- નેશનલ
હાથરસ ઘટના મુદ્દે નારાયણ સાકાર હરિએ આપ્યું હવે આવું નિવેદન…
કાસગંજઃ હાથરસ નાસભાગ મામલામાં સુરજપાલ સિંહ ઉર્ફે નારાયણ હરિ સાકાર ઉર્ફે ભોલે બાબાએ વિવાદાસ્પદ નિવેદન આપીને ફરી ચર્ચામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં બીજી જુલાઈના સુરજપાલ ઉર્ફે ભોલે બાબાના સત્સંગ વખતે નાસભાગમાં 123 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે સેંકડો…
- ટોપ ન્યૂઝ
ભારતમાં 2023માં 16 લાખ બાળકોને નથી મળી એકપણ રસી : WHOનો રિપોર્ટ
નવી દિલ્હી: દેશમાં બાળકોના રસીકરણને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં વર્ષ 2023માં 16 લાખ બાળકોને એકપણ રસી આપવામાં નથી આવી. UNICEF અને WHOના એક રિપોર્ટ પ્રમાણે આટલી મોટી સંખ્યામાં બાળકોને રસી આપવામાં ન આવી હોય તેમાં નાયજીરિયા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ખેંચતાણ શરૂ: અજિત પવારના પચીસ નેતાઓ શરદ પવારને શરણે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઇ : મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલા પિંપરી-ચિંચવડમાં અજિત પવારને મોટો આંચકો લાગ્યો છે. લોકસભાની ચૂંટણીમાં નબળા દેખાવ અને બેઠકોની વહેંચણીમાં ઓછી બેઠકો મળવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં હવે તેમના સાથીઓ તેમને છોડીને ફરી પાછા મૂળ પક્ષમાં જઈ રહ્યા છે.…
- આમચી મુંબઈ
મહાયુતિની ‘લાડકી’, મહાવિકાસ આઘાડીની ‘ઓરમાઇ’
લાડકી બહેન બાદ લાડકા ભાઇ યોજના સામે વિપક્ષનો વાંધો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તેમ જ નાણા પ્રધાન અજિત પવારે મહારાષ્ટ્રનું બજેટ રજૂ કર્યું તેમાં ગરીબ કલ્યાણ તેમ જ મહિલા અને ખેડૂતો માટે અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી…
- નેશનલ
ઓમાનમાં શિયા મસ્જિદમાં ગોળીબાર: આ સંગઠને જવાબદારી સ્વીકારી
મસ્કત: ઓમાનમાં શિયા મુસ્લિમોની મસ્જિદમાં કરાયેલો ગોળીબારનો બદલ આઈએસઆઈએસએ ઉગ્રવાદી જૂથે જવાબદારી સ્વીકારી (ISIS claims responsibility) અને દાવો કર્યો છે કે તેના ત્રણ લડવૈયાએ મસ્કતમાં શિયા મસ્જિદ પર આ હુમલો કર્યો હતો. શિયા મસ્જિદ પર થયેલા આ હુમલામાં ઓછામાં ઓછા…
- આમચી મુંબઈ
અજિત પવારની નાવડી પણ હાલક ડોલક?
શરદ પવારને મળતા અટકળો શરૂ, પણ શું કાકા પક્ષમાં પાછા લેશે? (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રનું રાજકારણ વિધાનસભાની ચૂંટણી પહેલા ખૂબ જ ગરમાયું છે અને એક બાજુ અજિત પવાર જૂથના નેતા છગન ભુજબળ શરદ પવારનો હાથ થામશે કે શું તેવી ચર્ચા…
- આમચી મુંબઈ
વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ: કૉંગ્રેસ હાઇ કમાન્ડ સાથે ચર્ચા બાદ કાર્યવાહી થશે
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી દરમિયાન ક્રોસ વોટિંગ થવાના કારણે મહાવિકાસ આઘાડીના એક ઉમેદવારે હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે મહાયુતિના તમામ નવ ઉમેદવારો ચૂંટણીમાં જીત્યા હતા. આ મામલે કૉંગ્રેસના વિધાનસભ્યો દ્વારા ક્રોસ વોટિંગ કરવામાં આવ્યું હોવાનું જણાતા ક્રોસ વોટિંગ…
- સ્પેશિયલ ફિચર્સ
Augustમાં આટલા દિવસ હશે Bank Holiday, અત્યારે જ જોઈ લો…
મુંબઈઃ આજકાલ દરેક વ્યક્તિ બેંકમાં જાય છે અને રોજબરોજના અનેક બેંક સંબંધિત કામ કરવા માટે આપણને બેંક જવું જ પડે છે. ડિજિટલ ઈન્ડિયાના જમાનામાં અનેક કામ એવા પણ હોય છે કે જે ઘરે બેઠા ઓનલાઈન જ થઈ જાય છે તો…