- આમચી મુંબઈ
5.84 કરોડના સોના સાથે તાડદેવના વેપારી અને કેનિયાની ત્રણ મહિલાની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિદેશથી કથિત દાણચોરીથી ભારત લાવવામાં આવેલું અંદાજે 5.84 કરોડ રૂપિયાનું સોનું કસ્ટમ્સના ઍર ઈન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ)ના અધિકારીઓએ જપ્ત કર્યું હતું. શનિવારે એઆઈયુએ બે અલગ અલગ કેસમાં તાડદેવના વેપારી અને કેનિયાની ત્રણ મહિલાની ધરપકડ કરી હતી. એઆઈયુના અધિકારીના…
- રાશિફળ
2025 સુધી Rahu આ રાશિના જાતકોને કરાશે જલસા જ જલસા… જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની સ્થિતિ અને ખાસિયતો વિશે જણાવવામાં આવ્યું છે. આજે આપણે અહીં આવા જ એક ગ્રહ વિશે વાત કરવાના છીએ. આ ગ્રહ છે માયાવી ગ્રહ રાહુ. રાહુની સ્થિતિ જેમની પણ કુંડળીમાં મજબૂત હોય એવા લોકો રાજકારણમાં મોટું નામ કમાવે…
અમિત શાહે POKનો રાગ આલાપ્યો, ચૂંટણી રેલીમાં પાકિસ્તાન હસ્તક કાશ્મીર મેળવવાનો કર્યો હુંકાર
કોશાંબી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના કોશાંબીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ ઉચ્છે છે કે અમે પાકિસ્તાનનું સન્માન કરીએ, પરંતું પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મિર (Pok) ભારતનો ભાગ છે…
- IPL 2024
ધોની આજે રમશે છેલ્લી મેચ? શું છે CSKનું સ્પેશિયલ સરપ્રાઈઝ…
ચેન્નઈઃ Chennai Super Kings (CSK) આજે એટલે કે 12મી મેના રવિવારે છેલ્લી ડોમેસ્ટિક લીગ મેચ Rajsthan Royals (RR)સામે રમશે. આ સુપર સંડેની પહેલી મેચ હશે. આ મેચ પહેલાં ચેન્નઈના ફેન્સને મેચ બાદ મેદાન પર રોકાવવાની ખાસ ભલામણ કરવામાં આવી છે.…
- મહારાષ્ટ્ર
દીકરો હોય તો આવોઃ અમરાવતીમાં 80 વર્ષની ઉંમરે કરાવ્યા પિતાના બીજા લગ્ન…
અમરાવતીઃ મહારાષ્ટ્રનું અમરાવતી એક અનોખા લગ્નનું સાક્ષી રહ્યું હતું. આ લગ્ન એટલા માટે ખાસ રહ્યા હતા કારણ કે અહીં 80 વર્ષના એક વૃદ્ધે 65 વર્ષની વૃદ્ધા સાથે લગ્ન કર્યા હતા. ખાલી આ જ કારણ આ લગ્નને ખાસ નથી બનાવતા. આ…
- નેશનલ
પુણે, શિરડી સહિત દેશની 96 બેઠક પર પ્રચારના પડઘમ શાંત થયા
લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર સોમવારે મતદાનનવી દિલ્હી: મહારાષ્ટ્રની 11 બેઠકો સહિત લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં મતદાન માટે જનારી 96 બેઠકો પર શનિવારે પ્રચારના પડઘમ શાંત થયા હતા. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મુંબઈ-થાણે બાદ છત્રપતિ સંભાજીનગરમાં વાઘની ગર્જના
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ થાણે પછી જો વાઘની ગર્જના સાંભળવા મળી હોય તો તે સંભાજીનગરમાં સાંભળવા મળી હતી. તેમણે કહ્યું હતું કે બાળાસાહેબ (ઠાકરે) સંભાજીનગરને ચાહતા હતા. હું જ્યારે નગર વિકાસ ખાતાનો પ્રધાન હતો ત્યારે મેં સંભાજીનગરને ફંડ આપ્યું હતું.…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
વિપક્ષ બીડમાં ચૂંટણી જંગ બે સમુદાયો વચ્ચેની લડાઈ જેવી કરવા માગે છે: પંકજા મુંડે
બીડ: ભાજપના બીડના ઉમેદવાર પંકજા મુંડેએ એવો દાવો કર્યો છે કે વિપક્ષ આ મધ્ય મહારાષ્ટ્ર લોકસભા મતવિસ્તારના ચૂંટણી જંગને બે સમુદાયો વચ્ચેની લડાઈ તરીકે દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. બીડ જિલ્લામાં ગયા વર્ષના મરાઠા અનામત આંદોલન દરમિયાન હિંસાની ઘણી ઘટનાઓ…
- આમચી મુંબઈ
દાભોળકર હત્યા કેસના ચુકાદાથી ખુશ નહીં: પૃથ્વીરાજ ચવ્હાણ
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું કે તેઓ ડો. નરેન્દ્ર દાભોલકર હત્યા કેસમાં કોર્ટના ચુકાદાથી ખુશ નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જમણેરી સંગઠન સનાતન સંસ્થા એક ‘આતંકવાદી સંગઠન’ હતું અને દાભોળકરની હત્યામાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
પીએમ મોદીના ચૂંટણી ભાષણો પોકળ વાતો: પ્રિયંકા
નંદુરબાર (મહારાષ્ટ્ર): કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી ભાષણોને પોકળ વાતો ગણાવી હતી અને તેમના પર લોકોની સેવા કરવા માટે નહીં ફક્ત સત્તા મેળવવાના હેતુથી રાજકારણનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. પીએમ મોદીએ આ આદિવાસી…