- નેશનલ
પાકિસ્તાનથી પરત ફરેલા બીએસએફ જવાનની પત્નીની પ્રતિક્રિયા, કહ્યું પહેલા ઓળખી શકી ન હતી
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન બંને દેશો યુદ્ધ વિરામ માટે સહમત થયા બાદ તણાવ વધુ ઓછો કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એવામાં પાકિસ્તાને 23 એપ્રિલના રોજ કસ્ટડીમાં લીધેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સ ના જવાન પૂર્ણમ કુમારને ભારતને પરત સોંપ્યો…
- મનોરંજન
ઇબ્રાહિમ અલી ખાન બોયફ્રેન્ડ તરીકે કેવો છે, જાણો રસપ્રદ જવાબ?
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને ફિલ્મ નાદાનિયાંથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ ઇબ્રાહિમ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો. ઇબ્રાહિમ અલી ખાન તેની ડેટિંગ લાઇફને કારણે સમાચારમાં રહે છે. જોકે…
- નેશનલ
પાકિસ્તાનમાં ન્યુક્લિયર લીકેજ ? અમેરિકાએ આપ્યું આ નિવેદન
નવી દિલ્હી : ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે અમેરિકાનું એક નિવેદન પ્રકાશમાં આવ્યું છે. જેમાં પાકિસ્તાનના કિરાણા હિલ્સ સ્થિત પરમાણુ સુવિધામાંથી રેડીયોએક્ટિવ રેડીએશન થઇ રહ્યું છે તેવી માહિતી પ્રકાશમાં આવી રહી છે. જેની તપાસ માટે અમેરિકન વૈજ્ઞાનિકો ખાસ વિમાનમાં પાકિસ્તાન પહોંચ્યા…
- વેપાર
સલામતી માટેની માગ ઓસરતા સોનામાં રૂ. 568નો અને ચાંદીમાં રૂ. 871નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વૉરનો તણાવ હળવો થવાની સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ ઓસરી જવાથી હાજર ભાવમાં 0.5 ટકાનો અને ચાંદીના ભાવમાં 0.4 ટકાનો ઘટાડો આવ્યાના નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી…
- ઇન્ટરનેશનલ
અમેરિકાની IT કંપની માઈક્રોસોફ્ટ પર મંદીના વાદળ ઘેરાયા, 6,000 કર્મચારી પર લટકતી તલવાર
વોશિંગ્ટનઃ વિશ્વની સૌથી મોટી આઈટી કંપની પૈકીની એક માઈક્રોસોફ્ટે ફરી એક વખત છટણી કરવાનો નિર્ણય લીધો છે. કંપની 3 ટકા કર્મચારીઓને પાણીચું પકડાવશે. આ પહેલા 2023માં કંપનીએ આશરે 10,000 લોકોને નોકરીમાંથી છુટ્ટા કર્યા હતા. અહેવાલ પ્રમાણે, જૂન 2024માં માઈક્રોસોફ્ટમાં આશરે…
- અમદાવાદ
માવઠાનો માર: ખેતીની સાથે ગુજરાતના મીઠા ઉદ્યોગને પણ મોટું નુકસાન
અમદાવાદ: છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વીજળી સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ઉનાળા દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું છે. ઉનાળુ બાજરી અને તલ તથા કેરી જેવા…
- ટોપ ન્યૂઝ
શું મહારાષ્ટ્રના રાજકારણમાં થશે ઉથલપાથલ? કાકા-ભત્રીજા થઈ જશે એક!
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જૂની થઈ શકે છે. એનસીપી અને એનસીપી-એસપીના વિલયની ચર્ચાએ જોર પકડ્યું છે. અનસીસી અધ્યક્ષ અજિત પવાર અને એનસીપી-એસપી પ્રમુખ શરદ પવાર ઘણા કાર્યક્રમોમાં સાથે જોવા મળ્યા બાદ આ ચર્ચા શરૂ થઈ છે. આ વચ્ચે એનસીપી-એસપીના પ્રદેશ…
- મનોરંજન
ઉર્વશી રાઉતેલાએ ઐશ્વર્યાને ભૂલાવીઃ કાન ફેસ્ટિવલમાં રંગીલો ડ્રેસ અને પોપટ લઈને પહોંચી
Cannes Film Festivalમાં હંમેશાં ઈન્ડિયન એક્ટ્રેસ ઐશ્વર્યા રાય ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક તેના કોસ્ચ્યુમ તો ક્યારે તેની પર્પલ શેડની લિસ્ટિક માટે. વિશ્વના ડિઝાનર્સ અને સેલિબ્રિટી પર એશને જોવા અને તેના લૂકને એનાલાઈઝ કરવાની રાહ જોતા હોય છે. જોકે આ…
- સ્પેશિયલ ફિચર્સ
500 રૂપિયાની નોટને લઈને સરકારે આપ્યું એલર્ટ, તમારી પાસે રહેલાં નોટના બંડલમાં…
દર થોડાક સમયે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને ભારત સરકાર દ્વારા 500 રૂપિયાની નકલી નોટ્સને લઈને એલર્ટ આપવામાં આવતું હોય છે. ફાઈનાન્સ મિનિસ્ટ્રી દ્વારા પબ્લિશ રિપોર્ટ્સ અનુસાર એક વખત ફરી બજારમાં મોટા પાયે બનાવટી નોટ્સ જોવા મળી રહી છે અને…