- આમચી મુંબઈ
‘..તો અમે હંમેશા વડા પ્રધાન સાથે ઉભા રહીશું’: ઉદ્ધવ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રાદેશિક પક્ષ શિવસેના (યુબીટી)ના વિધાનસભ્યો, સાંસદો અને જિલ્લા વડાઓની એક બેઠક શનિવારે યોજાઈ હતી. આ બેઠક દાદરના શિવસેના ભવનમાં પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠક દરમિયાન, એક રાષ્ટ્ર, એક ચૂંટણી, સરકાર વિરુદ્ધની રણનીતિ…
- નેશનલ
ભારત બીજા દેશને કેમ બ્રહ્મોસ વેચી શક્તું નથી? જાણો શું છે કારણ
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. ભારતની કાર્યવાહીથી રઘવાયા બનેલા પાકિસ્તાને ભારતના કેટલાક શહેરોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. જોકે ભારતની આધુનિક ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના તમામ હુમલા નિષ્ફળ કર્યા હતા. ભારતે પાકિસ્તાન પર 11…
- આમચી મુંબઈ
દેવું ન ચૂકવનારા પિતાના સગીર પુત્રનું અપહરણ કરી 12 લાખની માગણી: બે પકડાયા
થાણે: દેવું ચૂકવી ન શકનારા શખસના 15 વર્ષના પુત્રનું કથિત અપહરણ કરી 12 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હોવાની ઘટના નવી મુંબઈમાં બની હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં રબાળે વિસ્તારમાંથી સગીરને છોડાવી બે જણની ધરપકડ કરી હતી.…
- IPL 2025
બેંગલૂરુમાં મેઘરાજાએ આઇપીએલનો પુન: આરંભ વિલંબમાં મૂક્યો
બેંગલૂરુ: અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચેની મૅચનો વરસાદ (RAIN)ને કારણે સમયસર આરંભ નથી થઈ શક્યો. ગઈ કાલથી ખૂબ વરસાદ પડવાને કારણે મેદાન અને પિચ ખૂબ ભીના હોવાથી અમ્પાયરો અને બન્ને ટીમના…
- નેશનલ
જ્યોતિ મલ્હોત્રાની આ રીતે ખુલી પોલ, ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચનો પણ બનાવ્યો હતો વીડિયો
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા સંઘર્ષ દરમિયાન કેટલાક લોકોએ વાંધાજનક પોસ્ટ કરી હતી. આવા લોકો સામે દેશમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. હરિયાણાના જાણીતા ટ્રાવેલ બ્લૉગર અને યૂટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને દેશ વિરોધી ગતિવિધિ તથા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી…
- આમચી મુંબઈ
શિંદે ઓર્ગેનિક, યાંત્રિક ખેતી તરફ વળવા પર ભાર મૂક્યો
થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અધિકારીઓને ખેડૂતોને ઉત્થાન આપવા માટે નક્કર પ્રયાસો કરવા વિનંતી કરી હતી અને ઓર્ગેનિક અને યાંત્રિક ખેતી તરફ વળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. થાણેના પાલક પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે જિલ્લા સ્તરીય ખરીફ મોસમ…
- નેશનલ
રાત્રિના અંધકારમાં પણ બાજ નજર: ઈસરોનું નવું ઉપગ્રહ દેશની સુરક્ષામાં કરશે મદદ
નવી દિલ્હી: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) આવતીકાલે 18મી મેના રોજ ફરી એકવાર પોતાની તકનીકી ક્ષમતાનું પ્રદર્શન કરતાં EOS-09 (RISAT-1B) ઉપગ્રહને સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવા જઈ રહ્યું છે. આ પ્રક્ષેપણ સવારે 5:59 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ઈસરોના વિશ્વસનીય પોલર…
- ભુજ
હવે કચ્છ-ભુજના વેપારીઓએ કર્યો નિર્ધારઃ પ્રવાસન સાથે વેપાર પણ બંધ આ બે દેશ સાથે
ભુજઃ ભારત પર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા થતા રહેતા આતંકી હુમલાનો જવાબ આપવા માટે, ભારતે શરૂ કરેલા ઓપરેશન સિંદૂર દરમ્યાન નાપાક પાકિસ્તાનની પડખે ઉભેલા તુર્કી-ચીન-અજરબેઝાનનો ભારતના જાગૃત નાગરિકો દ્વારા છેડવામાં આવેલી બોયકોટ મુહિમમાં સીમાવર્તી કચ્છના ટૂર ઑપરેટર્સ બાદ હવે કચ્છ…
- નેશનલ
Video: પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
જયપુરઃ શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, શક્તિ હોય તો દુનિયા પ્રેમની ભાષા સાંભળે છે. તેમણે ભાષણમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને ત્યાગની પરંપરાની યાદ અપાવી હતી. તેમણે કહ્યું, ભારતના ઈતિહાસમાં ભગવાન…
- અમદાવાદ
સાયબર ક્રાઇમ પર પોલીસનો સકંજો: 15 દિવસમાં 12 કેસ ઉકેલાયા, કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ
અમદાવાદ: ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ રોકવા નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. છેલ્લા 15 દિવસમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમો તથા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે 12 મહત્વના કેસો ઉકેલીને ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા…