- નેશનલ
ઉલટા ચોર કોતવાલ કો દાંટે! પાકિસ્તાને વડાપ્રધાન મોદીના ભાષણને ‘ભડકાઉ’ ગણાવ્યું
નવી દિલ્હી: ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં આતંકવાદી ઠેકાણાંને નિશાન બનાવતા ‘ઓપરેશન સિંદુર’ (Operation Sindoor) હાથ ધાર્યું હતું. પાકિસ્તાનની ઉશ્કેરણી બાદ ભારત દ્વારા કરવામાં આવેલા વધુ હુમલામાં પાકિસ્તાની એર ડિફેન્સને પણ મોટું નુકશાન પહોંચ્યું હતું. ઓપરેશન સિંદૂરની સફળતા…
- મનોરંજન
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ફિલ્ટર થયા ઓન, હવે આવા કપડાં નહીં પહેરી શકે સેલેબ્સ…
મેટ ગાલા 2025 બાદ હવે કાન ફિલ્મ ફેસ્ટિવલની ગ્રાન્ડ શરૂઆત થવા જઈ રહી છે. આ ઈવેન્ટ 13મી મેથી 14મી મેની વચ્ચે યોજાશે, જેમાં ફિલ્મ અને ફેશનની દુનિયાના દિગ્ગજ કલાકારો હાજરી આપશે. મોટા મોટા સ્ટાર્સ રેડ કાર્પેટ પર પોતાનો જલવો દેખાડશે.…
- આમચી મુંબઈ
બાંધકામ ક્ષેત્રમાં કૃત્રિમ રેતીને પ્રોત્સાહન આપવાની નીતિને કેબિનેટની મંજૂરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પર્યાવરણ પર વધુ પડતા કુદરતી રેતીના ખોદકામની હાનિકારક અસરને ધ્યાનમાં લેતાં મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે બાંધકામ ક્ષેત્ર માટે ટકાઉ અને વૈકલ્પિક સંસાધન પૂરું પાડવા માટે કૃત્રિમ રેતી (એમ-રેતી) નીતિને મંજૂરી આપી હતી.આ નિર્ણય બાંધકામ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાની…
- અમદાવાદ
અમદાવાદમાં ઓપરેશન ડિગ્નિટી હેઠળ RPF દ્વારા 21 જરૂરિયાતમંદોનું રેસ્ક્યુ કરાયું
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ગત રાત્રે એક માનવીય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) અને અર્બન શેલ્ટર હોમ (એસયુએચ) ના સંયુક્ત પ્રયાસથી ૨૧ જેટલા શહેરી બેઘર લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં…
- આમચી મુંબઈ
ઓપરેશન સિંદૂર બાદ હવે આલિયા ભટ્ટે આપી પ્રતિક્રિયા: નેટિઝન્સ નારાજ
મુંબઈઃ છેલ્લા કેટલાક અઠવાડિયા આખા દેશ માટે મુશ્કેલ રહ્યા છે, પરંતુ ભારત-પાકિસ્તાન સરહદ પર તહેનાત ભારતીય સૈનિકો અને ત્યાં રહેતા લોકો માટે જેટલું મુશ્કેલ હતું એટલું બીજા કોઈ માટે નહોતું. તેની શરૂઆત પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી થઈ હતી, ત્યારબાદ ભારતે…
- નેશનલ
પાકિસ્તાનમાં ન્યુક્લિયર લીકેજ! ભારતના વિદેશ મંત્રાલયએ કહ્યું ‘અમારા ટાર્ગેટ…’
નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી દરમિયાન ભારતે પાકિસ્તાનના કિરાણા હિલ્સ ખાતે આવેલી ન્યુક્લિયર ફેસીલીટી પર રોકેટમારો કર્યો હોવાના દાવા કરવામાં આવી (India hits Pak Nuclear site) રહ્યા છે. એવા અહેવાલો પણ વહેતા થયા છે કે કિરાણા હિલ્સ(Kirana Hills)ની આસપાસના…
- આમચી મુંબઈ
ખાતર ઉપર દિવેલઃ BKCમાં 55 કરોડના ખર્ચે બનાવેલા સાઈકલ ટ્રેકને હટાવવાનો નિર્ણય
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો. ૨૦૧૧માં શરૂ કરાયેલ આ સાઈકલ ટ્રેકનો ઉપયોગ થતો નહીં હોવાથી એમએમઆરડીએ એ ૯.૯ કિ.મી. લાંબા માર્ગને દૂર કરીને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે, જેથી બીકેસીમાં…
- નેશનલ
પાકિસ્તાનને સાથ આપનાર અઝરબૈજાન સાથે ભારતના સારા સંબંધો; હવે પડશે મોટો ફટકો
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ છેલ્લા ત્રણ દાયકાના સૌથી ખરાબ સ્તરે પહોંચ્યો હતો. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર(PoK)માં નવ આતંકવાદી ઠેકાણાંઓનો નાશ…
- ગાંધીનગર
સરકારી કર્મચારીઓ માટે લેવાયો મોટો નિર્ણયઃ રજાઓના પરિપત્ર અંગે કરી વાત
ગાંધીનગર: ભારત પાકિસ્તાન સરહદી તણાવને લઈ ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા અને રાજ્ય સરકારે રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓને રદ્દ કરી હતી. જો કે હવે રાજ્ય સરકારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ અંગે મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો…