- મહારાષ્ટ્ર
બે જૂથોના વિલીનીકરણ અંગે એનસીપી (એસપી)માં કોઈ ચર્ચા નથી: અનિલ દેશમુખ
નાગપુર: એનસીપી (એસપી)ના વરિષ્ઠ નેતા અનિલ દેશમુખે બુધવારે શરદ પવાર અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નેતૃત્વ હેઠળના જૂથો વચ્ચે સંભવિત વિલીનીકરણ અંગેની અટકળોને નકારી કાઢી હતી, ભારપૂર્વક જણાવ્યું હતું કે એનસીપી (એસપી)માં આવી કોઈ ચર્ચા થઈ નથી. નાયબ મુખ્ય પ્રધાન…
- આમચી મુંબઈ
સેના (યુબીટી)એ ‘તિરંગા યાત્રા’ માટે ભાજપની ટીકા કરી; પાકિસ્તાન સામે બદલો અધૂરો રાખ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)એ બુધવારે ભારતના ઓપરેશન સિંદૂરની સફળતા નિમિત્તે કાઢવામાં આવેલી ‘તિરંગા યાત્રા’ પર સત્તાધારી ભાજપ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે પાકિસ્તાન સામે દેશનો બદલો અધૂરો રહ્યો છે. 11 દિવસની રાષ્ટ્રવ્યાપી ‘તિરંગા યાત્રા’માં કેન્દ્રીય પ્રધાનો…
- આમચી મુંબઈ
ભારત તરફ વાંકી નજરે જોવાની હિંમત નહીં થાય: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: પાકિસ્તાને આપણા ભારત તરફ વાંકી નજરે જોવાની હિંમત ન કરી શકે એવી બહાદુરી ત્રણેય સેનાના સૈનિકોએ બતાવી છે અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની પડખે ઉભા રહ્યા હતા, એમ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે થાણેમાં…
- ગાંધીનગર
ગુજરાતમાં પીવાના પાણીની ચિંતા નહીં: 64 જળાશયો પીવા માટે અનામત, ગયા વર્ષ કરતાં વધુ જળસંગ્રહ
ગાંધીનગર: ગુજરાતમાં ઉનાળાની સીઝન દરમિયાન પીવાના પાણીની ઉપલબ્ધતાની સમીક્ષા કરવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. રાજ્ય સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે ઉનાળાની સિઝનમાં રાજ્યના નાગરિકોને શુદ્ધ અને…
- અમરેલી
અમરેલીના રાજુલામાં ત્રિપલ અકસ્માતઃ એસટી બસ, કાર અને બાઈકની ટક્કરમાં ત્રણનાં મોત
અમરેલી: ગુજરાતમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. ગઈકાલે મહેસાણા જિલ્લામાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ આજે અમરેલી જિલ્લાનાં રાજુલા નજીક અકસ્માત સર્જાયો હતો. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણા રોડ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજુલા-જાફરાબાદ રૂટની ગુજરાત એસટી બસ,…
- નેશનલ
રાફેલ ઉડાવી શકતી મહિલાઓ JAG કેમ બની શકે નહીં? સુપ્રીમ કોર્ટનો સરકારને સવાલ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે જ્યારે મહિલાઓ રાફેલ જેવા અત્યાધુનિક લડાકુ વિમાનોને ઉડાવી શકે છે તો પછી તેમને જજ એડવોકેટ જનરલ (JAG) જેવા મહત્વપૂર્ણ પદો પર ઓછી તકો શા માટે આપવામાં આવી રહી છે? કોર્ટે…
- સ્પોર્ટસ
રોહિત શર્મા મળ્યો ફડણવીસનેઃ ક્રિકેટનો હિટમૅન રાજકારણમાં આવી રહ્યો છે કે શું?
મુંબઈઃ સાતમી મેએ ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર હિટમૅન રોહિત શર્મા મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમના નિવાસસ્થાન વર્ષા' ખાતે મળવા ગયો હતો અને આ મુલાકાત દરમ્યાન ફડણવીસ (DEVENDRA FADANVIS)એ રોહિતને શાનદાર ટેસ્ટ-કરીઅર બદલ અભિનંદન આપ્યા હતા તેમ જ ભવિષ્ય…
- સ્પોર્ટસ
રોહિત-વિરાટનો સાત કરોડ રૂપિયાનો પગાર ચાલુ રહેશે? બીસીસીઆઇએ કરી દીધી છે સ્પષ્ટતા…
મુંબઈઃ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી-20 આંતરરાષ્ટ્રીય પછી ટેસ્ટ-ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે એમ છતાં તેમને બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના એ-પ્લસ' ગ્રેડમાં જાળવી રાખવામાં આવશે. આ કૅટેગરીના પ્રત્યેક ખેલાડીને વર્ષે સાત કરોડ રૂપિયાનો પગાર…