- આમચી મુંબઈ
ખેડૂતો અને મહાવિતરણ અંગે અજિત પવારે આપ્યું મહત્ત્વનું નિવેદન
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે સરકારે બજેટ રજૂ કરીને ચૂંટણી લક્ષી બજેટ હોવાની વિપક્ષે પ્રતિક્રિયા આપી હતી. આજે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે ખેડૂતોને મફત વીજળી આપવાની જાહેરાત કરી છે પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી માત્ર ૫-૧૦ ટકા…
- આમચી મુંબઈ
પાલિકાના ગાર્ડનની રેલિંગને વીંટળાયેલા વાયરથી કરન્ટ લાગતાં બાળકનું મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાલિકાના ગાર્ડનની રેલિંગને વીંટળાયેલા વાયરના સંપર્કમાં આવેલા 11 વર્ષના બાળકનું કરન્ટ લાગવાથી મૃત્યુ થયું હોવાની ઘટના ગોરેગામ પૂર્વમાં બની હતી. ક્રિકેટ રમતી વખતે બૉલ લેવા ગયેલા બાળકને વીજળી આંચકો લાગતાં દિંડોશી પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ…
- નેશનલ
રાહુલે ભાજપની ઝાટકણી કાઢી: હિંસામાં લિપ્ત રહેવાનો આક્ષેપ કર્યો
નવી દિલ્હી: વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં ભાજપ પર કોઈપણ શેહ શરમ રાખ્યા વગર હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે શાસક પક્ષના નેતાઓ હિંદુ નથી કારણ કે તેઓ ચોવીસ કલાક ‘હિંસા અને નફરત’માં વ્યસ્ત રહે છે. ત્તાધારી બેન્ચમાંથી…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત સ્ટેશન પર શરુ કરાઈ મોટી સુવિધા, જાણો શું છે?
મુંબઈઃ જૂની ટ્રેનના કોચને મોડિફાય કરીને આધુનિક બનાવવાની સાથે તેનો ઉપયોગ કરવાનો કીમિયો કામે લાગી ગયો છે, તેમાંય વળી ફૂડ ચેઈન માટે ઉપયોગ કરવાના વિચારને રેલવે સુપેરે અજમાવી રહી છે. મધ્ય રેલવેના વ્યસ્ત રેલવે સ્ટેશનો પર રેસ્ટોરાં ઓન વ્હીલ્સ (Restaurant…
- નેશનલ
હિંદુત્વ લોકોમાં ભય અને નફરત ફેલાવતું નથી: રાહુલ ગાંધી
નવી દિલ્હી: લોકસભામાં સોમવારે અત્યંત તેજાબી ભાષણ કરતાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સત્તાધારી ભાજપ પર આકરો હુમલો કર્યો હતો અને જણાવ્યું હતું કે હિંદુત્વ ભય, નફરત અને જુઠાણાં ફેલાવતું નથી. સંસદના સંયુક્ત સત્રને રાષ્ટ્ર પ્રમુખ દ્વારા સંબોધવામાં આવ્યા તેના પર…
- આમચી મુંબઈ
લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદનના પડઘા મહારાષ્ટ્રમાં વિધાનસભામાં પડ્યા, સત્ર મોકૂફ
મુંબઈઃ સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી (Congress’s Senior leader and Opposition Leader Rahul Gandhi) દ્વારા હિંદુઓ વિરુદ્ધ કરવામાં આવેલી ટીપ્પણીને પગલે સોમવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ભારે હોબાળો થયો હતો અને ભાજપના વિધાન પરિષદના સભ્યો અને મહાવિકાસ આઘાડી (MVA)ના સભ્યો…
- નેશનલ
MPમાં એક જ પરિવારના પાંચ સદસ્યોની આત્મહત્યાના બનાવથી ચકચાર
નવી દિલ્હી: અલીરાજપૂર જિલ્લામાં આજે સોમવારે બંધ પડેલા મકાનમાં એક જ પરિવારના પાંચ સભ્યોની લાશ દોરડે લટકતી મળતા સનસનાટી ફેલાઈ ચૂકી હતી. ઘટનાની જાણ થયા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને નીચા ઉતાર્યા હતા અને પોસ્ટ માર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા…