- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક: 3 દિવસમાં 5 મહિલાના ભયાનક મોત
ચંદ્રપુરઃ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના જંગલોમાં વાઘની ગર્જનાએ ઘણા ગામડાના રહેવાસીઓમાં ગભરાટ ફેલાવી દીધો છે. વાઘના હુમલામાં માત્ર ત્રણ દિવસમાં પાંચ મહિલાઓના મોત થયા છે. આ બધી મહિલાઓ ગામની નજીકના જંગલમાં તેંદુ (બીડી બનાવવામાં કામ આવનારા પત્તા)ના પાન લેવા ગઈ હતી.…
- નેશનલ
નીરજ ચોપડાને ભારતીય લશ્કરમાં મળી મોટી પદવી, નાયબ સુબેદારમાંથી બની ગયો…
નવી દિલ્હીઃ ઑલિમ્પિક્સની ભાલાફેંક (Javelin)ની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલો 27 વર્ષીય ભારતરત્ન નીરજ ચોપડા હમણાં સુધી ભારતીય લશ્કરમાં (રાજપૂતાના રાઇફલ્સમાં) નાયબ સુબેદાર (Naib Subedar)ની પદવી ધરાવતો હતો, પણ હવે તેને બઢતી અપાઈ છે અને તેને ટેરિટોરિયલ આર્મી (Territorial army)માં…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના ‘પેનિક’માં વધારોઃ પાકિસ્તાનથી ‘આઝાદ’ થવા બલુચિસ્તાનની માગણી
ક્વેટાઃ પહલગામ હુમલા પછી ભારત સામે બાથ ભીડવાનું પાકિસ્તાન માટે મુશ્કેલીજનક રહ્યું છે ત્યારે પાકિસ્તાનથી અલગ થવા માટે બલુચિસ્તાન જોરદાર લડત લડી રહ્યું છે. આજે એના સંબંધમાં નેતાએ સ્વતંત્ર થવા માટે વૈશ્વિક નેતાઓને અનુરોધ કર્યો છે. છેલ્લા ઘણાં સમયથી પાકિસ્તાનમાંથી…
- મહારાષ્ટ્ર
બે જૂથોના વિલીનીકરણ અંગે એનસીપી (એસપી)માં કોઈ ચર્ચા નથી: અનિલ દેશમુખ
નાગપુર: એનસીપી (એસપી)ના વરિષ્ઠ નેતા અનિલ દેશમુખે બુધવારે શરદ પવાર અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નેતૃત્વ હેઠળના જૂથો વચ્ચે સંભવિત વિલીનીકરણ અંગેની અટકળોને નકારી કાઢી હતી, ભારપૂર્વક જણાવ્યું હતું કે એનસીપી (એસપી)માં આવી કોઈ ચર્ચા થઈ નથી. નાયબ મુખ્ય પ્રધાન…
- આમચી મુંબઈ
સેના (યુબીટી)એ ‘તિરંગા યાત્રા’ માટે ભાજપની ટીકા કરી; પાકિસ્તાન સામે બદલો અધૂરો રાખ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)એ બુધવારે ભારતના ઓપરેશન સિંદૂરની સફળતા નિમિત્તે કાઢવામાં આવેલી ‘તિરંગા યાત્રા’ પર સત્તાધારી ભાજપ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે પાકિસ્તાન સામે દેશનો બદલો અધૂરો રહ્યો છે. 11 દિવસની રાષ્ટ્રવ્યાપી ‘તિરંગા યાત્રા’માં કેન્દ્રીય પ્રધાનો…
- આમચી મુંબઈ
ભારત તરફ વાંકી નજરે જોવાની હિંમત નહીં થાય: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: પાકિસ્તાને આપણા ભારત તરફ વાંકી નજરે જોવાની હિંમત ન કરી શકે એવી બહાદુરી ત્રણેય સેનાના સૈનિકોએ બતાવી છે અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની પડખે ઉભા રહ્યા હતા, એમ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે થાણેમાં…
- ગાંધીનગર
ગુજરાતમાં પીવાના પાણીની ચિંતા નહીં: 64 જળાશયો પીવા માટે અનામત, ગયા વર્ષ કરતાં વધુ જળસંગ્રહ
ગાંધીનગર: ગુજરાતમાં ઉનાળાની સીઝન દરમિયાન પીવાના પાણીની ઉપલબ્ધતાની સમીક્ષા કરવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. રાજ્ય સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે ઉનાળાની સિઝનમાં રાજ્યના નાગરિકોને શુદ્ધ અને…
- અમરેલી
અમરેલીના રાજુલામાં ત્રિપલ અકસ્માતઃ એસટી બસ, કાર અને બાઈકની ટક્કરમાં ત્રણનાં મોત
અમરેલી: ગુજરાતમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. ગઈકાલે મહેસાણા જિલ્લામાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ આજે અમરેલી જિલ્લાનાં રાજુલા નજીક અકસ્માત સર્જાયો હતો. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણા રોડ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજુલા-જાફરાબાદ રૂટની ગુજરાત એસટી બસ,…