- આપણું ગુજરાત
‘હી કચ્છ જો માભો, બિયો કુરો’; એક તરબૂચ 51 હજારનું
વાંચીને તમને પણ વિચાર આવશે કે,એસા ભી હોતા હૈ ? પણ હા, ખેતી પ્રધાન દેશમાં આત્મનિર્ભર એક કચ્છી ખેડૂતે જે વાવેતર કર્યું અને રાજ્યના ખેડૂતો માટે પ્રગતિનો આ રીતનો રાજમાર્ગ કંડાર્યો છે. ગુજરાતનાં આજ સુધીના ઈતિહાસમાં એક જ તરબૂચ રૂપિયા…
- ટોપ ન્યૂઝ
શેરબજારમાં હાહાકારઃ અઠવાડિયાનો મોટો કડાકો, રોકાણકારોએ સાત લાખ કરોડ ગુમાવ્યા
મુંબઈઃ મુંબઈ સ્ટોકમાર્કેટમાં આજે અઠવાડિયાનો સૌથી મોટો કડાકો નોંધાતા રોકાણકારોને સૌથી મોટો ફટકો પડ્યો છે. શેરબજારનો મહત્ત્વનો ઈન્ડેક્સ સેન્સેક્સ હજાર પોઈન્ટથી વધુ ઘટ્યો હતો તેમ જ નિફ્ટી ઈન્ડેક્સ પણ 22,000 પોઈન્ટના મથાળેથી નીચે જવાથી રોકાણકારોમાં નવા રોકાણ માટે ફફડાટ જોવા…
- IPL 2024
કે. એલ. રાહુલ લખનઊની કૅપ્ટન્સી છોડી દેશે કે શું?
લખનઊ: કે. એલ. રાહુલના સુકાનમાં લખનઊ સુપર જાયન્ટ્સની ટીમ બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ખરાબ રીતે હારી ગઈ અને પ્લે-ઑફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ, હૈદરાબાદના બે બૅટર્સની આતશબાજી વચ્ચે રાહુલને ઇમ્પૅક્ટ પ્લેયર લેવાની સૂઝ પણ નહોતી પડી, રાહુલે હાર્યા પછી…
- નેશનલ
EDનું સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ, કેજરીવાલના વચગાળાના જામીનનો કર્યો વિરોધ
નવી દિલ્હી: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલેની મુશ્કેલીઓ સતત વધી રહી છે, જ્યા એક તરફ આમ આદમી પાર્ટી સંપુર્ણ પ્રયાસ કરી રહી છે કે સીએમ કોઈ પણ રીતે જેલમાંથી બહાર આવી જાય જ્યારે હવે ઈડીએ કોર્ટમાં એક એફિડેવિટ રજુ કરી કેજરીવાલને…
- નેશનલ
Salman Khan firing case: હથિયારો મામલે આરોપીએ કર્યો ચોંકાવનારો ખુલાસો
મુંબઈઃ બોલીવૂડ અભિનેતા Salman Khanના ઘર પર ફાયરિંગના કેસમાં પોલીસે આરોપીઓને સકંજામાં લીધા છે અને હવે તેઓ ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો આ કેસમાં પાકિસ્તાની કનેક્શન બહાર આવ્યું છે. એક અહેવાલ અુનસાર ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર વિરુદ્ધ સ્પેશિયલ…
- ધર્મતેજ
Akshay Tritiya પર બનશે બુધાદિત્ય અને લક્ષ્મીનારાયણ યોગ, આ રાશિઓ પર વરસશે મા લક્ષ્મીની કૃપા….
આવતીકાલે એટલે તે 10મી મેના દિવસે અક્ષય તૃતિયા ઉજવવામાં આવશે. હિંદુ ધર્મમાં અક્ષય તૃતિયાનું આગવું મહત્વ જણાવવામાં આવ્યું છે અને આવતીકાલે જ ગ્રહોના રાજકુમાર બુધ પણ ગોચર કરી રહ્યા છે. બુધ ગોચર કરીને મેષ રાશિમાં પ્રવેશી રહ્યો છે અને સૂર્ય…
- નેશનલ
સંદેશખાલીમાં મહિલાએ બળાત્કારની ખોટી ફરિયાદનો લગાવ્યો આરોપ, કહીં આ વાત
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીને લઈને ત્યાંની એક સ્થાનિક મહિલાએ મોટો દાવો કર્યો છે. આ મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેની પાસેથી એક બળજબરીપુર્વક સહી કરાવી દેવામાં આવી હતી. મહિલાએ દાવો કર્યો કે તેના આ જ હસ્તાક્ષરના આધાર પર બળાત્કારની…
- આમચી મુંબઈ
પ્રિયંકા ચતુર્વેદીએ સીએમ મુદ્દે આપ્યું વિવાદિત નિવેદનઃ મહાયુતિના નેતાઓએ કાઢી ઝાટકણી
મુંબઈ: ચૂંટણી પ્રચાર વખતે નેતાઓ વિરોધીઓ પર નિશાન તાકતા હોય છે અને એ દરમિયાન ક્યારેક તેમની જીભ પણ લપસી જાય છે. આ જ રીતે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને મુખ્ય પ્રધાન એકનાથ…
- નેશનલ
મુસ્લિમ વસતી વધવાની સૌથી પહેલી અસર SC, ST અને OBC અનામત પર પડશેઃ સુધાંશુ ત્રિવેદી
નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ દેશમાં ઝડપથી વધી રહેલી મુસ્લિમ વસ્તી પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે કોંગ્રેસ અને I.N.D.I.A ગઠબંધન પાર્ટીઓએ જણાવવું જોઈએ કે જ્યારે તેઓ વસ્તીના આધારે અનામત આપવાની વાત કરે છે તો તેઓ કોના…
- ધર્મતેજ
આજનું રાશિફળ (09-05-24): આ બે રાશિના જાતકોને થશે Accidentally Financial Benefits…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત લાભદાયી રહેવાનો છે. આજે આ રાશિના જાતકો કેટલીક એવી બિઝનેસ પ્લાનિંગ બનાવશે, જે તમને સારો એવો નફો આપશે. માન-સન્માનમાં વૃદ્ધિ થવાથી ખુશીનો પાર નહીં રહે. ભાઈ-બહેનનો પૂરેપૂરો સાથ-સહકાર મળી રહ્યો છે. વ્યસ્ત રહેવાને…