- આમચી મુંબઈ
મુંબઇગરાને દાઝ્યા પર ડામ, CNG અને PNGના ભાવમાં વધારો
મુંબઇઃ મુંબઇગરા રોજેરોજ વધતી જતી મોંઘવારીથી ત્રસ્ત છે, એમાં હવે હાનગર ગેસ લિમિટેડ (MGL) એ CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ-CNG)ની કિંમતમાં 1.50 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કર્યો છે. તે જ સમયે, ઘરોમાં પાઇપ દ્વારા સપ્લાય કરવામાં આવતા LPG (PNG)ની કિંમતમાં એક…
- સ્પોર્ટસ
Women Cricket: સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે આવતીકાલે છેલ્લી ટી-20 મેચ, ભારત માટે ‘કરો યા મરોનો મુકાબલો’
ચેન્નઇઃ આવતીકાલે ભારતીય મહિલા ટીમ અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે સીરિઝની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ રમાશે. આવતીકાલની મેચ ભારત માટે કરો યા મરો સમાન રહેશે. સાઉથ આફ્રિકાની ટીમે પ્રથમ મેચમાં જીત મેળવીને ત્રણ મેચની સીરિઝમાં 1-0થી લીડ મેળવી…
- આમચી મુંબઈ
અચાનક આવેલા પૂરમાં તણાઇ કાર અને પાનની દુકાન
મુંબઇઃ રાજ્યમાંવરસાદની મોસમ પૂરબહારમાં જામી છે, જેને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. મુંબઇ ઉપરાંત મહારાષ્ટ્રના આંતરિયાળ વિસ્તારોમાં પણ ધઓધમાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે નદી નાળા બે કિનારે વહી રહ્યા છે. નદીઓ ગાંડીતૂર બની છે અને માર્ગમાં…
- સ્પોર્ટસ
India સામેની વન-ડે અને ટી ટવેન્ટી-20 સીરિઝ માટે શ્રી લંકાએ કરી કોચની જાહેરાત
કોલંબો: શ્રી લંકાના ભૂતપૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યાને આ મહિનાના અંતમાં ભારત સામે ઘરઆંગણે રમાઇ રહેલી વન-ડે અને ટી-20 સીરિઝ અગાઉ ટીમના વચગાળાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ 27 જુલાઇથી શરૂ થઇ રહેલી ત્રણ ટી-20 અને ત્રણ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ગેરકાયદે રહેતા ૪૨ બાંગ્લાદેશીના પાસપોર્ટ રદ, જાણો શું છે કારણ?
પિંપરી-ચિંચવડઃ મહારાષ્ટ્રમાં બાંગ્લાદેશીઓ ગેરકાયદે રીતે વસવાટ કરી રહ્યા હોવાનું અનેકવાર બહાર આવ્યું છે. તેમની પાસેથી બનાવટી દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યા હોવાના ઘણા કિસ્સા છે. જાન્યુઆરી મહિનામાં આતંકવાદ વિરોધી ટુકડીને મળેલી ગુપ્ત માહિતીને આધારે પાંચ બાંગ્લાદેશીઓની નિગડી…
- મહારાષ્ટ્ર
પિંપરી ચિંચવડમાં અકસ્માતમાં કોન્સ્ટેબલનું મોત
પુણે: પુણે નજીકના પિંપરી ચિંચવડમાં પણ અજાણ્યા વાહને અડફેટે લેતાં બાઈકસવાર પોલીસ કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારની રાતે પિંપળે સૌદાગર વિસ્તારમાં બની હતી.ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી)માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો કોન્સ્ટેબલ સચિન વિષ્ણુ…
- આપણું ગુજરાત
વ્યાજખોરો પર લગામ કસવા ગુજરાત પોલીસની કડક કાર્યવાહી: જાણો શું થયું
વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં તમામ શહેર/જીલ્લા ખાતે નાણાં ધીરધાર અધિનિયમ-2011અંગે ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. 31…
- નેશનલ
પિરિયડ્સ સમયે રજાઃ SCએ મહિલાઓને આ સુવિધા આપવા મામલે શું કહ્યું?
નવી દિલ્હીઃ મહિલાઓને પીરિયડ લીવ (period leave) આપવા સંબંધિત અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે સ્પષ્ટ કહ્યું કે નીતિ વિષયક વિષય છે, સુપ્રીમ કોર્ટ આ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના પ્રધાન અને એનસીપી એમએલસી મુંબઈની રેલવે ટ્રેક પર ચાલ્યા
મુંબઈ: ભારે વરસાદ અને ટ્રેનના વિલંબને કારણે સોમવારે મુંબઈમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, કેટલાક વિધાનસભ્યો અને રાજ્યના વિધાનસભા સત્રમાં હાજરી આપવા આવી રહેલા રાજ્યના પ્રધાનને પણ આવી પરિસ્થિતિમાં સામાન્ય મુંબઈગરાની તકલીફનો અનુભવ મળ્યો હતો. મહારાષ્ટ્રના રાહત અને પુનર્વસન…
- મનોરંજન
રિતેશ દેશમુખ-જેનેલિયાએ લીધો મોટો નિર્ણય, માસૂમ બાળકોનો પણ વિચાર નહીં કર્યો!
રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા બી-ટાઉનના આદર્શ અને ક્યુટ કપલમાંથી એક છે. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર કપલ ગોલ આપતા જોવા મળે છે. લગ્નના 12 વર્ષ પછી પણ બંને એક નવા કપલ જેવા લાગે છે. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે…