‘હૈ તૈયાર હમ’ – સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરમાં વેધર વોચ ગૃપની બેઠક
ચોમાસાના આગમન પૂર્વે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન હવામાન વિભાગના અધિકારીશ્રી દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ આગામી અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં છૂટા…
- આમચી મુંબઈ
Pilot HIV Poistive હોવાથી DGCA ઉડાન ભરવાની મનાઈઃ ટ્રેઇની પાઈલટે ભર્યું આ પગલું
મુંબઈઃ ડિરેક્ટોરેટ ઓફ સિવિલ એવિએશને યુએસ સ્થિત ભારતીય ટ્રેઇની પાઇલટને એચઆઇવી પોઝિટિવ હોવાના આધાર પર ઉડાન ભરવાનો ઇનકાર કર્યો છે. પાઈલોટે ડીજીસીએ (DGCA)ના નિર્ણયને હાઈ કોર્ટમાં પડકાર્યો છે. યુવાન પાઇલટે અરજીમાં દલીલ કરી છે કે એચઆઇવી પોઝિટિવ હોવાને કારણે હું…
- આમચી મુંબઈ
શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય વિરુદ્ધ ગુનો
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વિધાન પરિષદના સભ્ય વિલાસ પોતનીસ અને એક પોલીસ જવાન વિરુદ્ધ મુંબઈના ગોરેગાંવના એક મતગણતરી કેન્દ્રમાં ચોથી જૂને જ્યારે પરિણામો જાહેર કરવામાં આવ્યા ત્યારે અનધિકૃત પ્રવેશ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. નેસ્કોના મતગણતરી કેન્દ્રમાં વાયવ્ય મુંબઈ લોકસભા બેઠકની…
- આમચી મુંબઈ
ચૂંટણી નિષ્પક્ષ હોત તો ભાજપને માત્ર 40 બેઠકો મળત: આદિત્ય ઠાકરે
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ સોમવારે દાવો કર્યો હતો કે જો ચૂંટણી મુક્ત અને નિષ્પક્ષ રીતે યોજાઈ હોત તો તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ માત્ર 40 બેઠકો જીતી શક્યું હોત. આદિત્ય ઠાકરેએ વાયવ્ય મુંબઈ લોકસભા બેઠકના પરિણામને છેતરપિંડી…
- આમચી મુંબઈ
ડીઆરઆઈની નાગપુર ઑફિસમાંથી કૂદકો મારી આરોપીની આત્મહત્યા
નાગપુર: સોનાની કથિત દાણચોરી પ્રકરણે પકડાયેલા આરોપીએ ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની નાગપુરની ઈમારતમાં છઠ્ઠા માળે આવેલી ઑફિસમાંથી કૂદકો મારી જીવન ટૂંકાવ્યું હતું. ગિટ્ટીખદાન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના રવિવારની રાતે નાગપુરમાં સેમિનરી હિલ્સ સ્થિત સીજીઓ કૉમ્પ્લેક્સમાં આવેલી…
- આમચી મુંબઈ
મીરા રોડની વોકહાર્ટ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ભાયંદર: મીરા રોડ ખાતે આવેલી વોકહાર્ટ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઇ-મેઇલ દ્વારા આપવામાં આવી હતી. પોલીસ તેમ જ બોમ્બ સ્કવોડે હોસ્પિટલમાં તપાસ કરાઇ હતી, પણ કોઇ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી. મીરા રોડના નયાનગર વિસ્તારમાં આવેલી વોકહાર્ટ હોસ્પિટલને સોમવારે…
- નેશનલ
અશ્રુભીની આંખે વડા પ્રધાન બોલ્યા એનડીએને તમિલનાડુમાં એકેય બેઠક ન મળી: ડીએમકે
ચેન્નઈ: ડીએમકેના તમિલ ભાષામાં પ્રકાશિત થતા મુખપત્ર મુરાસોલીમાં સોમવારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએના સાંસદો સાથેની બેઠકમાં અશ્રુભીની આંખે કહ્યું હતું કે તેઓ તામિલનાડુ રાજ્યમાં લોકસભાની એકેય બેઠક જીતી શક્યા નહોતા. તેમણે એકેય બેઠક…
- આમચી મુંબઈ
સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય 60 કરવાનું મુખ્ય પ્રધાનનું આશ્ર્વાસન
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સરકારી કર્મચારીઓના સંગઠનને એવી ખાતરી આપી છે કે અધિકારીઓ અને કર્મચારીઓને વહીવટીતંત્ર અને ચૂંટણીના કામકાજ માટે વધુ ઉપયોગી બનાવવાના ઉદ્દેશ્ય સાથે સરકાર રાજ્યના સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય વધારીને 60 વર્ષ કરવા માટે સકારાત્મક છે. આચારસંહિતા…
- આમચી મુંબઈ
ત્ર્યંબકેશ્ર્વર મંદિરમાં ભક્તો સાથે ધક્કામુક્કી પ્રકરણે ત્રણ સિક્યોરિટી ગાર્ડ વિરુદ્ધ ગુનો
નાશિક: બાર જ્યોતિર્લિંગમાંના એક નાશિકમાં આવેલા ત્ર્યંબકેશ્ર્વર મંદિરમાં બે ભક્તો સાથે કથિત ધક્કામુક્કી પ્રકરણે પોલીસે ત્રણ સિક્યોરિટી ગાર્ડ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારે સવારે બની હતી. વીકએન્ડ અને સોમવારે રજાને કારણે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે…
- આમચી મુંબઈ
બોરીવલીમાં કેમિકલ ટૅન્કરે સ્કૂટરને ટક્કર મારતાં યુવતી સહિત બેનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેમિકલ ટૅન્કરે સ્કૂટરને ટક્કર મારતાં ભાયંદરમાં રહેતી યુવતી સહિત બે જણનાં મોત નીપજ્યાં હોવાની ઘટના બોરીવલીમાં બની હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયેલો ટૅન્કર ડ્રાઈવરે બાદમાં પોલીસ સમક્ષ સમર્પણ કર્યું હતું. કસ્તુરબા માર્ગ પોલીસના જણાવ્યા મુજબ…