- આપણું ગુજરાત
ભાવનગરમાં નીકળશે ગુજરાતના બીજા ક્રમની જગન્નાથજીની 39મી રથયાત્રા
ભાવનગરમાં દર વર્ષની પરંપરા મુજબ આગામી અષાઢી બીજને તા-07 જુલાઈ, રવિવારના રોજ ભગવાન જગન્નાથજીની પરંપરાગત 39મી રથયાત્રા યોજાશે. આ માટે આજે ધ્વજારોહણ સાથે કાર્યાલય ખુલ્લું મુકાયું હતું. ભાવનગરમાં સમગ્ર સૌરાષ્ટ્રની પ્રથમ અને ગુજરાતમાં બીજા નંબરે આવતી રથયાત્રા માટે દિવસો અગાઉથી…
- ટોપ ન્યૂઝ
દેશભરમાં ભીષણ ગરમી, લૂને જોતા પીએમ મોદીએ આપ્યા આ ખાસ નિર્દેશ, હૉસ્પિટલોનું ફાયર ઑડિટ કરાવવા આપ્યો આદેશ
વડાપ્રધાને દેશમાં ચાલી રહેલી ઉનાળાની સ્થિતિ અને ચોમાસાની શરૂઆત પછી શું તૈયારીઓ કરવામાં આવી છે તેની સમીક્ષા માટે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા કરી હતી. પીએમ મોદીએ આગની ઘટનાઓને રોકવા અને તેનો સામનો કરવા માટે નિયમિત ધોરણે યોગ્ય કવાયત ચાલુ રાખવાનો નિર્દેશ…
- સ્પોર્ટસ
Champions League Football : રિયલ મૅડ્રિડ 15મી વાર ચૅમ્પિયન: પોલીસે 53 તોફાનીઓની કરી ધરપકડ
લંડન: અહીંના વેમ્બ્લી સ્ટેડિયમમાં શનિવારે રિયલ મૅડ્રિડે બોરુસિયા ડોર્ટમન્ડને ફાઇનલમાં 2-0થી હરાવીને 15મી વખત ચૅમ્પિયન્સ લીગનું ટાઇટલ જીતી લીધું હતું. રિયલ મૅડ્રિડે પોતાના જ વિક્રમને આગળ વધાર્યો છે, કારણકે બીજી કોઈ પણ ટીમ 10 વખત પણ ચૅમ્પિયન નથી બની. બીજા…
- આપણું ગુજરાત
સ્ટેટ જીએસટી વિભાગનો સપાટો : ત્રણ મોટા શહેરોમાંથી ઝડપી 40 કરોડથી વધુની કરચોરી
રાજ્યમાં GST ચોરી સામે તંત્રએ કડક વલણ અપનાવતા,ચોરી-છૂપેથી વ્યવહારો કરતાં વેપારીઓ અને એકમોને ઝપટે લીધા છે. રાજ્યના મોટા શહેરો જેમ કે અમદાવાદ, વડોદરા અને સુરતમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આઇસ્ક્રીમ અને જ્યુસ પાર્લર પર ધોંસ બોલાવવામાં આવી હતી. આ કાર્યવાહી…
- આપણું ગુજરાત
જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષાને લઈને મંદિર ટ્રસ્ટી અને પોલીસની બેઠક
અમદાવાદ : આગામી 7 જુલાઇ અષાઢી બીજના ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા (147 Rathyatra of lord jagannath)યોજાવાની છે. જેને અનુસંધાને રથયાત્રા અને મંદિરની સુરક્ષા નિશ્ચિત કરવા માટે અમદાવાદ સિટી પોલીસ કમિશનરે આજે જમાલપૂર જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. પોલીસ કમિશનર જી.…
- આમચી મુંબઈ
99 કલાક બાદ આખરે Central Railwayના પ્રવાસીઓએ લીધો રાહતનો શ્વાસ
મુંબઈઃ મધ્ય રેલવે (Central Railway) પર થાણે ખાતે જાહેર કરવામાં આવેલો 63 કલાક (Thane 63 Hours Mega Block) અને સીએસેમટી ખાતે હાથ ધરાયેલો 36 કલાક (CSMT 36 Hours Mega Block) આખરે રવિવારે પૂરો થયો હતો અને આ સાથે જ મુંબઈગરાઓએ…
- મનોરંજન
Panchayat વેબ સિરિઝના વિનોદનું જીવન વિનોદી નહીં, પણ આવું આકરું હતું
હાલમાં પંચાયત-3 સિઝન (Panchayat-3)ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. ફુલેરા (Fulera) ગામની રસપ્રદ વાતો કહેતી આ સિરિઝની ત્રણેય સિરિઝ સફળ રહી છે. આ સિરિઝના તમામ પાત્રો લોકોને ગમ્યા હોવા છતાં વિનોદ-જેને યુપી-બિહારની સ્ટાઈલની હિન્દીમાં બિનોદ (Binod)કહેવામાં આવે છે તે…
- આમચી મુંબઈ
પ્રતિબંધ હોવા છતાં ઘોડબંદર રોડ પર ભારે વાહનોની અવરજવરઃ વાહનચાલકોને હેરાનગતિ
મુંબઈઃ મુંબઈમાં શુક્ર-શનિવારે રેલવેમાં મેગાબ્લોક લેવાયો હોવાથી પ્રવાસીઓ માટે હાડમારીનો પર નહોતો. અધૂરામાં પૂરું થાણે અને મુંબઈ અમદાવાદને જોડતા ઘોડબંદર રોડનું સમારકામ કામ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યું છે. આ માર્ગ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Arunachal Pradeshની બાગડોર ફરી ભાજપના હાથમાં લાવનારા Prema Khandu વિશે આ જાણો છો?
ઈટાનગરઃ અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે અને વધારે બેઠકો સાથે સત્તા પર કાયમ રહ્યું છે ત્યારે પક્ષને આ જીત અપાવનાર મુખ્ય પ્રધાન પ્રેમા ખાંડુ વિશે જાણવા જેવું છે. 21 ઓગસ્ટ 1979ના રોજ જન્મેલા ખાંડુને રાજકારણ વારસામાં…