- આપણું ગુજરાત

ભણશે ગુજરાત પણ કેવી રીતે? કોંગ્રેસના પ્રવક્તાએ સૌ.યુનિ. કરેલી આરટીઆઈમાં થયા ચોંકાવનારા ખુલાસાઓ
રાજકોટઃ જો આ જ અવદશા રહેશે તો આવનાર થોડા વર્ષમા જ સૌ.યુની.મા તાળા લાગશે તેવી કોંગ્રેસે આશંકા વ્યક્ત કરીએક સમયે શૈક્ષિણિક બાબતોમાં સૌરાષ્ટ્રનુ હ્રદય ગણાતી રાજકોટ સ્થિત વર્ષોજૂની યુનિવર્સિટી એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. ૩૦૦ થી વધુ એકરમા પથરાયેલ આ વિશાળ કેમ્પસમા…
- આમચી મુંબઈ

થાણેમાં ૬૦ ટકા નાળાસફાઈનું કામ પૂરું : ૩૧ સુધીની મુદત
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે શહેરમાં ૩૧ મે સુધી ૧૦૦ ટકા નાળાસફાઈ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જોકે તેની સામે અત્યાર સુધી થાણે શહેરમાં માત્ર ૬૦ ટકા કામ પૂરું થયું છે. ત્યારે ૩૧ મેના લક્ષ્યાંકને પૂરો કરવો થાણે પાલિકા પ્રશાસન માટે…
- IPL 2024

IPL-24: આઇપીએલ જીતનારી ચૅમ્પિયન ટીમને અને રનર-અપ ટીમને કેટલા રૂપિયાનું ઇનામ મળશે?
ચેન્નઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 17મી સીઝનમાં હવે બે જ મુકાબલા બાકી છે અને આખી ટૂર્નામેન્ટમાં જે અનેક ધમાકેદાર પર્ફોર્મન્સ જોવા મળ્યા એમાંના અમુક દેખાવનું આ બાકીના બે જંગમાં રીરન જોવા મળશે તો ચાર ચાંદ લાગી જશે. આ સંભવ છે,…
- વિજ્ઞાન અને ટેકનોલોજી

AIનો ઉપયોગ કરીને હેડ ટ્રાન્સપ્લાન્ટ થશે? યુએસના સ્ટાર્ટઅપ BrainBridgeનો ચોંકાવનારો દાવો
યુએસના ન્યુરોસાયન્સ અને બાયોમેડિકલ એન્જિનિયરિંગ સ્ટાર્ટઅપ BrainBridgeએ એક ચોંકાવનારો દાવો કર્યો છે, જેને કારણે મેડિકલ સાયંસ સાથે જોડાયેલી તમામ શાખાઓમાં આ દાવા અંગે ચર્ચા ચાલી રહી છે. બ્રેનબ્રિજે દાવો કર્યો છે કે તેઓ વિશ્વની પ્રથમ હેડ ટ્રાન્સપ્લાન્ટ સિસ્ટમ(Head Transplant) વિકસાવી…
- મનોરંજન

Shehnaaz ગિલનો બીચ પરના દિલકશ અંદાજ જોયો?
મુંબઈ: બિગ બોસ ફેમ શહેનાઝ ગિલ (Shehnaaz Gill) ‘બિગ-બોસ’ બાદ તો આખા દેશમાં જાણીતી બની ગઇ છે અને તેનો પણ બહોળો ચાહક વર્ગ છે. તેમાં પણ બોલીવુડની અમુક ફિલ્મો, સોન્ગ આલ્બમ્સ બાદ તો તેની લોકપ્રિયતામાં વધારો જ થયો છે. દિવગંત…
- આપણું ગુજરાત

ચાકુ બતાવીને લોકોને ધમકાવતો હતો યુવક,વિડીયો વાયરલ થતાં પોલીસે ઝડપી લીધો
સુરતના લિંબાયત વિસ્તારમાં એક યુવક ચાકુ લઈને સોસાયટીમાં રહેતા લોકોને ડરાવતો-ધમકાવતો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ. અને આરોપીને ઝડપી લીધો . આરોપીને ઝડપીને પોલીસ તેને એ જ વિસ્તારમાં લઈ ગઈ જ્યાં તે દાદાગીરી…
- આપણું ગુજરાત

સમગ્ર ક્ષત્રીય સમાજ મા આશાપુરાના ચરણોમાં આભાર વંદના કરવા પગપાળા માતાના મઢ જશે.
આજે સમગ્ર ગુજરાતમાં અંદાજિત 40 જગ્યાએથી માતાજીના મંદિરેથી પગપાળા માતાના મઢ મા આશાપુરાના સાનિધ્યમાં ક્ષત્રિયો માથું નમાવવા જઈ રહ્યા છે. 45 થી 50 દિવસનું વીરોધ પ્રદર્શન શાંતિથી સંપન્ન થયું અને પરિણામલક્ષી રહે તે માટે માતાજીના દરબારમાં તમામ ક્ષત્રિયો માથું ટેકવવા…









