- આપણું ગુજરાત
સમગ્ર ક્ષત્રીય સમાજ મા આશાપુરાના ચરણોમાં આભાર વંદના કરવા પગપાળા માતાના મઢ જશે.
આજે સમગ્ર ગુજરાતમાં અંદાજિત 40 જગ્યાએથી માતાજીના મંદિરેથી પગપાળા માતાના મઢ મા આશાપુરાના સાનિધ્યમાં ક્ષત્રિયો માથું નમાવવા જઈ રહ્યા છે. 45 થી 50 દિવસનું વીરોધ પ્રદર્શન શાંતિથી સંપન્ન થયું અને પરિણામલક્ષી રહે તે માટે માતાજીના દરબારમાં તમામ ક્ષત્રિયો માથું ટેકવવા…
- આમચી મુંબઈ
Western Railwayએ જાહેર કર્યો નાઈટ બ્લોક…
મુંબઈઃ પશ્ચિમ રેલવેના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંથી એક વિરાર દહાણુ નજીક આવેલી વૈતરણા નદી પર સ્ટીટ ગાર્ડરનું કામ-કાજ હાથ ધરવામાં આવવાનું હોઈ પશ્ચિમ રેલવે દ્વારા બ્લોક હાથ (Western Railway Announce Mega Block) ધરવામાં આવશે. બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો પૂર્ણપણે તો…
- સ્પોર્ટસ
T20 World Cup : અધધધ….: ભારત-પાકિસ્તાન મૅચની એક ટિકિટ 16 લાખ રૂપિયાની?, લલિત મોદીએ આક્રોશ ઠાલવ્યો
ન્યૂ યૉર્ક: અમેરિકામાં આગામી પહેલી જૂને મેન્સ ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો હોવાથી હવે આંગળીને વેઢે ગણાય એટલા દિવસો બાકી છે એટલે મુખ્ય આયોજક ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પોતાના તરફથી તૈયારીઓ પૂરી કરી છે, જ્યારે અમેરિકાના ક્રિકેટ અસોસિએશન તેમ…
- આમચી મુંબઈ
મુખ્યપ્રધાને દુકાળ નિવારણ પગલાંની સમીક્ષા કરી: 68 તાલુકા અને 354 મહેસુલી મંડળો દુકાળગ્રસ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે છત્રપતિ સંભાજીનગર વિભાગમાં દુષ્કાળ અને પાણીની અછતની સમીક્ષા કરી હતી. તેમણે એજન્સીઓને પીવાના પાણી, ઘાસચારાની ઉપલબ્ધતાના પગલાંને સર્વોચ્ચ અગ્રતા આપવા અને ચોમાસા પૂર્વેના દુકાળ નિવારણ સંબંધી પગલાંનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. વિભાગીય…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં ‘ડોગી’નો ટેરર: રોજના 44 લોકો ભોગ બને છે કરડવાનો
નવી મુંબઈઃ છેલ્લા એક વર્ષમાં નવી મુંબઈ શહેરમાં કૂતરા કરડવાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે અને રાતના સમયે ઘણા રાહદારીઓ પર આક્રમણ કરે છે. કેટલાક વિસ્તારોમાં ટુ-વ્હીલર ચાલકની સાથે સ્થાનિક રાહદારીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે. નવી મુંબઈ…
- નેશનલ
છતીસગઢમાં સેનાના જવાનોને મળી મોટી સફળતા: 7 નક્સલીનો ખાતમો
બીજાપુરઃ છ્તીસગઢના નારાયણપૂર-બીજાપૂર બોર્ડર પાસે એક જંગલમાં ગુરુવારે સુરક્ષાબલો સાથે અથડામણ સાત નક્સલવાદીઓ માર્યા ગયા. નારાયણપુરના પોલીસ અધ્યક્ષ પ્રભાત કુમારે કહ્યું કે અથડામણ સવારે લગભગ 11 વાગ્યે શરૂ થઈ હતી, જ્યારે સુરક્ષાદળની ટિમ એક સંયુક્ત નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત નીકળી…
- નેશનલ
દિલ્હીની સાત બેઠક પરની ચૂંટણી પ્રચારના પડઘમ શમ્યા, જાણો કોણ છે ઉમેદવાર?
નવી દિલ્હી: પાટનગર દિલ્હીની સાત લોકસભાની સીટ માટે છઠ્ઠા તબક્કાનું મતદાન 25મી મેના શનિવારે હાથ ધરાશે. આજે ચૂંટણી પ્રચારના પડઘમ શમી ગયા, ત્યારે સાત સીટ સહિત સમગ્ર દેશમાં 57 સીટનો સમાવેશ થાય છે. દેશમાં સરકાર બનાવવા માટે આ વખતની ચૂંટણીમાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભાની છઠ્ઠા ચરણની 58 બેઠકો પર પ્રચારના પડઘમ શાંત
નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં મતદાનમાં જઈ રહેલી છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની 58 બેઠકો પર ગુરુવારે સાંજે પાંચ વાગ્યે પ્રચારના પડઘમ શાંત પડ્યા હતા. આ બેઠકોમાં દેશની રાજધાની દિલ્હીની સાત બેઠકોનો પણ સમાવેશ થાય…