- મહારાષ્ટ્ર

પુણે પુલ દુર્ઘટના મામલે પીએમ મોદીએ ફડણવીસને ફોન કર્યો! જાણો ખડગેએ શું કહ્યું?
પુણે મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના પુણેમાં માવલ તહસીલ પાસે આવેલા કુંડમાલા ગામ પાસે આવેલા ઈન્દ્રાયણી નદી (Indrayani River) પર બનેલો પુલ પડી (Bridge Collapse) ગયો હોવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં કુલ ત્રણ લોકોનું મોત થયું હોવાની જાહેરાત થઈ છે. પરંતુ સ્થાનિકોના…
- મહારાષ્ટ્ર

લંડન જતા સોલાપુરના વૃદ્ધ દંપતીનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કરુણ મોત
પુણેઃ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના એક વૃદ્ધ દંપતીએ લંડનમાં તેમના પુત્રને મળવાની યોજના બનાવી હતી અને અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનમાં તેઓ સવાર હતા. સોલાપુર જિલ્લા વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મહાદેવ પવાર (૬૮) અને તેમની પત્ની આશા (૬૦) સોલાપુરના…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં કોલ્ડ ચેઇન ટેન્ડર કૌભાંડ: ₹ 62 કરોડની તપાસ શરૂ
મુંબઈઃ મહારાષ્ટ્રના જાહેર આરોગ્ય વિભાગે રસી સંગ્રહ માટે બનાવાયેલ કોલ્ડ ચેઇન સાધનો માટે રૂ. ૬૨ કરોડના ટેન્ડર પ્રક્રિયા સંબંધિત ગેરરીતિઓના આરોપોની તપાસ શરૂ કરી છે. ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારની વિનંતીને પગલે, વિભાગને સંપૂર્ણ તપાસ કરવા અને કથિત ગેરરીતિઓ અંગે અહેવાલ…
- નેશનલ

આબોહવા બદલતા ઠંડા પ્રદેશોમાં વધ્યો ઝેરી સાપનો ખતરો?
નવી દિલ્હી: નેપાળની રાજધાની કાઠમંડુમાં એક મહિનામાં 10 અત્યંત ઝેરી સાપ 9 કિંગ કોબ્રા અને 1 મોનોકલ્ડ કોબ્રા મળી આવ્યા હતા. આ સાપ સામાન્ય રીતે ભેજવાળા વિસ્તારો જેવા કે ખેતરો, નદીઓ અને મેન્ગ્રોવ જંગલોમાં જોવા મળે છે, પરંતુ ઠંડા પ્રદેશોમાં…
- ભુજ

ભુજમાં ‘સસ્તું સોનું’ અપાવવાના બહાને મધ્યપ્રદેશના નગરસેવક લૂંટાયા: 2.30 લાખની ઠગાઈ
ભુજ: બજાર ભાવ કરતાં ઓછી કિંમતે ૨૪ કેરેટનું શુદ્ધ સોનુ આપવાના નામે લોકો સાથે ઠગાઈ કરતી રહેતી ભુજની કુખ્યાત ગેંગના સાગરીતો દ્વારા પત્ની સાથે કચ્છ ફરવા આવેલા મધ્યપ્રદેશના હરપાલપુર નગરપાલિકાના નગરસેવકને ભુજમાં લૂંટી લીધો હોવાનો બનાવ બહાર આવતાં ચકચાર પ્રસરી…
- આમચી મુંબઈ

લોકલ ટ્રેન દુર્ઘટના અંગે શ્રીકાંત શિંદેની માંગણી
મુંબઈઃ કલ્યાણ લોકસભાના સાંસદ સભ્ય શ્રીકાંત શિંદેએ સોમવારે સવારે થાણા જિલ્લાના દીવા અને કોપર સ્ટેશનો વચ્ચે ઉપનગરીય રેલવે દુર્ઘટનામાં ચાર મુસાફરોના મોત પર દુઃખ વ્યક્ત કરી ભીડને હળવી કરવા માટે થાણા પછીના નેટવર્કમાં તાત્કાલિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવાની માંગ કરી હતી.…
- અમદાવાદ

અમદાવાદમાં કોરોનાથી વધુ એક મોત, જાણો શહેરમાં આજે કેટલા કેસ નોંધાયા
અમદાવાદઃ રાજ્યમાં કોરનાના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદમાં કોરોનાથી વધુ એકનું મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત 16 વર્ષીય કિશોરનું સારવાર દરમિયાન મોત થયું હતું. કિશોરીને બચાવવા ડોક્ટરો દ્વારા રેમડેસીવર અને ટોસીલીઝુમેબ આપવામાં આવી…









