- આમચી મુંબઈ
રૂ. પાંચ કરોડની ખંડણી માગવા પ્રકરણે થાણેના મનસેના નેતા સામે ગુનો દાખલ
મુંબઈ: પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગવાના આરોપસર એલ.ટી. માર્ગ પોલીસે થાણેના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતા અવિનાશ જાધવ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જોકે મનસેના નેતાએ પણ સામે ફરિયાદ નોંધાવી હતી.ઝવેરી બજારમાં જ્વેલરી શૉપ ધરાવતા શૈલેષ જૈને (56) મનસેના નેતા…
- આમચી મુંબઈ
સલમાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર: આરોપી થાપનનું ગળાફાંસાને કારણે મૃત્યુ થયાની પોસ્ટમોર્ટમમાં સ્પષ્ટતા
મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબાર કરવાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી અનુજ થાપનનું મૃત્યુ ગળાફાંસાને કારણે થયું હોવાની સ્પષ્ટતા પોસ્ટમોર્ટમથી થઈ હતી. બીજી બાજુ, આ હાઈ પ્રોફાઈલ કેસના આરોપીએ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં કથિત આત્મહત્યા કરતાં લૉકઅપ…
- આમચી મુંબઈ
શું ઉદ્ધવ ઠાકરેમાં ભાષણમાં સ્વાતંત્ર્યવીર સાવરકરનું નામ લેવાની હિંમત છે?”: અમિત શાહનો હલ્લાબોલ
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેને મહાયુતિ દ્વારા રત્નાગીરી-સિંધુદુર્ગ લોકસભા મતવિસ્તારમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેમની સામે વર્તમાન સાંસદ વિનાયક રાઉત પડકાર ફેંકશે. કોંકણ પારંપરિક રીતે શિવસેનાનો ગઢ ગણાતો હોવા છતાં આ સીટ આ વર્ષે ભાજપને આપવામાં આવી છે અને સિનિયર રાણેને…
- આપણું ગુજરાત
વિધાનસભાની 5 સીટોની પેટા ચૂંટણીમાં 24 મુરતીયા મેદાને, 1 પણ મહિલા ઉમેદવાર નહીં
અમદાવાદ: ગુજરાતમાં આગામી 7 મી મેના રોજ લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. આ પેટા ચૂંટણીને લઈને ADR રિપોર્ટમાં કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. ADR દ્વારા 5 વિધાનસભાની સીટો માટેની પેટા ચૂંટણીના ઉમેદવારોનું એનાલિસીસ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
પાટિલ આંખોમાં ઉજાગરા આંજીને, ધજાગરા ખાળવા ‘ઉડા-ઉડ’ કરે છે ?
ગુજરાતમાં લોકસભા ચૂંટણીનાં મતદાનના આડે માત્ર ત્રણ દિવસ રહ્યા છે.પરંતુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ ચંદ્રકાંત રઘુનાથ પાટિલ ( સી આર) પોતાના લોકસભા મતક્ષેત્ર નવસારીને પડતો મૂકી,ગુજરાતમાં ચારે તરફ ઊડી રહ્યા છે. વડાપ્રધાન મોદીના બે દિવસીય પ્રવાસ કાર્યક્રમમાં પાટિલ…
- સ્પોર્ટસ
9 જૂને ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપમાં ટક્કર: ન્યૂ યૉર્કમાં હોટેલની રૂમના ભાડાં સાતમા આસમાને
ન્યૂ યૉર્ક: ગયા વર્ષે આપણે જોયું કે અમદાવાદમાં 1,32,000 પ્રેક્ષકો બેસી શકે એટલી ક્ષમતા ધરાવતા ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડ કપની જે મૅચ રમાઈ હતી એ જોવા દેશ-વિદેશથી આવેલા લોકોમાંના કેટલાકને શહેરની હોટેલોમાં…
- ધર્મતેજ
Jupitar-Ketu બનાવશે Navpancham Yog, આ રાશિના જાતકોને મળશે લાભ…
દેવતાઓના ગુરુ એવા ગુરુ એક ચોક્કસ નિર્ધારિત સમયે રાશિ પરિવર્તન કરે છે અને તમારી જાણ માટે બે દિવસ પહેલાં એટલે કે પહેલી મેના દિવસે જ ગુરુ શુક્રની રાશિ વૃષભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. વૃષભ રાશિમાં થયેલા ગુરુના ગોચરથી અમુક…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
રાજકોટમાં કોંગ્રેસનાં પંજાનો સાથ છોડી પૂર્વ મેયર અને ડેપ્યુટી મેયરે કર્યા કેસરીયા !
રાજકોટ : લોકસભા ચૂંટણીનાં મતદાનને ચાર દિવસ જ બાકી છે ત્યારે ગુજરાતની રાજનીતિ તેના કંઇક અલગ જ રંગો બતાવી રહી છે. આજે સુરતના વોર્ડ નં: 3, 16, 17ના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. જયારે હવે રાજનીતિનાં વિવાદોના કેન્દ્રમાં રહેલી રાજકોટ…
- સ્પોર્ટસ
ભારતના વર્લ્ડ કપમાં રમી ચૂકેલા કૅરિબિયન ક્રિકેટરના રમવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ
કિંગસ્ટન: 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) આવી છે ત્યારથી ક્રિકેટરો માટે કમાણીના વિકલ્પ વધી ગયા છે. થોડા-થોડા વર્ષે નવી ટી-20 લીગ ટૂર્નામેન્ટ શરૂ થઈ એટલે આંતરરાષ્ટ્રીય મૅચો રમતા તેમ જ કરીઅર પૂરી કરી ચૂકેલા ખેલાડીઓ માટે વિકલ્પો વધતા ગયા. ફ્રૅન્ચાઇઝીઓ…
- નેશનલ
શોકિંગઃ એકાઉન્ટમાં જમા રૂપિયા આપવાનો બેંકે ઇનકાર કરતા ગ્રાહકે ભર્યું અંતિમ પગલું
તિરુવનંતપુરમઃ કેરળમાં એક સહકારી બેન્કમાં કથિત રીતે તેના જમા રૂપિયા પાછા આપવાનો ઇનકાર કરતા એક 52 વર્ષીય વ્યક્તિએ ઝેર ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ ગુરુવારે આ જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે મારુથથુરના રહેવાસી સોમસાગરમને ઝેર પીધા બાદ…