- આપણું ગુજરાત
જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષાને લઈને મંદિર ટ્રસ્ટી અને પોલીસની બેઠક
અમદાવાદ : આગામી 7 જુલાઇ અષાઢી બીજના ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા (147 Rathyatra of lord jagannath)યોજાવાની છે. જેને અનુસંધાને રથયાત્રા અને મંદિરની સુરક્ષા નિશ્ચિત કરવા માટે અમદાવાદ સિટી પોલીસ કમિશનરે આજે જમાલપૂર જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. પોલીસ કમિશનર જી.…
- આમચી મુંબઈ
99 કલાક બાદ આખરે Central Railwayના પ્રવાસીઓએ લીધો રાહતનો શ્વાસ
મુંબઈઃ મધ્ય રેલવે (Central Railway) પર થાણે ખાતે જાહેર કરવામાં આવેલો 63 કલાક (Thane 63 Hours Mega Block) અને સીએસેમટી ખાતે હાથ ધરાયેલો 36 કલાક (CSMT 36 Hours Mega Block) આખરે રવિવારે પૂરો થયો હતો અને આ સાથે જ મુંબઈગરાઓએ…
- મનોરંજન
Panchayat વેબ સિરિઝના વિનોદનું જીવન વિનોદી નહીં, પણ આવું આકરું હતું
હાલમાં પંચાયત-3 સિઝન (Panchayat-3)ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. ફુલેરા (Fulera) ગામની રસપ્રદ વાતો કહેતી આ સિરિઝની ત્રણેય સિરિઝ સફળ રહી છે. આ સિરિઝના તમામ પાત્રો લોકોને ગમ્યા હોવા છતાં વિનોદ-જેને યુપી-બિહારની સ્ટાઈલની હિન્દીમાં બિનોદ (Binod)કહેવામાં આવે છે તે…
- આમચી મુંબઈ
પ્રતિબંધ હોવા છતાં ઘોડબંદર રોડ પર ભારે વાહનોની અવરજવરઃ વાહનચાલકોને હેરાનગતિ
મુંબઈઃ મુંબઈમાં શુક્ર-શનિવારે રેલવેમાં મેગાબ્લોક લેવાયો હોવાથી પ્રવાસીઓ માટે હાડમારીનો પર નહોતો. અધૂરામાં પૂરું થાણે અને મુંબઈ અમદાવાદને જોડતા ઘોડબંદર રોડનું સમારકામ કામ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યું છે. આ માર્ગ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Arunachal Pradeshની બાગડોર ફરી ભાજપના હાથમાં લાવનારા Prema Khandu વિશે આ જાણો છો?
ઈટાનગરઃ અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે અને વધારે બેઠકો સાથે સત્તા પર કાયમ રહ્યું છે ત્યારે પક્ષને આ જીત અપાવનાર મુખ્ય પ્રધાન પ્રેમા ખાંડુ વિશે જાણવા જેવું છે. 21 ઓગસ્ટ 1979ના રોજ જન્મેલા ખાંડુને રાજકારણ વારસામાં…
- સ્પેશિયલ ફિચર્સ
વજન ઉતારવું છે? ઉનાળાની આ સિઝન છે બેસ્ટ, બસ આટલું કરો
વજન ઉતારવોએ લોકો માટે મોટો માથાનો દુખાવો છે (Weight Loss in Summer tips). વજન ઉતારવા માટે લોકો તરહ તરહની નુસખા અજમાવતા હોય છે.વિવિધ પ્રકારના ડાયેટ પ્લાન ફોલો કરવા, જિમ, યોગા કરીને પરસેવા પાડવા જેવી કેટકેટલીય મહેનત કરતાં હોય છે પરંતુ…
- ધર્મતેજ
Bhaum Pradosh Vrat 2024: ચોથી જૂનના કરો આ ખાસ ઉપાય અને મેળવો ભગવાન ભોળાનાથના Blessings…
હિંદુશાસ્ત્રોમાં પ્રદોશ વ્રતના દિવસે દેવોના દેવ મહાદેવની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. જે કોઈ પણ પૂરા વિધિ-વિધાનથી ભગવાન ભોળાનાથની પૂજા કરે છે એની તમામ મનોકામના પૂરી થાય છે અને જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહી છે. પરંતુ બે દિવસ બાદ…
- T20 World Cup 2024
T20 World Cup: પહેલી જ મૅચમાં રેકૉર્ડની વર્ષા, અમેરિકી બૅટરે રચ્યો ઇતિહાસ
ડલાસ: આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપની ધમાકેદાર શરૂઆત થઈ છે. ડલાસના ગ્રૅન્ડ પ્રેઇરી સ્ટેડિયમમાં ગ્રૂપ ‘એ’માં યજમાન અમેરિકા (USA)એ શનિવારે (ભારતીય સમય મુજબ રવિવારે સવારે) કટ્ટર હરીફ કૅનેડા (Canada)ને પ્રારંભિક મૅચમાં 14 બૉલ બાકી રાખીને સાત વિકેટના માર્જિનથી હરાવી દીધું…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
તમિલનાડુમાં દ્રવિડ રાજનીતિનો સમય સમાપ્ત? એક્ઝિટ પોલ મુજબ ભાજપને આટલી બેઠકો મળશે
ચેન્નઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election) માટે મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવેલા વિવિધ એક્ઝિટ પોલમાં ભાજપ(BJP)ને ફરી સ્પષ્ટ બહુમતી મળે એવા તારણો રજુ કરવામાં આવ્યા છે. એક્ઝિટ પોલ મુજબ દક્ષિણ ભારતના તમિલનાડુ(Tamilnadu)માં પણ ભાજપને ફાયદો થઇ શકે છે. NDTVના…