- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડ: સરકાર આકરા પાણીએ, 2021થી અત્યાર સુધીના અધિકારીઓને સીટનું તેડું
રાજકોટ: રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં તપાસ માટે બનાવેલી સ્પેશિયલ ઇન્વસ્ટીગેશન ટીમના વડા સુભાષ ત્રિવેદીએએ જવાબદાર અધિકારીઓ સામે આકરૂ વલણ અખત્યાર કર્યું છે. સીટે વર્તમાન અધિકારીઓ ઉપરાંત 2021ના જૂન મહિનાથી ચાલુ થયેલ ટીઆરપી ગેમઝોનની મંજૂરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓને પણ…
- આમચી મુંબઈ
સીબીઆઇ ઓફિસરના સ્વાંગમાં બે જણ સાથે રૂ. 80 લાખની છેતરપિંડી આચરનારો પકડાયો
થાણે: સીબીઆઇ ઓફિસરના સ્વાંગમાં બે જણને કોલ્હાપુરમાં જમીન અપાવવાને બહાને રૂ. 80 લાખની છેતરપિંડી આચરનારા નવી મુંબઈના શખસની ધરપકડ કરવામાં આવી હતી. કોપરખૈરાણે વિસ્તારમાં રહેતો આરોપી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)માં કોન્ટ્રેક્ટ પર ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. કોન્ટ્રેક્ટ પૂરો…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Eknath શિંદે કરતાં Devendra Fadanvis અવ્વલઃ શું છે મામલો, જાણો?
મુંબઈ: લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024)નો મતદાનનો છેલ્લો તબક્કો હવે બાકી છે અને ત્યાર બાદ ચોથી જૂને ચૂંટણીના પરિણામો જાહેર થશે. નેતાઓએ પણ ચૂંટણી દરમિયાન દેશ અને રાજ્યભરમાં અનેક રેલીઓ કરી હતી અને પોતાના ઉમેદવારોનો પ્રચાર કર્યો હતો. જોકે…
- આપણું ગુજરાત
થાણેમાં કબડ્ડી પ્લેયરની હત્યાના કેસમાં કોચની ધરપકડ
થાણે: થાણેમાં પોતાના હાથ નીચે તાલીમ લઇ રહેલી 17 વર્ષની કબડ્ડી પ્લેયર અન્ય છોકરાઓ સાથે વાત કરતી હતી, જે કોચને પસંદ ન હોવાથી તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને કોચની ધરપકડ કરી હતી. થાણેના…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ગમખ્વાર અકસ્માત, 28 લોકોના મોત, 11 લોકો ઘાયલ
કરાચી: આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં અવારનવાર લોહી રેડાતું રહે છે, આજે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં દર્દનાક માર્ગ અકસ્માત થતા 28 લોકોના મોત થયા છે. એક પેસેન્જર બસ પલટી ખાઈને ખીણમાં ખાબકતા બાળકો અને મહિલાઓ સહિત 28 લોકોના મોત થયા છે. આ…
- શેર બજાર
…તો સેન્સેક્સ 77,000ની સપાટી કૂદાવશેઃજુઓ શું થશે ચૂંટણીના પરિણામોની શેરબજાર પર અસર
મુંબઈ: કોઇપણ દેશમાં ચૂંટણી બાદ સરકાર બદલાય અથવા તો સરકાર ફરી સત્તામાં આવે તો તેની અસર દેશની અર્થવ્યવસ્થા પર થતી હોય છે અને શેરબજારમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળે છે. જોકે ભારતમાં લોકસભાની ચૂંટણીના પરિણામ હજી સુધી જાહેર નથી થયા…
- આમચી મુંબઈ
પાલઘર પાસે માલગાડી પાટા પરથી ઉતરી જતા ગુજરાતથી આવતી આ ટ્રેનોના સમયને અસર
મુંબઈ ડિવિઝનના પાલઘર યાર્ડ ખાતે માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે રેલ વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે. અહેવાલો મુજબ મુંબઈ-સુરત ડિવીઝનની અપ લાઇનને અસર થઈ છે. જેને કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે.રેલ્વેએ આપેલી માહિતી મુજબ નીચેની ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ…
- રાશિફળ
આજનું રાશિફળ (29-05-24): આ ત્રણ રાશિના જાતકોને થશે આજે Financial Benefits…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહથી ભરપૂર રહેશે. આજે તમારી અંદર વધારાની ઊર્જા હોવાને કારણે કામ સમયસર પૂરું કરી શકશો. આજે તમે બીજાના કામમાં ભૂલો કાઢશો, જેને કારણે તમારી મુશ્કેલીઓ વધી શકે છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા કામ પૂરા…
- આમચી મુંબઈ
ગોરેગામમાં પ્લાસ્ટિકની બૅગમાંથી મહિલાનો કોહવાયેલો મૃતદેહ મળ્યો: ગુમ પતિ પર શંકા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોરેગામમાં ભાડેના ઘરમાં રહેતી મહિલાનો મૃતદેહ પ્લાસ્ટિકની બૅગમાંથી મળી આવ્યો હતો. ઘટના બાદથી ગુમ મહિલાના પતિની શંકાને આધારે પોલીસે શોધ હાથ ધરી હતી. વનરાઈ પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ દિબ્યા ટોપો (29) તરીકે થઈ હતી. દિબ્યા તેના…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
તુષ્ટિકરણના રાજકારણ માટે ટીએમસીએ ઓબીસીના અધિકારો છીનવ્યા: વડા પ્રધાન મોદી
બારાસાત (પશ્ર્ચિમ બંગાળ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પશ્ર્ચિમ બંગાળની ટીએમસી સરકારની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે વોટ જિહાદ અને તુષ્ટિકરણની રાજનીતિને ચલાવવા માટે ઓબીસી યુવાનોના અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા. બારાસાતમં એક પ્રચાર રેલીને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર…