- સ્પોર્ટસ
ભારતીય મહિલાઓ એશિયા કપની સેમિ ફાઇનલમાં લગભગ પહોંચી જ ગઈ
યુએઇ સામે 78 રનથી વિજય, હરમન-રિચાની હાફ સેન્ચુરી પછી પાંચેય બોલરે લીધી વિકેટ દામ્બુલા: મહિલાઓની ટી-20 એશિયા કપ ટૂર્નામેન્ટમાં આજે ભારતીય ટીમે મોટા ભાગની ભારતીય મૂળની ખેલાડીઓનો સમાવેશ ધરાવતી યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)ની ટીમને 78 રનથી હરાવીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી…
- મનોરંજન
રાઘવ પર ફિદા થઇ પરિણીતી
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનું નામ બી-ટાઉનના પાવર કપલ્સની યાદીમાં સામેલ છે. પરિણીતી અને રાઘવ વચ્ચેનો પ્રેમ જોઇને તેમના ફેન્સ પણ ઘણા ખુશ છે. આ એવું ક્યુટ કપલ છે કે જેને કોઇને કોઇને પણ ઇર્ષ્યા થાય. કપલ ઘણીવાર એકબીજા પર…
- આમચી મુંબઈ
Mhada ગોરેગાંવમાં વધુ અઢી હજાર મકાનો બાંધશે
મુંબઈઃ ગોરેગાંવ સ્થિત પહાડી ખાતે ૨,૫૦૦થી વધુ મકાનો બાંધવામાં આવ્યા બાદ હવે મ્હાડા (Maharashtra Housing and Area Development Authority)નું મુંબઈ મંડળ ગોરેગાંવમાં એક નવો હાઉસિંગ પ્રોજેક્ટ હાથ ધરશે. મ્હાડાએ ગોરેગાંવ પશ્ચિમમાં સિદ્ધાર્થ નગર (પત્રાચાલ) રિડેવલપમેન્ટ હેઠળ ઉપલબ્ધ કરાયેલા પ્લોટ પર…
- સ્પોર્ટસ
ઑલિમ્પિક-સ્ટાર નીરજ ચોપડાની ફિટનેસને લઈને કોચનું મોટું નિવેદન…
પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સના આરંભને એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે અને ભારત સહિત વિવિધ દેશોના ઍથ્લીટોએ ઑલિમ્પિક વિલેજમાં પહોંચવાની શરૂઆત કરી દીધી છે. ભારતના કુલ મળીને 117 ઍથ્લીટો અને ખેલાડીઓ રમતોના આ મહાકુંભમાં ભાગ લેશે અને બધા ભારતીય રમતપ્રેમીઓને…
- અમદાવાદ
NEET-UGના પરિણામમાં અમદાવાદ-રાજકોટ કંઈક આ રીતે ઝળક્યા
અમદાવાદઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 18મી જુલાઈના રોજ NEET કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મળેલી સૂચનાઓને અનુસરીને NEET UGનું શહેર અને કેન્દ્ર મુજબનું પરિણામ 20મી જુલાઈ શનિવારના રોજ ફરીથી જાહેર કરવામાં આવ્યુ હતું. આ પરિણામમાં અમદાવાદ અને રાજકોટના નામ…
- આમચી મુંબઈ
ગોવામાં મુંબઈના ગુજરાતી ગ્રુપ સાથેની કરુણાંતિકામાં એકનો જીવ બચાવનાર છત્તીસગઢના જવાન દીપક શર્માને અફસોસ
કલ્પનાબહેનને બહાર લાવી શક્યો પણ દોશી કપલને બચાવી ન શક્યો (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: શુક્રવારે સવારે ગોવાના કોન્ડોલમ બીચ પર ગુજરાતી ગ્રુપ સાથે બનેલી કરુણાંતિકામાં ગોવા ફરવા આવેલા છત્તીસગઢના ધમપરી પોલીસ સ્ટેશનના રિઝર્વ ઈન્સ્પેક્ટર (આરઈ) દીપક શર્માને કલ્પનાબહેનને બચાવી શક્યો…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ખુલશે ત્રીજો મોરચો?
પ્રકાશ આંબેડકર અજિત પવાર સાથે જુગલબંધી માટે તૈયાર?મુંબઈ: છગન ભુજબળ સહિતના અજિત પવાર જૂથના દિગ્ગજ નેતાઓની શરદ પવાર સાથે મુલાકાત અને અજિત પવારના શરદ પવાર સાથે ફરી જોડાણની ચર્ચાઓ છે ત્યારે મહાવિકાસ આઘાડીના ભાગ રહેલા વચ્ચે વંચિત બહુજન આઘાડીએ મહાવિકાસ…
- સ્પોર્ટસ
પૅરિસ પહોંચેલી ભારતીય તીરંદાજે કહ્યું, ‘હું દીકરીને મિસ કરું છું, પરંતુ ઑલિમ્પિક-મેડલ પણ મહત્ત્વનું છે’
ભારતીયોમાં સૌથી પહેલાં તીરંદાજોની ટીમ ઑલિમ્પિક વિલેજમાં પહોંચી પૅરિસ: ભારતના તીરંદાજો અને રૉવિંગ (હલેસાવાળી નૌકાની હરીફાઈ)ની ટીમ ઑલિમ્પિક્સમાં પૅરિસ પહોંચેલી ભારતની સૌથી પહેલી ટીમો છે. ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછીથી તેઓ ઍથ્લીટો તથા ખેલાડીઓ માટેના ઑલિમ્પિક વિલેજમાં…
- આપણું ગુજરાત
જળજળાકાર સૌરાષ્ટ્ર- 174 રસ્તા બંધ, 483 લોકોનું સ્થળાંતર : 30 ગામોમાં ખોરવાયો વીજ પુરવઠો
છેલ્લા 48 કલાકથી પોરબંદર -દ્વારિકાને ઘમરોળતા મેઘરાજાએ પોરબંદરના નાગરિકોને વિષમ સ્થિતિમાં મૂકી દીધા છે .ત્યારે પોતાના સંસદીય મત વિસ્તારની મુલાકાતે પહોચી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સ્થિતિનો તાગ મેળવ્યો સાથે જ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી અને અતિભારે વરસાદના કારણે…
- નેશનલ
UPSC ચેરમેનના રાજીનામા બાદ કોંગ્રેસના સરકાર પર પ્રહારો ‘NTAના પ્રમુખને હજુ કેમ બચાવવામાં આવી રહ્યા છે?’
નવી દિલ્હી: UPSC ચેરમેન મનોજ સોનીના રાજીનામા બાદ વિપક્ષ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. રાજીનામાં પર કોંગ્રેસને ભાજપ પર પ્રહાર કરવાનો વધુ એક મોકો મળ્યો છે. મનોજ સોનીના રાજીનામા બાદ કોંગ્રેસે દાવો કર્યો છે કે ઘણા લોકો…