- ઇન્ટરનેશનલ
શાંતિ મંત્રણાના એક દિવસ પછી જ રશિયાએ યુક્રેન પર કર્યો હુમલો, 9 લોકોના મોત
કિવ, યુક્રેનઃ તુર્કીયેમાં શાંતિ મંત્રણાના માત્ર એક જ દિવસ બાદ રશિયાએ યુક્રેનમાં અનેક જગ્યાએ હુમલો કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રશિયન સેનાએ યુક્રેનિયન લશ્કરી છાવણને નિશાન બનાવી હતી, જ્યા યુક્રેનની સેના હથિયારો રાખતી હતી. આ હુમલાના કારણે…
- રાશિફળ
આજનું રાશિફળ (17/05/2025): મેષથી લઈ મીન રાશિના જાતકો માટે આજના દિવસે શું થશે નવાજૂની, જાણો?
આજે પ્રેમીઓના સંબંધોમાં એક નવો વળાંક આવશે. તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ડૂબેલા જોવા મળશો અને તેમની સાથે રોમેન્ટિક દિવસ વિતાવશો. તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોઈ શકો છો, જેના માટે તમે કેટલાક પૈસાની વ્યવસ્થા પણ કરી શકો છો.…
- આમચી મુંબઈ
શિંદેની કડક ચેતવણી: થાણેના રસ્તા ખાડામુક્ત નહીં થાય તો અધિકારીઓની ખેર નહીં
મુંબઈઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજ વાદળછાયું વાતાવરણ રહે છે. ચોમાસુ ગમે ત્યારે ટકોરા મારતું આવી ચડવાના એંધાણ છે. ત્યારે થાણેમાં ગાયમુખ રસ્તાનું કોન્ક્રીટીકરણ હજી પૂરું ન થવાથી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને થાણેના પાલક પ્રધાન એકનાથ શિંદે લાલઘૂમ છે.…
- આમચી મુંબઈ
મેટ્રો લાઇન થ્રીમાં મોબાઈલ નેટવર્કની સમસ્યાનો અંત, હવે આ સુવિધા મળશે
મુંબઈઃ મુંબઈ મેટ્રો-3 ના બીજા તબક્કાના ઉદ્ઘાટનથી જ પ્રવાસીઓ નેટવર્ક ન મળવાથી પરેશાન છે. તેને કારણે મેટ્રોની ટિકિટો સુધ્ધાં કઢાવવી મુશ્કેલ બની રહી છે. ત્યારે ભૂગર્ભ એક્વા લાઇન પર મુસાફરો માટે મોટી રાહત તરીકે, મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (MMRC) એ…
- નેશનલ
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન, ઓપરેશન સિંદૂરને લઈ કહી આ વાત
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. દેશમાં હવે ઓપરેશન સિંદૂરને લઈ રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે ઓપરેશન સિંદૂરનો જશ ખાટી શકાય તે માટે…
- અંજાર
વ્યાજખોરો સામે ગુજરાત પોલીસની ઐતિહાસિક કાર્યવાહી: કરોડોની મિલકત જપ્ત
અંજાર: રાજ્યમાં નાગરિકોને રંજાડતા વ્યાજખોરો સામે ગુજરાત પોલીસે ખુબ કડકાઇ સાથે આકરા પગલા ભર્યા છે ત્યારે દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત પોલીસ દ્વારા આવા વ્યાજખોરોની મિલ્કત પણ જપ્ત કરી લઇ દાખલો બેસે તેવી કડક કાર્યવાહી થઇ છે. આ નોંધપાત્ર કાર્યવાહી બદલ…
- નેશનલ
આતંકવાદ સામે ભારતનું વૈશ્વિક અભિયાન: સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ પાકિસ્તાનને ખુલ્લું પાડશે
નવી દિલ્હી: સરહદ પારના આતંકવાદનો ભોગ બની રહેલ ભારત હવે પોતાના સાંસદો દ્વારા સમગ્ર વિશ્વને આતંકવાદ પરના પોતાના વલણથી પરિચિત કરાવશે. આ માટે સરકાર સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ મોકલવાની યોજના બનાવી રહી છે. આ પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસ પણ સામેલ થશે. કોંગ્રેસ તરફથી…
- આમચી મુંબઈ
બાન્દ્રા અને જોગેશ્વરીમાં 4.32 કરોડનું ડ્રગ્સ જપ્ત: નાઈજીરિયન સહિત ચારની ધરપકડ
મુંબઈ: બાન્દ્રાની ક્લબ બહાર અને જોગેશ્વરી બસ ડેપો નજીકથી પોલીસે અંદાજે 4.32 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરી નાઈજીરિયન સહિત ચારની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અબ્દુલ કરીમ નઝીર શેખ (44), યાસીન અલી શેખ (29), ઝુનેદ નદીમ ખાન (26)…