- નેશનલ
પુણે, શિરડી સહિત દેશની 96 બેઠક પર પ્રચારના પડઘમ શાંત થયા
લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર સોમવારે મતદાનનવી દિલ્હી: મહારાષ્ટ્રની 11 બેઠકો સહિત લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં મતદાન માટે જનારી 96 બેઠકો પર શનિવારે પ્રચારના પડઘમ શાંત થયા હતા. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મુંબઈ-થાણે બાદ છત્રપતિ સંભાજીનગરમાં વાઘની ગર્જના
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ થાણે પછી જો વાઘની ગર્જના સાંભળવા મળી હોય તો તે સંભાજીનગરમાં સાંભળવા મળી હતી. તેમણે કહ્યું હતું કે બાળાસાહેબ (ઠાકરે) સંભાજીનગરને ચાહતા હતા. હું જ્યારે નગર વિકાસ ખાતાનો પ્રધાન હતો ત્યારે મેં સંભાજીનગરને ફંડ આપ્યું હતું.…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
વિપક્ષ બીડમાં ચૂંટણી જંગ બે સમુદાયો વચ્ચેની લડાઈ જેવી કરવા માગે છે: પંકજા મુંડે
બીડ: ભાજપના બીડના ઉમેદવાર પંકજા મુંડેએ એવો દાવો કર્યો છે કે વિપક્ષ આ મધ્ય મહારાષ્ટ્ર લોકસભા મતવિસ્તારના ચૂંટણી જંગને બે સમુદાયો વચ્ચેની લડાઈ તરીકે દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. બીડ જિલ્લામાં ગયા વર્ષના મરાઠા અનામત આંદોલન દરમિયાન હિંસાની ઘણી ઘટનાઓ…
- આમચી મુંબઈ
દાભોળકર હત્યા કેસના ચુકાદાથી ખુશ નહીં: પૃથ્વીરાજ ચવ્હાણ
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું કે તેઓ ડો. નરેન્દ્ર દાભોલકર હત્યા કેસમાં કોર્ટના ચુકાદાથી ખુશ નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જમણેરી સંગઠન સનાતન સંસ્થા એક ‘આતંકવાદી સંગઠન’ હતું અને દાભોળકરની હત્યામાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
પીએમ મોદીના ચૂંટણી ભાષણો પોકળ વાતો: પ્રિયંકા
નંદુરબાર (મહારાષ્ટ્ર): કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી ભાષણોને પોકળ વાતો ગણાવી હતી અને તેમના પર લોકોની સેવા કરવા માટે નહીં ફક્ત સત્તા મેળવવાના હેતુથી રાજકારણનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. પીએમ મોદીએ આ આદિવાસી…
- આમચી મુંબઈ
સિનિયર સિટિઝનોને માર્ગમાં રોકીને હાથચાલાકીથી તેમના દાગીના પડાવનારો પકડાયો
મુંબઈ: સિનિયર સિટિઝનોને જાહેર માર્ગ પર રોક્યા બાદ હાથચાલાકીથી તેમના દાગીના પડાવનારા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ સુનીલ સરદારસિંહ શિંદે ઉર્ફે સુનીલ વિઠ્ઠલ માવરે ઉર્ફે દેવીદાસ રામદાસ માવરે (38) તરીકે થઇ હોઇ તેને તેના વતન હિંગોલીથી ઝડપી…
- આમચી મુંબઈ
નાશિકમાં દીપડાએ કરેલા હુમલામાં વનવિભાગના છ કર્મચારી, ત્રણ ગામવાસી ઘાયલ
મુંબઈ: નાશિક જિલ્લામાં છેલ્લા બે દિવસમાં દીપડાએ કરેલા હુમલામાં વનવિભાગના છ કર્મચારી અને ત્રણ ગામવાસી ઘવાયા હતા. વનવિભાગના ત્રણમાંથી એક કર્મચારીની હાલત નાજુક છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.વન અધિકારીના જણાવ્યા અનુસાર દીપડાને ઇજા પહોંચી હોવાની આશંકા છે અને તેને બચાવવા…
- આમચી મુંબઈ
પુત્રને નોકરી અપાવવાને પિતા સાથે લાખોની ઠગાઇ: ચાર સામે ગુનો
થાણે: શિપિંગ કંપનીમાં પુત્રને નોકરી અપાવવાને બહાને પિતા સાથે રૂ. છ લાખની છેતરપિંડી આચરવા પ્રકરણે ચાર જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કલવા પોલીસ સ્ટેશનમાં શુક્રવારે આરોપી ચંદ્રશેખર ચોરગે, શંભુ પ્રસાદ શર્મા, ગણેશ કદમ અને નાસિર હુસૈન અલી હુસૈન…
- આમચી મુંબઈ
કલ્યાણમાં સગીરાનો વિનયભંગ કરવા બદલ યુવકની ધરપકડ
થાણે: કલ્યાણમાં રહેણાક ઇમારતમાં 13 વર્ષની સગીરાનો વિનયભંગ કરવાના આરોપસર પોલીસે શનિવારે યુવકની ધરપકડ કરી હતી. કલ્યાણના કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ભારતીય દંડસંહિતા અને પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ)એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આરોપીની ઓળખ મહેશ…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પર બ્રાઝિલનો નાગરિક રૂ. 9.75 કરોડના કોકેઇન સાથે પકડાયો
મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના મુંબઈ ઝોનલ યુનિટે એરપોર્ટ પર રૂ. 9.75 કરોડના કોકેઇન સાથે બ્રાઝિલના નાગરિકની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ કાર્લોસ લિયાન્ડ્રો દા સિલ્વા બ્રુનો (34) તરીકે થઇ હોઇ તે કોકેઇન ભરેલી 110 કૅપ્સ્યૂલ્સ ગળી ગયો હતો…