- સ્પોર્ટસ
T20 World Cup : ઑસ્ટ્રેલિયાના ક્રિકેટરો પરેશાન: સામાન ખોવાયો, ફ્લાઇટ મોડી પડી અને પ્રૅક્ટિસ મૅચ પણ ગુમાવી!
બ્રિજટાઉન (બાર્બેડોઝ): આઇપીએલની 17મી સીઝન રમીને ઑસ્ટ્રેલિયાના મોટા ભાગના ખેલાડીઓ ટી-20 વર્લ્ડ કપ માટે અમેરિકા મોડા પહોંચ્યા છે. જોકે પ્રવાસ વિલંબમાં મુકાવાની સાથે તેમણે બીજી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કોઈક કાંગારૂ પ્લેયરનો સામાન ગુમાઈ ગયો હતો, કોઈકની ફ્લાઇટ કલાકો…
- સ્પોર્ટસ
Kedar Jadhav announces retirement : કેદાર જાધવે ધોનીની સ્ટાઇલમાં જાહેર કર્યું રિટાયરમેન્ટ, જાણો કેવી રીતે…
પુણે: ભારત વતી છેલ્લે ચાર વર્ષ પહેલાં રમેલા બૅટર કેદાર જાધવે ક્રિકેટના તમામ પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. 39 વર્ષના આ ખેલાડીએ એમએસ ધોનીની સ્ટાઇલમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. કેદારને એકેય ટેસ્ટ નહોતી રમવા મળી. તેણે 2014થી 2020 દરમ્યાન…
- આમચી મુંબઈ
તો શું ચૂંટણી પરિણામો બાદ એનડીએ સાથે હાથ મિલાવશે ઉદ્ધવ ઠાકરે! જાણો કોણે કર્યો આ દાવો
મહારાષ્ટ્રના વિધાન સભ્ય રવિ રાણા એક અપક્ષ સાંસદ છે. તેમના પત્ની નવનીત રાણા અમરાવતીના સાંસદ છે અને હાલમાં જ ભાજપમાં પ્રવેશ્યા છે. હવે રવિ રાણાએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે 20 જૂન સુધીમાં ફરી એકવાર…
- રાશિફળ
આજનું રાશિફળ (03-06-24): કર્ક, સિંહ અને ધન રાશિના લોકો માટે Monday લાવશે Good Luck…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદથી ભરપૂર રહેશે. પરંતુ કોઈ કાર્યમાં દેખાડેલી ઢીલને કારણે આજે એ કામ પૂરું કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. જીવનસાથી આજે કોઈ બિઝનેસ શરૂ કરી શકે છે અને એને માટે તમારે થોડા પૈસા ઉધાર લેવા…
- નેશનલ
અભિનેતા સલમાન ખાન પર હુમલાનું કાવતરું: બિશ્નોઈ ગેન્ગના વધુ એક સાગરીતની હરિયાણાથી ધરપકડ
મુંબઈ: બોલીવૂડના અભિનેતા સલમાન ખાન પર જીવલેણ હુમલો કરવાનું કાવતરું ઘડવા પ્રકરણે ચાર આરોપીની ધરપકડ કરાયા બાદ નવી મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેન્ગ અને ગોલ્ડી બ્રાર ગેન્ગના વધુ એક સાગરીતને હરિયાણાના ભિવાનીથી શનિવારે ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ દીપક હવાસિંહ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
શા માટે મતગણતરી પહેલા જ વિપક્ષી ગઠબંધનના નેતાઓ પહોંચ્યા ચૂંટણી પંચ ?
નવી દિલ્હી : દેશમાં ગઇકાલે લોકસભા ચૂંટણી માટેના અંતિમ તબક્કાનું મતદાન થયું હતું. ત્યારબાદ વિવિધ એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા હતા. જ્યારે આજે INDI ગઠબંધનના નેતા એક પ્રતિનિધિમંડળ લઈને ચૂંટણી પંચ પહોંચ્યા હતા. પ્રતિનિધિમંડળ વતી ચૂંટણી પંચને માંગ કરવામાં આવી…
- નેશનલ
PM Modiએ સિક્કિમ ક્રાંતિકારી મોરચાના વડાને જીત બદલ અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)ના વડા પ્રેમ સિંહ તમંગને વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની જીત બદલ અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે તેઓ સિક્કિમની પ્રગતિને આગળ વધારવા માટે રાજ્ય સરકાર સાથે કામ કરવા આતુર…
- આપણું ગુજરાત
ભાવનગરમાં નીકળશે ગુજરાતના બીજા ક્રમની જગન્નાથજીની 39મી રથયાત્રા
ભાવનગરમાં દર વર્ષની પરંપરા મુજબ આગામી અષાઢી બીજને તા-07 જુલાઈ, રવિવારના રોજ ભગવાન જગન્નાથજીની પરંપરાગત 39મી રથયાત્રા યોજાશે. આ માટે આજે ધ્વજારોહણ સાથે કાર્યાલય ખુલ્લું મુકાયું હતું. ભાવનગરમાં સમગ્ર સૌરાષ્ટ્રની પ્રથમ અને ગુજરાતમાં બીજા નંબરે આવતી રથયાત્રા માટે દિવસો અગાઉથી…
- ટોપ ન્યૂઝ
દેશભરમાં ભીષણ ગરમી, લૂને જોતા પીએમ મોદીએ આપ્યા આ ખાસ નિર્દેશ, હૉસ્પિટલોનું ફાયર ઑડિટ કરાવવા આપ્યો આદેશ
વડાપ્રધાને દેશમાં ચાલી રહેલી ઉનાળાની સ્થિતિ અને ચોમાસાની શરૂઆત પછી શું તૈયારીઓ કરવામાં આવી છે તેની સમીક્ષા માટે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા કરી હતી. પીએમ મોદીએ આગની ઘટનાઓને રોકવા અને તેનો સામનો કરવા માટે નિયમિત ધોરણે યોગ્ય કવાયત ચાલુ રાખવાનો નિર્દેશ…