- આપણું ગુજરાત
શાહરૂખ ખાન હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, થોડીવારમાં ચાર્ટર્ડ પ્લેનથી મુંબઈ જવા માટે થશે રવાના
અમદાવાદ: બોલિવૂડના સુપર સ્ટાર શાહરૂખ ખાનના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કિંગ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અભિનેતાને ગઈકાલે (બુધવાર) બપોરે ડીહાઈડ્રેશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શાહરૂખને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ભાજપે 310નો આંકડો વટાવી લીધો છે, કૉંગ્રેસ 40 મેળવવા સંઘર્ષ કરે છે: અમિત શાહ
સિદ્ધાર્થનગર/સંત કબીર નગર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે એવો દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણીના પહેલા પાંચ તબક્કામાં ભાજપે 310નો આંકડો વટાવી દીધો છે અને કૉંગ્રેસ હજી સુધી 40 બેઠકો સુધી પણ પહોંચી નથી.પહેલાં પાંચ તબક્કામાં ઈન્ડી ગઠબંધન અસ્તિત્વ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મોદી જીવતા છે ત્યાં સુધી દલિતો, આદિવાસીઓનું આરક્ષણ કોઈ છીનવી નહીં શકે: વડા પ્રધાન
મહેન્દ્રગઢ (હરિયાણા): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એવો દાવો કર્યો હતો કે ઈન્ડી ગઠબંધન આગામી પાંચ વર્ષમાં પાંચ વડા પ્રધાન બનાવવાની વાતો કરી રહી છે અને કહ્યું હતું કે હજી તો ગાઈએ દૂધ આપ્યું નથી ત્યાં ઘી માટે લડાઈ ચાલુ…
- નેશનલ
‘મારી ધીરજની પરીક્ષા ન કરો, જલ્દી ભારત આવો’ પ્રજજ્વલ રેવાન્નને પૂર્વ PM દેવગૌડાની ચેતવણી
બેંગલુરુઃ કર્ણાટકની હાસન લોકસભા બેઠક પર જેડીએસના સાંસદ પ્રજજ્વલ રેવાન્ન હજુ સુધી ફરાર છે. આ મુદ્દે પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ પોતાના પૌત્ર પ્રજજ્વલ રેવાન્ન માટે ચેતવણીના સૂર ઉચ્ચારી ભારત જલ્દી પરત આવવા કહ્યું છે. પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડા એ…
- મહારાષ્ટ્ર
બચાવકાર્ય વખતે બોટ ઊંધી વળતાં એસડીઆરએફના ત્રણ જવાનનાં મોત
પુણે: નદીમાં ડૂબી ગયેલા બે યુવકને બચાવવાની કામગીરી દરમિયાન બોટ ઊંધી વળતાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ના સબ-ઈન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલે જીવ ગુમાવ્યા હોવાની ઘટના અહમદનગર જિલ્લામાં બની હતી. અધિકારીના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની સવારે 7.45 વાગ્યાની આસપાસ અકોલા સ્થિત…
- આમચી મુંબઈ
39.88 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ: બધી રકમ પાછી મેળવવામાં પોલીસને સફળતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પોલીસ અને આવકવેરા વિભાગના અધિકારીના સ્વાંગમાં અંધેરીના સાકીનાકા ખાતે રહેતા ફરિયાદી પાસેથી સાયબર ઠગ દ્વારા 39.88 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. જોકે સાયબર પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી બધાં નાણાં પાછાં મેળવવામાં સફળતા મળી હતી. સાયબર પોલીસના જણાવ્યા મુજબ…
- આમચી મુંબઈ
ઉજની ડેમના બૅકવૉટર્સમાં ડૂબી ગયેલા છ જણના મૃતદેહ મળ્યા
પુણે: પુણે જિલ્લાના ઉજની ડેમના બૅકવૉટર્સમાં બોટ ઊંધી વળવાને કારણે ડૂબી ગયેલા છ જણના મૃતદેહ 36 કલાક બાદ ગુરુવારે સવારે મળી આવ્યા હતા. અધિકારીના જણાવ્યા મુજબ મંગળવારની સાંજે બનેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં ગોકુળ દત્તાત્રય જાધવ (30), કોમલ ગોકુળ જાધવ (25),…
- ટોપ ન્યૂઝ
વડોદરાના સિંધરોટ પાસે મહી નદીમાંથી ચાર યુવકોના મૃતદેહ મળી આવતા ચકચાર
વડોદરા: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી નદી અને તળાવમાં ડુબવાથી મૃત્યુની ઘટનાઓ વઘી છે, ગુજરાતમાં સમગ્ર મે મહિના દરમિયાન ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો નદી કે તળાવોમાં નહાવાની મજા માણતા હોય છે. જોકે…
- આમચી મુંબઈ
ડોંબિવલીમાં બોઈલર બ્લાસ્ટમાં ચારનાં મોતઃ ફડણવીસે આપ્યું નિવેદન
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વધતી ગરમીની સાથે આગ લાગવાના કિસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં આજે ડોંબિવલીમાં બોઈલર બ્લાસ્ટ થયો હતો. બોઈલર બ્લાસ્ટ પછી એક પછી એક ધમાકા થયા હતા, જ્યારે તેનો અવાજ બે કિલોમીટર સુધી લોકોને સંભાળ્યો હતો, જ્યારે આ મુદ્દે…
- મનોરંજન
Aishwarya Rai Bachchan સાથે 11મી મેની રાતે શું બન્યું હતું? થયો ખુલાસો…
ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai Bachchan) હાલમાં જ કાન ફિલ્મ ફેસ્ટિવલ-2024 (Cannes 2024)માં જવા માટે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી અને એ સમયે તેના જમણા હાથમાં ફ્રેક્ચર દેખાતા ફેન્સ થોડા ચિંતામાં પડી ગયા હતા અને એ જાણવા માટે ઉત્સુક થઈ…