- નેશનલ
ઓડિશાથી બિહાર સુધીના પ્રવાસન ક્ષેત્ર માટે બજેટમાં મોટી જાહેરાતો
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 2024-25ના બજેટમાં ધાર્મિક પ્રવાસનનો સમાવેશ કરીને મોટી જાહેરાતો કરી છે. સરકાર બિહારમાં અને ઓડિશામાં આધ્યાત્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માંગે છે. નાણા પ્રધાને જાહેરાત કરી હતી કે બિહારના વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક-પર્યટન કેન્દ્રો ગયાના વિષ્ણુપદ મંદિર અને…
- સ્પોર્ટસ
પારસ મ્હામ્બ્રેએ કહ્યું, ‘વિરાટ, રોહિત, જાડેજાના રિટાયરમેન્ટ વિશે ડ્રેસિંગ-રૂમમાં કોઈને…’
નવી દિલ્હી: ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ટી-20 ટીમના બોલિંગ-કોચ પારસ મ્હામ્બ્રેએ કહ્યું છે કે ‘ભારતના ચૅમ્પિયનપદ સાથે વિશ્ર્વ કપ પૂરો થયા બાદ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજાએ ક્રિકેટજગતને તો શું, અમને બધાને પણ ચોંકાવી દીધા હતા. તેમની એ જાહેરાતથી…
- રાજકોટ
રાજકોટ AIIMSમાં પોસ્ટ માર્ટમની શરૂઆત થવાથી રાજકોટ સિવિલનું ભારણ ઘટશે
રાજકોટ: રાજકોટમાં બનેલી ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલમાં હવે નવી વ્યવસ્થા ઊભી થઈ છે. જેનાથી હવે રાજકોટ સિવિલ હોસ્પિટલના કાર્યના ભારણમાં ઘટાડો થશે. એઈમ્સમાં હવેથી પીએમ પણ શરૂ થઈ ગયા છે તેથી એમએલસી કેસ, પોસ્ટમોર્ટમ, ફોરેન્સિક પીએમ સહિતના મામલે સિવિલ હોસ્પિટલને…
- રાશિફળ
આજનું રાશિફળ (23-07-24): કર્ક, કુંભ અને મીન રાશિના જાતકો માટે આજનો દિવસ હશે એકદમ Happy Happy…
મેષ રાસિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. આજે તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે અને તમે તમારી આવક વધારવાના સ્ત્રોતો પર સંપૂર્ણ ધ્યાન આપશો. તમારે પડોશમાં કોઈ વિવાદમાં પડવાનું ટાળવું પડશે. કાર્યસ્થળ પર તમને કોઈ જવાબદાર કામ…
- સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રમાં ચાંદીપૂરા વાયરસનો પગપેસારો વધ્યો : પોરબંદરમાં નોંધાયો જિલ્લાનો પ્રથમ શંકાસ્પદ કેસ
પોરબંદર: ગુજરાતમાં દહેશત મચાવનારો ચાંદીપૂરા વાયરસની અસર ધીરે ધીરે સમગ્ર રાજ્યમાં વર્તાઇ રહી છે. રાજ્યના પશ્ચિમ કાંઠે પોરબંદર જિલ્લામાં પહેલો ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. શહેરના કડિયા પ્લોટ વિસ્તારમાં અઢીથી ત્રણ વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો સામે આવતા તાત્કાલિક…
- સ્પોર્ટસ
હાર્દિકના બદલે સૂર્યકુમારને કેમ બનાવ્યો ટી-20નો કેપ્ટન? અગરકરે શું આપ્યો જવાબ
મુંબઇઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે આજે જણાવ્યું હતું કે જ્યારે હાર્દિક પંડ્યાને બદલે સૂર્યકુમાર યાદવને ટી-20 ટીમનો કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે ફિટનેસ, ડ્રેસિંગ રૂમમાંથી ખેલાડીઓના અભિપ્રાય અને સતત ઉપલબ્ધતા તેના પક્ષમાં હતી. અગરકરે ભારતના…
- આમચી મુંબઈ
રાજ્યમાં ત્રીજા મોરચાની કવાયત: આંબેડકરના ભત્રીજા પૌત્ર પણ આવશે રાજકારણમાં?
મુંબઈ: જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજકીય પક્ષો મોરચો બાંધી રહ્યા છે. નેતાઓની બેઠકો યોજાઈ રહી છે. થોડા દિવસો પહેલા ખેડૂત નેતા રવિકાંત તુપકરે રાજ્યમાં ત્રીજો મોરચો બનાવવાની જાહેરાત કરી હતી. આ જોડાણ અસ્તિત્વમાં…
- આમચી મુંબઈ
વિધાનસભાની ચૂંટણી પહેલાં શરદ પવાર અને મુખ્યપ્રધાનની મુલાકાત: રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી પહેલાં જ મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમે તેજી પકડી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના અધ્યક્ષ શરદ પવાર સોમવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા અને તેને પગલે રાજ્યના રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. સત્તાવાર રીતે જણાવવામાં…
- આમચી મુંબઈ
આર્થિક સર્વેક્ષણમાં વિકસિત ભારતના નિર્માણ માટે વિકાસના ક્ષેત્રોની જાણકારી મળી: વડા પ્રધાન
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે આર્થિક સર્વેક્ષણના અહેવાલમાં અર્થતંત્રની કેટલીક સક્ષમ બાબતો ધ્યાનમાં આવી છે અને તેની સાથે જ ભારતને વિકસિત ભારત બનાવવા તરફ લઈ જવા માટે જે ક્ષેત્રોમાં વધુ વિકાસ અને પ્રગતિની તકો રહેલી…