- નેશનલ
છતીસગઢમાં સેનાના જવાનોને મળી મોટી સફળતા: 7 નક્સલીનો ખાતમો
બીજાપુરઃ છ્તીસગઢના નારાયણપૂર-બીજાપૂર બોર્ડર પાસે એક જંગલમાં ગુરુવારે સુરક્ષાબલો સાથે અથડામણ સાત નક્સલવાદીઓ માર્યા ગયા. નારાયણપુરના પોલીસ અધ્યક્ષ પ્રભાત કુમારે કહ્યું કે અથડામણ સવારે લગભગ 11 વાગ્યે શરૂ થઈ હતી, જ્યારે સુરક્ષાદળની ટિમ એક સંયુક્ત નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત નીકળી…
- નેશનલ
દિલ્હીની સાત બેઠક પરની ચૂંટણી પ્રચારના પડઘમ શમ્યા, જાણો કોણ છે ઉમેદવાર?
નવી દિલ્હી: પાટનગર દિલ્હીની સાત લોકસભાની સીટ માટે છઠ્ઠા તબક્કાનું મતદાન 25મી મેના શનિવારે હાથ ધરાશે. આજે ચૂંટણી પ્રચારના પડઘમ શમી ગયા, ત્યારે સાત સીટ સહિત સમગ્ર દેશમાં 57 સીટનો સમાવેશ થાય છે. દેશમાં સરકાર બનાવવા માટે આ વખતની ચૂંટણીમાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભાની છઠ્ઠા ચરણની 58 બેઠકો પર પ્રચારના પડઘમ શાંત
નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં મતદાનમાં જઈ રહેલી છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની 58 બેઠકો પર ગુરુવારે સાંજે પાંચ વાગ્યે પ્રચારના પડઘમ શાંત પડ્યા હતા. આ બેઠકોમાં દેશની રાજધાની દિલ્હીની સાત બેઠકોનો પણ સમાવેશ થાય…
- મહારાષ્ટ્ર
પુણેમાં કાર અકસ્માતનો કેસ: આરટીઓ પોર્શે કારનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન રદ કરશે
પુણે: મધ્ય પ્રદેશના બે સોફ્ટવેર એન્જિનિયરને ટીનએજર દ્વારા પોર્શે કારથી કચડી નાખવાની પુણેમાં બનેલી ઘટના બાદ રિજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસે (આરટીઓ) પોર્શે કારનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. બીજી બાજુ, ટીનએજરના દાદા પર આક્ષેપો થયા પછી ક્રાઈમ બ્રાન્ચે…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ટોર્નેડોએ પાંચનો ભોગ લીધોઃ ૩૫ ઘાયલ
ગ્રીનફિલ્ડઃ અમેરિકાના આયોવામાં ટોર્નેડોએ તબાહી મચાવી છે. ટોર્નેડોએ ગ્રીનફિલ્ડમાં ભારે વિનાશ સર્જ્યો હતો, જેમાં પાંચ લોકોના મોત અને ૩૫ ઘાયલ થયા હતા. સેંકડો ઇમારતોને નુકસાન થયું છે. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. ટોર્નેડોના કારણે ચારેકોર તબાહીના દ્રશ્યો જોવા મળે…
- આપણું ગુજરાત
શાહરૂખ ખાન હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, થોડીવારમાં ચાર્ટર્ડ પ્લેનથી મુંબઈ જવા માટે થશે રવાના
અમદાવાદ: બોલિવૂડના સુપર સ્ટાર શાહરૂખ ખાનના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કિંગ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અભિનેતાને ગઈકાલે (બુધવાર) બપોરે ડીહાઈડ્રેશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શાહરૂખને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ભાજપે 310નો આંકડો વટાવી લીધો છે, કૉંગ્રેસ 40 મેળવવા સંઘર્ષ કરે છે: અમિત શાહ
સિદ્ધાર્થનગર/સંત કબીર નગર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે એવો દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણીના પહેલા પાંચ તબક્કામાં ભાજપે 310નો આંકડો વટાવી દીધો છે અને કૉંગ્રેસ હજી સુધી 40 બેઠકો સુધી પણ પહોંચી નથી.પહેલાં પાંચ તબક્કામાં ઈન્ડી ગઠબંધન અસ્તિત્વ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મોદી જીવતા છે ત્યાં સુધી દલિતો, આદિવાસીઓનું આરક્ષણ કોઈ છીનવી નહીં શકે: વડા પ્રધાન
મહેન્દ્રગઢ (હરિયાણા): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એવો દાવો કર્યો હતો કે ઈન્ડી ગઠબંધન આગામી પાંચ વર્ષમાં પાંચ વડા પ્રધાન બનાવવાની વાતો કરી રહી છે અને કહ્યું હતું કે હજી તો ગાઈએ દૂધ આપ્યું નથી ત્યાં ઘી માટે લડાઈ ચાલુ…