- નેશનલ
હિંદુત્વ લોકોમાં ભય અને નફરત ફેલાવતું નથી: રાહુલ ગાંધી
નવી દિલ્હી: લોકસભામાં સોમવારે અત્યંત તેજાબી ભાષણ કરતાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સત્તાધારી ભાજપ પર આકરો હુમલો કર્યો હતો અને જણાવ્યું હતું કે હિંદુત્વ ભય, નફરત અને જુઠાણાં ફેલાવતું નથી. સંસદના સંયુક્ત સત્રને રાષ્ટ્ર પ્રમુખ દ્વારા સંબોધવામાં આવ્યા તેના પર…
- આમચી મુંબઈ
લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદનના પડઘા મહારાષ્ટ્રમાં વિધાનસભામાં પડ્યા, સત્ર મોકૂફ
મુંબઈઃ સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી (Congress’s Senior leader and Opposition Leader Rahul Gandhi) દ્વારા હિંદુઓ વિરુદ્ધ કરવામાં આવેલી ટીપ્પણીને પગલે સોમવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ભારે હોબાળો થયો હતો અને ભાજપના વિધાન પરિષદના સભ્યો અને મહાવિકાસ આઘાડી (MVA)ના સભ્યો…
- નેશનલ
MPમાં એક જ પરિવારના પાંચ સદસ્યોની આત્મહત્યાના બનાવથી ચકચાર
નવી દિલ્હી: અલીરાજપૂર જિલ્લામાં આજે સોમવારે બંધ પડેલા મકાનમાં એક જ પરિવારના પાંચ સભ્યોની લાશ દોરડે લટકતી મળતા સનસનાટી ફેલાઈ ચૂકી હતી. ઘટનાની જાણ થયા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને નીચા ઉતાર્યા હતા અને પોસ્ટ માર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા…
- નેશનલ
માનહાનિના કેસમાં મેધા પાટકરને 5 મહિનાની સજા, 10 લાખનો દંડ
દિલ્હીની એક અદાલતે સોમવારે સામાજિક કાર્યકર્તા મેધા પાટકરને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં પાંચ મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. કોર્ટે તેમના પર 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે, અને દંડની…
- આમચી મુંબઈ
Mumbaiમાં સ્કૂલો શરુ થયા પછી પણ વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકથી વંચિત, જાણો કેમ?
મુંબઈ: શાળાઓ ફરી શરૂ થયાના બે અઠવાડિયા પછી પણ નાગરિક અનુદાન સંચાલિત શાળાઓ અને રાજ્ય બોર્ડની ખાનગી અનુદાન મેળવતી શાળાઓના વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠયપુસ્તકો મળ્યા નથી કારણ કે બુકસ્ટોર્સમાં ધોરણ 2થી ધોરણ 8ના પાઠ્યપુસ્તકોની અછત છે. સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો…
- આપણું ગુજરાત
ગુજરાતનું પાટનગર બન્યું ભુવાનગરી : એક કાર જ ભૂવામાં સમાઈ ગઇ!
ગાંધીનગર: આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પડેલા વરસાદ બાદ રાજ્યમાં અનેક સ્થળોએ તંત્રના દાવાઓના લીરે લીરા ઊડ્યાં હતા. આ વરસાદમાં અમદાવાદની સાથે જ રાજ્યનું પાટનગર પણ ખાડે ગયું છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પહેલા જ વરસાદે તંત્રની…
- નેશનલ
ડેપ્યુટી સ્પીકર પદને લઈને રાજનીતિના દાવ : મમતા બેનર્જીએ સૂચવ્યું આ નામ….
નવી દિલ્હી: 2024 ની લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી સરકારના મંત્રીઓએ શપથ લીધા છે. આ સાથે રાજસ્થાનના કોટાથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ ઓમ બિરલાને ફરી એકવાર 18મી લોકસભા માટે લોકસભાના સ્પીકર બનાવવામાં આવ્યા છે, પરંતુ ડેપ્યુટી સ્પીકરના નામને લઈને…
- મહારાષ્ટ્ર
સાઉથ કોરિયાના બોગસ વિઝાનું રેકેટ: નૌકાદળના વધુ એક અધિકારી સહિત ચારની ધરપકડ
મુંબઈ: બોગસ દસ્તાવેજો બનાવી તેને આધારે લોકોને ટૂરિસ્ટ વિઝા પર સાઉથ કોરિયા મોકલવાના રેકેટમાં સંડોવાયેલા નૌકાદળના વધુ એક અધિકારી સહિત ચાર જણની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આમાંના બે જણને જમ્મુ-કાશ્મીરથી પકડી પાડવામાં આવ્યા હતા. નૌકાદળના આ અધિકારી માસ્ટરમાઇન્ડ હોવાનું…
- નેશનલ
NEET Paper Leak: કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાને સરકારનો કર્યો બચાવ, જાણો શું કહ્યું?
પટનાઃ કેન્દ્ર સરકાર નીટ પેપર લીક કેસમાં તમામ હિતધારકો સાથે સંપર્કમાં છે અને વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ હિતમાં નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે, એમ કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાને ભારપૂર્વક જણાવ્યું હતું. પત્રકારો સાથે વાત કરતા તેમણે આ મુદ્દા પર સંસદની કાર્યવાહી અટકાવવા…
- આમચી મુંબઈ
લોનાવલામાં ભૂશી ડેમ નજીક ધોધમાં મહિલા સહિત બે ડૂબ્યા, ત્રણ બાળક ગુમ
પુણે: લોનાવલા વિસ્તારમાં ભૂશી ડેમ નજીક ધોધમાં મહિલા અને 13 વર્ષની કિશોરી ડૂબી ગઇ હતી, જ્યાં ચારથી છ વર્ષની વયના ત્રણ બાળક ગુમ હોવાનું પોલીસે કહ્યું હતું. રવિવારે બપોરે 1.30 વાગ્યે આ ઘટના બની હતી, જેને પગલે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે…