- નેશનલ
રણમેદાનમાં શાંતિ સંભવે નહીં, શાંતિ માટે સંવાદ જરૂરી, પુતિન સાથે મોદીની સાફ વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસના પ્રવાસે છે. તેમની મુલાકાતના બીજા દિવસે, પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત પર ચર્ચા કરી હતી. પીએમએ પુતિન સાથે વાતચીત દરમિયાન આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમએ કહ્યું કે આતંકવાદ દરેક દેશ…
- Uncategorized
Hitman Rohit Sharmaએ દ્રવિડ માટે લખી ઈમોશનલ પોસ્ટ, જોરદાર વાઈરલ થઈ પોસ્ટ
મુંબઇઃ ટી-20 વર્લ્ડકપ 2024માં ચેમ્પિયન બન્યા બાદ ભારતના મહાન ક્રિકેટર રાહુલ દ્રવિડ (The “Wall’ & Rahul Dravid)નો ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થયો. કેપ્ટન રોહિત શર્મા (Hitman Rohit Sharma)એ પણ ટી-20 ઇન્ટરનેશનલમાંથી નિવૃતિ લઇ લીધી છે. હવે રોહિત…
- સ્પેશિયલ ફિચર્સ
ભાઈ આ તો આપણા Prime Minister Narendra Modi જ કરી શકે… વિશ્વાસ ના થાય તો જોઈ લો વીડિયો…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ પોતાના કાર્યકાળમાં અસંભવને સંભવ કરી દેખાડ્યું છે અને તેમણે એવા એવા કામ કરી દેખાડ્યા છે કે નહીં પૂછો વાત. હાલમાં પીએમ નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે ગયા છે અને અહીં તેમણે એવું કંઈક…
- આમચી મુંબઈ
પાર્ટ ટાઈમ જૉબને બહાને છેતરપિંડી કરનારી ટોળકી ઓડિશામાં ઝડપાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાર્ટ ટાઈમ જૉબને બહાને ટાસ્ક ફ્રોડમાં સપડાવી નાગરિકોની છેતરપિંડી કરનારી ટોળકીને મુંબઈની સાયબર પોલીસે ઓડિશામાં પકડી પાડી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ પ્રમોદકુમાર રવીન્દ્ર બેહેરા (26), રાકેશકુમાર હરિરામ ચૌધરી (25), સુવેન્દૂ નિરંકર દાસ (30), જયદીપ અમરકુમાર પરિડા…
- આપણું ગુજરાત
ગુજરાતના જીએસટી અધિકારીએ સાતારામાં 640 એકર જમીન ખરીદી: વડેટ્ટીવાર
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે મંગળવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં પોસ્ટ કરાયેલા જીએસટી વિભાગના અધિકારીએ સાતારા જિલ્લામાં પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારમાં 640 એકર જમીન ખરીદી છે અને આ પ્રક્રિયામાં તમામ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો હતો.…
- મનોરંજન
શાહરૂખ કેમ ન દેખાયો અનંત અંબાણીના ફંકશનમાં?
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના (Neeta Ambani-Mukesh Ambani) નાના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાતે લગ્ન થવા જઈ રહ્યા છે ત્યારે લગ્ન પહેલાના સમારંભો અને વિધિઓમાં આખું બોલીવૂડ ઉતરી આવ્યું છે. સંગીતથી માંડી પીઠી ચોળવાના કાર્યક્રમોમાં બોલીવૂડના કલાકારો પરિવાર…
- રાશિફળ
12th Julyના મંગળ કરશે રાશિ પરિવર્તન, દોઢ મહિના સુધી વધશે આ રાશિના જાતકોનું Bank Balance…
જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખાવવામાં આવ્યા છે અને એવો આ મંગળ ત્રણ દિવસ બાદ રાશિ પરિવર્તન કરશે. મંગળના આ રાશિ પરિવર્તનને કારણે અમુક રાશિના જાતકોના જીવનમાં મંગળ જ મંગળ થવા જઈ રહ્યું છે. મંગળ 12મી જુલાઈના સાંજે 6.58 કલાકે…
- આમચી મુંબઈ
વાનખેડેને ટક્કર મારે એવું ‘જમ્બો સ્ટેડિયમ’ મુંબઈમાં બનાવાશે
મુંબઈઃ 1974માં તૈયાર થયેલા વાનખેડે સ્ટેડિયમના સુવર્ણ જયંતિ વર્ષમાં હવે મુંબઈમાં નવા અને આધુનિક સ્ટેડિયમના નિર્માણ (New Jumbo Cricket Stadium)ની વાત થઈ રહી છે. નવું સ્ટેડિયમ વાનખેડે કરતા લગભગ 4 ગણું મોટું હશે. મતલબ કે નવા સ્ટેડિયમમાં લોકોની બેસવાની ક્ષમતા…
- આમચી મુંબઈ
કઠુઆ આતંકવાદી હુમલા અંગે સંજય રાઉતે ચિંતા વ્યક્ત કરી, સરકારને કર્યો આ સવાલ?
મુંબઈ: છેલ્લા 10 વર્ષ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સલામતી દળના કેટલા જવાનોએ જાન ગુમાવ્યા એની વિગતવાર જાણકારી આપવા શિવસેના (યુબીટી)ના સંસદ સભ્ય સંજય રાઉતે કેન્દ્ર સરકારને જણાવ્યું છે. સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં રાજ્ય સભાના સભ્યએ 2019માં કલમ રદ કરવામાં આવ્યા પછી બગડેલી પરિસ્થિતિ…