- સુરત
ડુમસ જમીન કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, ભાગેડુ અનંત પટેલની ધરપકડ
સુરત: ચર્ચાસ્પદ બનેલા ડુમસ જમીન કૌભાંડ મામલે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે રૂ.2 હજાર કરોડના જમીન કૌભાંડના કેસમાં ભાગેડૂ સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલની ધરપકડ કરી છે. ભાગેડુ સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલની પૂણેથી ધરપકડ…
- ટોપ ન્યૂઝ
પીએમ મોદીએ ખાસ મિશન માટે થરૂર અને ઓવૈસીની કેમ કરી પસંદગી? જાણો
નવી દિલ્હીઃ મોદી સરકારે અનેક દેશોમાં ઓલ પાર્ટી ડેલિગેશન મોકલીને પાકિસ્તાની પોલ ખોલવાનો નિર્ણય કર્યો છે. એક મોટા કૂટનીતિ અભિયાન હેઠળ સરકાર વૈશ્વિક મંચ પર પાકિસ્તાનને ખુલ્લુ પાડવા આગામી સપ્તાહે ભારતીય નેતાઓને અલગ અલગ દેશોમાં મોકલશે. જેમાં કોંગ્રેસના શશિ થરૂર…
- IPL 2025
એક-એક પોઇન્ટથી બેંગ્લૂરુ અને કોલકાતાનું ભાવિ આ હોઈ શકે…
બેંગ્લૂરુ: અહીં આજે ભારે વરસાદની આગાહી છે જેને લીધે આઈપીએલ 2.0 (IPL-2025)નો પુન: આરંભ ખોરવાઈ શકે એમ છે. સાંજે 7.30 વાગ્યે રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) વચ્ચે મૅચની શરૂઆત થવાની છે, પણ ભારે વરસાદની સાથે ઠંડા…
- ગાંધીનગર
ગુજરાતમાં કોરોનાકાળમાં હાહાકાર મચાવનારા મ્યૂકરમાઈકોસિસની ફરી એન્ટ્રી, દર્દીની આંખ કાઢવી પડી
ગાંધીનગરઃ ગુજરાતાં કોરોનાકાળામાં હાહાકાર મચાવનારા મ્યૂક માઈકોસિસની ફરી એન્ટ્રી થઈ છે. ગાંધીનગરમાં આ રોગના લક્ષણ ધરાવતાં બે દર્દીને સિવિલ હૉસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં એક દર્દીની આંખ કાઢવી પડી હતી. ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં બે…
- ઇન્ટરનેશનલ
શાંતિ મંત્રણાના એક દિવસ પછી જ રશિયાએ યુક્રેન પર કર્યો હુમલો, 9 લોકોના મોત
કિવ, યુક્રેનઃ તુર્કીયેમાં શાંતિ મંત્રણાના માત્ર એક જ દિવસ બાદ રશિયાએ યુક્રેનમાં અનેક જગ્યાએ હુમલો કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રશિયન સેનાએ યુક્રેનિયન લશ્કરી છાવણને નિશાન બનાવી હતી, જ્યા યુક્રેનની સેના હથિયારો રાખતી હતી. આ હુમલાના કારણે…
- રાશિફળ
આજનું રાશિફળ (17/05/2025): મેષથી લઈ મીન રાશિના જાતકો માટે આજના દિવસે શું થશે નવાજૂની, જાણો?
આજે પ્રેમીઓના સંબંધોમાં એક નવો વળાંક આવશે. તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ડૂબેલા જોવા મળશો અને તેમની સાથે રોમેન્ટિક દિવસ વિતાવશો. તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોઈ શકો છો, જેના માટે તમે કેટલાક પૈસાની વ્યવસ્થા પણ કરી શકો છો.…
- આમચી મુંબઈ
શિંદેની કડક ચેતવણી: થાણેના રસ્તા ખાડામુક્ત નહીં થાય તો અધિકારીઓની ખેર નહીં
મુંબઈઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજ વાદળછાયું વાતાવરણ રહે છે. ચોમાસુ ગમે ત્યારે ટકોરા મારતું આવી ચડવાના એંધાણ છે. ત્યારે થાણેમાં ગાયમુખ રસ્તાનું કોન્ક્રીટીકરણ હજી પૂરું ન થવાથી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને થાણેના પાલક પ્રધાન એકનાથ શિંદે લાલઘૂમ છે.…
- આમચી મુંબઈ
મેટ્રો લાઇન થ્રીમાં મોબાઈલ નેટવર્કની સમસ્યાનો અંત, હવે આ સુવિધા મળશે
મુંબઈઃ મુંબઈ મેટ્રો-3 ના બીજા તબક્કાના ઉદ્ઘાટનથી જ પ્રવાસીઓ નેટવર્ક ન મળવાથી પરેશાન છે. તેને કારણે મેટ્રોની ટિકિટો સુધ્ધાં કઢાવવી મુશ્કેલ બની રહી છે. ત્યારે ભૂગર્ભ એક્વા લાઇન પર મુસાફરો માટે મોટી રાહત તરીકે, મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (MMRC) એ…
- નેશનલ
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન, ઓપરેશન સિંદૂરને લઈ કહી આ વાત
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. દેશમાં હવે ઓપરેશન સિંદૂરને લઈ રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે ઓપરેશન સિંદૂરનો જશ ખાટી શકાય તે માટે…