- કચ્છ
કચ્છમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપના આવ્યો, ભચાઉથી 12 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં નોંધાયું કેન્દ્રબિંદુ
કચ્છઃ કચ્છમાં આજે 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. આજે સાંજે 06:55 વાગ્યે કચ્છમાં ભૂકંપ (Kutch Earthquake)ના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. 3.4ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉ (Bhachau)થી 12…
- નેશનલ
છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહીઃ કુર્રગુટ્ટાલુ ઓપરેશનમાં 31 નકસલી ઠાર
બીજાપુર, છત્તીસગઢઃ ભારતમાંથી નક્સલવાદને સંપૂર્ણ રીતે નાબૂત કરવા માટે કાર્યવાહી કરી રહ્યું છે. છત્તીસગઢમાં નક્સલવાદીઓ વધારે હતાં, પરંતુ આમને ખતમ કરવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. નક્સલીઓ સામે અત્યારે છેલ્લા 21 દિવસથી ઓપરેશન બ્લેક ફોરેસ્ટ (Operation Black Forest) ચાલી…
- આમચી મુંબઈ
મીરા રોડ હવે દૂર નથી: ફડણવીસે મેટ્રો-9ના ટ્રાયલ રનનું ઉદ્ઘાટન કર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે લાંબી રાહનો અંત આવ્યો. ફડણવીસે રાજ્યના બંને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત દાદા પવારની હાજરીમાં મેટ્રો-9ના પ્રથમ તબક્કાના ટ્રાયલ રનનો પ્રારંભ કરાવ્યો. ફડણવીસ મેટ્રોમાં ચઢ્યા. આ પ્રસંગે ફડણવીસે કહ્યું…
- નેશનલ
આઇપીએલની બાકીની મૅચો માટે આવ્યો નવો નિયમ…
નવી દિલ્હીઃ શનિવાર, 17મી મેના દિવસથી ફરી શરૂ થનારી આઇપીએલ-2025 માટે બીસીસીઆઇ (BCCI)એ એક મોટા નિયમમાં ફેરફાર કર્યો છે જે મુજબ ટેમ્પરરી રિપ્લેસમેન્ટ (TEMPORARY REPLACEMENT) રુલ હેઠળ ફ્રૅન્ચાઇઝીઓ પોતાના જે વિદેશી ખેલાડીઓ બાકીની સીઝનમાં રમવા ભારત પાછા ન આવવાના હોય…
- આમચી મુંબઈ
હવે કોંગ્રેસની 21 મેના રોજ મહારાષ્ટ્રમાં ‘ત્રિરંગા યાત્રા’
મુંબઈ: કોંગ્રેસ દ્વારા 21 મેના રોજ મહારાષ્ટ્રમાં ભૂતપૂર્વ પીએમ રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર ‘ત્રિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવશે, જે ઓપરેશન સિંદૂરની સફળતાને યાદ કરવા અને મહાત્મા ગાંધી અને પહલગામ આતંકવાદી હુમલાના પીડિતો સહિત તમામ ‘શહીદો’ને સમર્થન વ્યક્ત કરવા માટે કરવામાં…
- આમચી મુંબઈ
ગોવંડીના ઘરમાંથી 6.15 કરોડનું એમડી જપ્ત: યુવકની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નશાના બંધાણીઓને વેચવા માટે ગોવંડીના ઘરમાં રાખવામાં આવેલા અંદાજે 6.15 કરોડ રૂપિયાના મેફેડ્રોન (એમડી) સહિત અન્ય નશીલા પદાર્થો જપ્ત કરી પોલીસે યુવકની ધરપકડ કરી હતી. ઝોન-6ના એન્ટી નાર્કોટિક્સ સેલના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે મંગળવારે ગોવંડીના બૈગનવાડી વિસ્તારમાં…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક: 3 દિવસમાં 5 મહિલાના ભયાનક મોત
ચંદ્રપુરઃ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના જંગલોમાં વાઘની ગર્જનાએ ઘણા ગામડાના રહેવાસીઓમાં ગભરાટ ફેલાવી દીધો છે. વાઘના હુમલામાં માત્ર ત્રણ દિવસમાં પાંચ મહિલાઓના મોત થયા છે. આ બધી મહિલાઓ ગામની નજીકના જંગલમાં તેંદુ (બીડી બનાવવામાં કામ આવનારા પત્તા)ના પાન લેવા ગઈ હતી.…
- નેશનલ
નીરજ ચોપડાને ભારતીય લશ્કરમાં મળી મોટી પદવી, નાયબ સુબેદારમાંથી બની ગયો…
નવી દિલ્હીઃ ઑલિમ્પિક્સની ભાલાફેંક (Javelin)ની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલો 27 વર્ષીય ભારતરત્ન નીરજ ચોપડા હમણાં સુધી ભારતીય લશ્કરમાં (રાજપૂતાના રાઇફલ્સમાં) નાયબ સુબેદાર (Naib Subedar)ની પદવી ધરાવતો હતો, પણ હવે તેને બઢતી અપાઈ છે અને તેને ટેરિટોરિયલ આર્મી (Territorial army)માં…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના ‘પેનિક’માં વધારોઃ પાકિસ્તાનથી ‘આઝાદ’ થવા બલુચિસ્તાનની માગણી
ક્વેટાઃ પહલગામ હુમલા પછી ભારત સામે બાથ ભીડવાનું પાકિસ્તાન માટે મુશ્કેલીજનક રહ્યું છે ત્યારે પાકિસ્તાનથી અલગ થવા માટે બલુચિસ્તાન જોરદાર લડત લડી રહ્યું છે. આજે એના સંબંધમાં નેતાએ સ્વતંત્ર થવા માટે વૈશ્વિક નેતાઓને અનુરોધ કર્યો છે. છેલ્લા ઘણાં સમયથી પાકિસ્તાનમાંથી…