- અંજાર
વ્યાજખોરો સામે ગુજરાત પોલીસની ઐતિહાસિક કાર્યવાહી: કરોડોની મિલકત જપ્ત
અંજાર: રાજ્યમાં નાગરિકોને રંજાડતા વ્યાજખોરો સામે ગુજરાત પોલીસે ખુબ કડકાઇ સાથે આકરા પગલા ભર્યા છે ત્યારે દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત પોલીસ દ્વારા આવા વ્યાજખોરોની મિલ્કત પણ જપ્ત કરી લઇ દાખલો બેસે તેવી કડક કાર્યવાહી થઇ છે. આ નોંધપાત્ર કાર્યવાહી બદલ…
- નેશનલ
આતંકવાદ સામે ભારતનું વૈશ્વિક અભિયાન: સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ પાકિસ્તાનને ખુલ્લું પાડશે
નવી દિલ્હી: સરહદ પારના આતંકવાદનો ભોગ બની રહેલ ભારત હવે પોતાના સાંસદો દ્વારા સમગ્ર વિશ્વને આતંકવાદ પરના પોતાના વલણથી પરિચિત કરાવશે. આ માટે સરકાર સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ મોકલવાની યોજના બનાવી રહી છે. આ પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસ પણ સામેલ થશે. કોંગ્રેસ તરફથી…
- આમચી મુંબઈ
બાન્દ્રા અને જોગેશ્વરીમાં 4.32 કરોડનું ડ્રગ્સ જપ્ત: નાઈજીરિયન સહિત ચારની ધરપકડ
મુંબઈ: બાન્દ્રાની ક્લબ બહાર અને જોગેશ્વરી બસ ડેપો નજીકથી પોલીસે અંદાજે 4.32 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરી નાઈજીરિયન સહિત ચારની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અબ્દુલ કરીમ નઝીર શેખ (44), યાસીન અલી શેખ (29), ઝુનેદ નદીમ ખાન (26)…
- ભાવનગર
અલંગમાં 10 માળનું ભવ્ય ક્રુઝ શિપ ભંગાણ માટે આવ્યું: મંદીમાં વેપારીઓને રાહત
ભાવનગરઃ જિલ્લાનું અલંગ એશિયાનું સૌથી મોટું જહાજ ભાંગવાનું સ્થળ છે. અલંગમાં સૌથી મોટું શિપ ભંગાણ માટે આવ્યું છે. અલંગમાં નાના-મોટો જહાજો તોડવામાં આવે છે. 11780 મેટ્રિક ટનનું ક્રુઝ શિપ ભંગાણ અર્થે આવ્યું છે લાંબાગાળાથી અલંગના ધંધામાં મંદી ચાલતી હતી. ત્યારે…
- નેશનલ
43 રોહિંગ્યા શરણાર્થીને દેશ નિકાલની અરજી પર રોક લગાવવાની સુપ્રીમ કોર્ટની ચોખ્ખી ના, કારણ જાણી લો?
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં રોહિંગ્યાને ડિપોર્ટ કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજીને લઈ સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી હતી. કોર્ટે અરજીકર્તાઓના કહ્યું કે, દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. કોર્ટે 43 રોહિંગ્યા શરણાર્થીઓને દેશ નિકાલ કરવાની અરજી પર રોક…
- નેશનલ
વડા પ્રધાન મોદી આ તારીખે જશે બિકાનેર, કરણી માતાના મંદિરે પણ જશે
બિકાનેર: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના પ્રવાસે જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ બિકાનેરમાં આવેલા પ્રસિદ્ધ કરણી માતાના મંદિરમાં દર્શન કરવા જવાના છે. વડા પ્રધાન મોદી આગામી 22 મેના રોજ કરણી માતાના મંદિરમાં દર્શન કરશે. આ દરમિયાન વડા પ્રધાન મોદી…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે એનઆરઆઈનું વધાર્યું ટેન્શનઃ હવે પૈસા મોકલવાનું મોંઘું થશે, જાણો નવો પ્રસ્તાવ
વોશિંગ્ટનઃ ટ્રમ્પ સરકારે વધુ એક ચોંકાવનારો નિર્ણય કર્યો હતો. તેમના આ નિર્ણયથી ભારતીયોની મુશ્કેલી વધી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 5 % રેમિટન્સ ટેક્સનો પ્રસ્તાવ મૂક્યો છે. ધ વન, બિગ, બ્યુટીફુલ બિલ નામના બિલ હેઠળ લાગુ પડનાર આ ટેક્સ…