- આમચી મુંબઈ
પક્ષ બદલ્યો નથી, મારા પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો ક્યારેય સાબિત થયા નથી: અજિત પવાર
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે લોકોને રાજ્યના વિકાસ માટે તેમનું સમર્થન કરવાની અપીલ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ રાજકારણમાં આવ્યા ત્યારથી તેમની પાર્ટી સાથે જ જોડાયેલા છે અને તેમની સામેના ભ્રષ્ટાચારના આરોપો ક્યારેય સાબિત થયા…
- આમચી મુંબઈ
બજેટની ફાળવણીને ધ્યાનમાં રાખીને જાહેરાતો કરાઈ છે, ચૂંટણીના વાયદા નથી: નાણાંપ્રધાન
મુંબઈ: મહારાષ્ટ્રના બજેટમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતો માટે જાહેર કરાયેલી યોજનાઓ ‘ચૂંટણીના વાયદા’ નથી, એમ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે જણાવ્યું હતું. નવી પહેલો પર સરકારની ટીકા કરવા બદલ વિપક્ષની ટીકા કરી હતી. ગયા અઠવાડિયે વિધાનસભામાં રજૂ કરેલા બજેટ…
- મહારાષ્ટ્ર
પુણેમાં પુલ પરથી પસાર થનારો રહેવાસી પાણીમાં તણાયો
પુણે: ભુશી ડેમ નજીક પાણીમાં તણાઈ જવાથી પરિવારના પાંચ જણનાં મૃત્યુ થયાની ઘટના તાજી છે ત્યાં કાર્લા-મળવલી રસ્તા ખાતેના પુલ પરથી પસાર થનારો પ્રૌઢ પાણીમાં તણાઈ ગયો હોવાની ઘટના બની હતી. પોલીસના જણાવ્યા મુજબ કાર્લા ખાતે રહેતો ભીમા સખારામ પવાર…
- નેશનલ
Monsoon 2024 : ઉત્તર પ્રદેશમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, જાણો અન્ય રાજ્યોના હાલ
નવી દિલ્હી: સમગ્ર દેશમાં ચોમાસાનું(Monsoon 2024)આગમન થયું છે. જેમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદને(Rain)લઇને સમસ્યા સર્જાઇ છે. ત્યારે ઉત્તરથી દક્ષિણ ભારત અને પૂર્વથી પશ્ચિમ ભારતના રાજ્યોમાં સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે(IMD)કહ્યું છે કે આગામી બે દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને…
- આપણું ગુજરાત
વિહળધામ પાળિયાદમાં અમાસના પાવન પર્વે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યાં
પાંચાળનું પ્રગટ પિરાણું અને લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એવા પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા પાળિયાદમાં દર અમાસે લાખો લોકો ઠાકર દર્શનનો પ્રસાદનો અને કીર્તનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવે છે. ઠાકરના લાખો સેવકોના હૃદયમા વિહળધામ અને પાળિયાદ ઠાકર પ્રત્યે અનન્ય શ્રદ્ધા…
- આમચી મુંબઈ
મિત્રની હત્યા કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
થાણે: નાણાંના વિવાદમાં થાણેમાં 12 વર્ષ અગાઉ મિત્રની હત્યા કરવાના કેસમાં થાણેની સેશન્સ કોર્ટે આરોપીને નિર્દોષ છોડ્યો હતો. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ એસ. બી. અગ્રવાલે જણાવ્યું હતું કે શાકભાજી વેચનારા ઈનામુલ ઈયાદઅલી હક (52) વિરુદ્ધના આરોપ સિદ્ધ કરવામાં તપાસકર્તા…
- મનોરંજન
શા માટે એક ડોક્ટરે Samantha Ruth Prabhuને જેલમાં મોકલવાની ભલામણ કરી?
સાઉથની સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. હવે તમને થશે કે સેલિબ્રિટીઓ તો ચર્ચામાં આવે એમાં નવું શું છે? પણ અહીંયા તમારી જાણ માટે હાલમાં સામંથા ચર્ચામાં આવી છે એનું તેની કોઈ આગામી ફિલ્મ…
- આમચી મુંબઈ
પુણેમાં પોર્શે કાર અકસ્માત: ટીનેજરે જામીનની શરતોનું પાલન કરવા માર્ગ સુરક્ષા પર 300 શબ્દનો નિબંધ સુપરત કર્યો
પુણે: પુણેમાં બે સોફ્ટવેર એન્જિનિયરને પોર્શે કાર નીચે કચડી તેમનાં મૃત્યુ માટે કારણભૂત બનેલા રિયલ એસ્ટેટ ડેવલપરના 17 વર્ષના પુત્રએ જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (જેજેબી)ની જામીનની શરતોનું પાલન કરવા માટે માર્ગ સુરક્ષા પર 300 શબ્દનો લખેલો નિબંધ બુધવારે બોર્ડને સુપરત કર્યો…
- નેશનલ
BJP એ 23 રાજ્યના પ્રભારી અને સહપ્રભારીની જાહેરાત કરી, Vijay Rupani ને પંજાબની જવાબદારી યથાવત
નવી દિલ્હી : લોકસભા ઇલેક્શન(Election 2024)બાદ ભાજપે(BJP)દેશમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં આજે દેશના 23 રાજ્યના પ્રભારી અને સહપ્રભારીના નામની જાહેરાત કરી છે. ભાજપે હરિયાણા, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને ઓડિશા જેવા મોટા રાજ્યો સહિત દેશભરના 23 રાજ્યો…
- T20 World Cup 2024
રોહિત શર્મા ઘરે પહોંચ્યો એટલે મિત્રોએ પણ કર્યું યાદગાર સ્વાગત!
મુંબઈ: રોહિત શર્માના સુકાનમાં વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20નો વર્લ્ડ કપ જીતીને ગુરુવારે મુંબઈ આવેલી ભારતીય ટીમનું મરીન ડ્રાઇવ પર અને પછી વાનખેડે સ્ટેડિયમમાં અવિસ્મરણીય સ્વાગત થયું, ખુદ સુકાની રોહિતને વાનખેડેના વીઆઇપી સ્ટૅન્ડમાં તેના મમ્મી પૂર્ણિમા શર્મા સહિત સમગ્ર પરિવારે પણ પ્રેમ…