- અમદાવાદ
માવઠાનો માર: ખેતીની સાથે ગુજરાતના મીઠા ઉદ્યોગને પણ મોટું નુકસાન
અમદાવાદ: છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વીજળી સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ઉનાળા દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું છે. ઉનાળુ બાજરી અને તલ તથા કેરી જેવા…
- ટોપ ન્યૂઝ
શું મહારાષ્ટ્રના રાજકારણમાં થશે ઉથલપાથલ? કાકા-ભત્રીજા થઈ જશે એક!
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જૂની થઈ શકે છે. એનસીપી અને એનસીપી-એસપીના વિલયની ચર્ચાએ જોર પકડ્યું છે. અનસીસી અધ્યક્ષ અજિત પવાર અને એનસીપી-એસપી પ્રમુખ શરદ પવાર ઘણા કાર્યક્રમોમાં સાથે જોવા મળ્યા બાદ આ ચર્ચા શરૂ થઈ છે. આ વચ્ચે એનસીપી-એસપીના પ્રદેશ…
- મનોરંજન
ઉર્વશી રાઉતેલાએ ઐશ્વર્યાને ભૂલાવીઃ કાન ફેસ્ટિવલમાં રંગીલો ડ્રેસ અને પોપટ લઈને પહોંચી
Cannes Film Festivalમાં હંમેશાં ઈન્ડિયન એક્ટ્રેસ ઐશ્વર્યા રાય ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક તેના કોસ્ચ્યુમ તો ક્યારે તેની પર્પલ શેડની લિસ્ટિક માટે. વિશ્વના ડિઝાનર્સ અને સેલિબ્રિટી પર એશને જોવા અને તેના લૂકને એનાલાઈઝ કરવાની રાહ જોતા હોય છે. જોકે આ…
- સ્પેશિયલ ફિચર્સ
500 રૂપિયાની નોટને લઈને સરકારે આપ્યું એલર્ટ, તમારી પાસે રહેલાં નોટના બંડલમાં…
દર થોડાક સમયે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને ભારત સરકાર દ્વારા 500 રૂપિયાની નકલી નોટ્સને લઈને એલર્ટ આપવામાં આવતું હોય છે. ફાઈનાન્સ મિનિસ્ટ્રી દ્વારા પબ્લિશ રિપોર્ટ્સ અનુસાર એક વખત ફરી બજારમાં મોટા પાયે બનાવટી નોટ્સ જોવા મળી રહી છે અને…
- નેશનલ
ઉલટા ચોર કોતવાલ કો દાંટે! પાકિસ્તાને વડાપ્રધાન મોદીના ભાષણને ‘ભડકાઉ’ ગણાવ્યું
નવી દિલ્હી: ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં આતંકવાદી ઠેકાણાંને નિશાન બનાવતા ‘ઓપરેશન સિંદુર’ (Operation Sindoor) હાથ ધાર્યું હતું. પાકિસ્તાનની ઉશ્કેરણી બાદ ભારત દ્વારા કરવામાં આવેલા વધુ હુમલામાં પાકિસ્તાની એર ડિફેન્સને પણ મોટું નુકશાન પહોંચ્યું હતું. ઓપરેશન સિંદૂરની સફળતા…
- મનોરંજન
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ફિલ્ટર થયા ઓન, હવે આવા કપડાં નહીં પહેરી શકે સેલેબ્સ…
મેટ ગાલા 2025 બાદ હવે કાન ફિલ્મ ફેસ્ટિવલની ગ્રાન્ડ શરૂઆત થવા જઈ રહી છે. આ ઈવેન્ટ 13મી મેથી 14મી મેની વચ્ચે યોજાશે, જેમાં ફિલ્મ અને ફેશનની દુનિયાના દિગ્ગજ કલાકારો હાજરી આપશે. મોટા મોટા સ્ટાર્સ રેડ કાર્પેટ પર પોતાનો જલવો દેખાડશે.…
- આમચી મુંબઈ
બાંધકામ ક્ષેત્રમાં કૃત્રિમ રેતીને પ્રોત્સાહન આપવાની નીતિને કેબિનેટની મંજૂરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પર્યાવરણ પર વધુ પડતા કુદરતી રેતીના ખોદકામની હાનિકારક અસરને ધ્યાનમાં લેતાં મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે બાંધકામ ક્ષેત્ર માટે ટકાઉ અને વૈકલ્પિક સંસાધન પૂરું પાડવા માટે કૃત્રિમ રેતી (એમ-રેતી) નીતિને મંજૂરી આપી હતી.આ નિર્ણય બાંધકામ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાની…
- અમદાવાદ
અમદાવાદમાં ઓપરેશન ડિગ્નિટી હેઠળ RPF દ્વારા 21 જરૂરિયાતમંદોનું રેસ્ક્યુ કરાયું
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ગત રાત્રે એક માનવીય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) અને અર્બન શેલ્ટર હોમ (એસયુએચ) ના સંયુક્ત પ્રયાસથી ૨૧ જેટલા શહેરી બેઘર લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં…
- આમચી મુંબઈ
ઓપરેશન સિંદૂર બાદ હવે આલિયા ભટ્ટે આપી પ્રતિક્રિયા: નેટિઝન્સ નારાજ
મુંબઈઃ છેલ્લા કેટલાક અઠવાડિયા આખા દેશ માટે મુશ્કેલ રહ્યા છે, પરંતુ ભારત-પાકિસ્તાન સરહદ પર તહેનાત ભારતીય સૈનિકો અને ત્યાં રહેતા લોકો માટે જેટલું મુશ્કેલ હતું એટલું બીજા કોઈ માટે નહોતું. તેની શરૂઆત પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી થઈ હતી, ત્યારબાદ ભારતે…