- નેશનલ
‘મારી ધીરજની પરીક્ષા ન કરો, જલ્દી ભારત આવો’ પ્રજજ્વલ રેવાન્નને પૂર્વ PM દેવગૌડાની ચેતવણી
બેંગલુરુઃ કર્ણાટકની હાસન લોકસભા બેઠક પર જેડીએસના સાંસદ પ્રજજ્વલ રેવાન્ન હજુ સુધી ફરાર છે. આ મુદ્દે પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ પોતાના પૌત્ર પ્રજજ્વલ રેવાન્ન માટે ચેતવણીના સૂર ઉચ્ચારી ભારત જલ્દી પરત આવવા કહ્યું છે. પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડા એ…
- મહારાષ્ટ્ર
બચાવકાર્ય વખતે બોટ ઊંધી વળતાં એસડીઆરએફના ત્રણ જવાનનાં મોત
પુણે: નદીમાં ડૂબી ગયેલા બે યુવકને બચાવવાની કામગીરી દરમિયાન બોટ ઊંધી વળતાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ના સબ-ઈન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલે જીવ ગુમાવ્યા હોવાની ઘટના અહમદનગર જિલ્લામાં બની હતી. અધિકારીના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની સવારે 7.45 વાગ્યાની આસપાસ અકોલા સ્થિત…
- આમચી મુંબઈ
39.88 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ: બધી રકમ પાછી મેળવવામાં પોલીસને સફળતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પોલીસ અને આવકવેરા વિભાગના અધિકારીના સ્વાંગમાં અંધેરીના સાકીનાકા ખાતે રહેતા ફરિયાદી પાસેથી સાયબર ઠગ દ્વારા 39.88 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. જોકે સાયબર પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી બધાં નાણાં પાછાં મેળવવામાં સફળતા મળી હતી. સાયબર પોલીસના જણાવ્યા મુજબ…
- આમચી મુંબઈ
ઉજની ડેમના બૅકવૉટર્સમાં ડૂબી ગયેલા છ જણના મૃતદેહ મળ્યા
પુણે: પુણે જિલ્લાના ઉજની ડેમના બૅકવૉટર્સમાં બોટ ઊંધી વળવાને કારણે ડૂબી ગયેલા છ જણના મૃતદેહ 36 કલાક બાદ ગુરુવારે સવારે મળી આવ્યા હતા. અધિકારીના જણાવ્યા મુજબ મંગળવારની સાંજે બનેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં ગોકુળ દત્તાત્રય જાધવ (30), કોમલ ગોકુળ જાધવ (25),…
- ટોપ ન્યૂઝ
વડોદરાના સિંધરોટ પાસે મહી નદીમાંથી ચાર યુવકોના મૃતદેહ મળી આવતા ચકચાર
વડોદરા: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી નદી અને તળાવમાં ડુબવાથી મૃત્યુની ઘટનાઓ વઘી છે, ગુજરાતમાં સમગ્ર મે મહિના દરમિયાન ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો નદી કે તળાવોમાં નહાવાની મજા માણતા હોય છે. જોકે…
- આમચી મુંબઈ
ડોંબિવલીમાં બોઈલર બ્લાસ્ટમાં ચારનાં મોતઃ ફડણવીસે આપ્યું નિવેદન
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વધતી ગરમીની સાથે આગ લાગવાના કિસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં આજે ડોંબિવલીમાં બોઈલર બ્લાસ્ટ થયો હતો. બોઈલર બ્લાસ્ટ પછી એક પછી એક ધમાકા થયા હતા, જ્યારે તેનો અવાજ બે કિલોમીટર સુધી લોકોને સંભાળ્યો હતો, જ્યારે આ મુદ્દે…
- મનોરંજન
Aishwarya Rai Bachchan સાથે 11મી મેની રાતે શું બન્યું હતું? થયો ખુલાસો…
ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai Bachchan) હાલમાં જ કાન ફિલ્મ ફેસ્ટિવલ-2024 (Cannes 2024)માં જવા માટે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી અને એ સમયે તેના જમણા હાથમાં ફ્રેક્ચર દેખાતા ફેન્સ થોડા ચિંતામાં પડી ગયા હતા અને એ જાણવા માટે ઉત્સુક થઈ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા આચારસંહિતાનું ઉલ્લંઘન ચૂંટણી પંચ દ્વારા ભાજપની ફરિયાદ પર પગલા લેવાશે
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ કરવામાં આવેલી ફરિયાદ બાદ ચૂંટણી પંચ દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવશે. ભાજપ દ્વારા ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદની નોંધ લેવામાં આવી હતી. સોમવારે પત્રકાર પરિષદ દરમિયાન ઉદ્ધવ…
- મનોરંજન
હવે સામી છે અંગાર જેવાઃ Shrivalliના સૉંગની ટીઝરે મચાવી આટલી ધૂમ
એક સમયે ફિલ્મો રીલિઝ થતી ત્યારે જ થિયેટરમાં બહાર મોટા પૉસ્ટર લાગતા, પરંતુ આજકાલ કોઈ કલાકાર ફિલ્મ સાઈન કરે ત્યારથી તેનું પ્રમોશન શરૂ થઈ જાય છે. ફિલ્મ રિલિઝ થવાના અમનુક દિવસો પહેલા તેનું ટીઝર ત્યારબાદ તેનું ટ્રેલર અને ત્યારબાદ ફિલ્મો…
- ટોપ ન્યૂઝ
છઠ્ઠા તબક્કામાં 338 કરોડપતિ ઉમેદવારો, સાતમા તબક્કામાં 299 કરોડપતિ ઉમેદવારો… કયા પક્ષે કેટલા કરોડપતિ પર દાવ લગાવ્યો છે?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના છેલ્લા બે તબક્કાનું મતદાન થવાનું બાકી છે. છઠ્ઠા અને સાતમા તબક્કામાં 57-57 લોકસભા સીટો માટે મતદાન થવાનું છે. છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પરથી 869 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે સાતમા અને અંતિમ તબક્કામાં 904 ઉમેદવારો પોતાનું નસીબ…