- સ્પોર્ટસ
હાર્દિકને બદલે આ ખેલાડી બનશે T20I ટીમનો કેપ્ટન! ગંભીરનો મત નિર્ણાયક
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે, હવે BCCI રોહિતનું સ્થાન લઇ શકે એવા સક્ષમ કેપ્ટનની શોધમાં છે. એવી ચર્ચા હતી કે હાર્દિક પંડ્યા(Hardik Pandya)ને T20I ફોર્મેટ માટે કાયમી કેપ્ટન બનાવવા આવી શકે…
- મનોરંજન
પતિ વિના સોનાક્ષી સિંહા માણી રહી છે ‘હનીમૂન રાઉન્ડ 2’, એકલી પહોંચી ફિલિપાઈન્સ
અભિનેત્રી સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ હાલમાં તેમના લગ્ન જીવનનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. કપલે 23 જૂનના રોજ સાદગીભર્યા સમારોહમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. ત્યાર બાદ બંને અવારનવાર તેમના ફેન્સ માટે ફોટા શેર કરતા રહેતા હોય છે. થોડા દિવસો…
- આમચી મુંબઈ
મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજના માટે પૈસા માગનારા સામે પોલીસ ફરિયાદ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા રાજ્યની બહેનોને માસિક રૂ. 1500 આપવા માટે શરૂ કરવામાં આવેલી ‘મુખ્યમંત્રી-માઝી લાડકી બહેન’ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે નાણાં પડાવનારા લોકો સામે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. એમ-પૂર્વ વિભાગમાં યોજના…
- નેશનલ
ટ્રમ્પ પર હુમલા બાદ કેનેડાના વડાપ્રધાનને એક સાંસદની સલાહ “આવનાર સમયમાં કેનેડામાં પણ થશે આવા હુમલાઓ.
ઓટ્ટાવા: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલા બાદ ભારતીય મૂળના કેનેડાના સાંસદે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જે રીતે કેનેડામાં ખાલિસ્તાનીઓને આશ્રય આપવામાં આવી રહ્યો છે અને તેને ભારતના પૂર્વ વડાપ્રધાનની હત્યાની ઉજવણી કરવાની…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાન સરકાર જેલમાં કેદ પૂર્વ PM ઇમરાન ખાનની પાર્ટી પર પ્રતિબંધ મૂકશે
ઇસ્લામાબાદઃ એક વિવાદાસ્પદ પગલામાં પાકિસ્તાન સરકારે આજે જાહેરાત કરી હતી કે તે રાજ્ય વિરોધી પ્રવૃતિઓમાં કથિત સંડોવણી બદલ જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન (Former Prime Minister)ની પાર્ટી પર પ્રતિબંધો લાદશે અને તેમના અને તેમની પાર્ટીના બે વરિષ્ઠ સહયોગીઓ…
- આમચી મુંબઈ
સમિતિ જે ફેંસલો લેશે તે સ્વીકાર કરીશ: પૂજા ખેડકરે શું કહ્યું તપાસ વિશે?
મુંબઈ: ગરરીતિ આચરી તેમ જ દિવ્યાંગતાના ખોટા સર્ટિફિકેટ રજૂ કરવા સહિતના ગંભીર આરોપોનો સામનો કરી રહેલી પ્રોબેશનરી(ટ્રેની-શિખાઉ) IAS અધિકારી Pooja Khedkarએ તેમની વિરુદ્ધ રચવામાં આવેલી તપાસ સમિતિ અંગે વાત કરતા સમિતિ જે ફેંસલો લેશે તે સર્વ માટે સ્વીકાર્ય રહેશે, તેમ…
- આમચી મુંબઈ
દસમા-બારમાની પૂરક પરીક્ષા આવતીકાલથી, વિદ્યાર્થીની સંખ્યામાં ઘટાડો
મુંબઈ: રાજ્ય બોર્ડ દ્વારા લેવામાં આવતી દસમા અને બારમા ધોરણની પૂરક પરીક્ષા મંગળવારથી શરૂ થઈ રહી છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્ય બોર્ડના નવ વિભાગીય મંડળો દ્વારા દસમીની પૂરક…
- આમચી મુંબઈ
તો મરાઠા-ઓબીસી ક્વોટા વિવાદ ઉકેલવામાં સરકારને ટેકો આપવા તૈયાર: દાનવે
છત્રપતિ સંભાજીનગર: શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ સોમવારે મરાઠા-ઓબીસી ક્વોટાના વિવાદને ઉકેલવા માટે મહારાષ્ટ્ર સરકારને સમર્થન આપવા માટે વિપક્ષ તૈયાર હોવાનો દાવો કર્યો હતો, જો કે તે આ વિવાદાસ્પદ મુદ્દા પર આગળ વધવા માટે સ્પષ્ટ રોડમેપ વિપક્ષ સાથે શેર કરે…