- રાજકોટ
શાબાશ ટ્રાફિક તંત્ર, ભાજપ ઉપાધ્યક્ષ ની ગાડી કરી ડીટેન
રાજકોટ શહેરમાં હાલ ટ્રાફિક બ્રાન્ચ તરફથી ડ્રાઇવ ચાલે છે તે સંદર્ભે કિસાનપરા ચોકમાં તંત્ર દ્વારા કાળા કાંચ નંબર પ્લેટ તથા અન્ય દસ્તાવેજો સંદર્ભે ગાડીઓનું ચેકિંગ ચાલુ હતું ત્યારે ઉપાધ્યક્ષ ભારતીય જનતા પક્ષ લખેલી એક કાર જેમાં કાળા કાચ પણ હતા…
- મહારાષ્ટ્ર
પુણેમાં પોર્શે કાર અકસ્માત: ટીનેજરના માતાપિતા સહિત સાત જણ વિરુદ્ધ 900 પાનાંનું આરોપનામું દાખલ
પુણે: પુણેના કલ્યાણીનગરમાં બે સોફ્ટવેર એન્જિનિયરનો ભોગ લેનારા પોર્શે કાર અકસ્માત કેસમાં પોલીસે 17 વર્ષના ટીનેજરના માતાપિતા સહિત સાત આરોપી વિરુદ્ધ સામે કોર્ટમાં 900 પાનાંનું આરોપનામું દાખલ કર્યું હતું. ગુરુવારે દાખલ કરવામાં આવેલા આરોપનામામાં ટીનેજરને બાકાત રાખવામાં આવ્યો છે, જેનો…
- આમચી મુંબઈ
Assembly Election: રાજ ઠાકરે મહાયુતિ સાથે રહેવાનો શિંદે જૂથના વિધાનસભ્યને વિશ્વાસ
મુંબઈ: ‘વિધાનસભાની ચૂંટણીને હજી વાર છે. અમારા નેતાઓ ચર્ચા કરી રસ્તો કાઢશે. ચર્ચા વિચારણા પછી અપનાવવામાં આવેલો વિકલ્પ શ્રેષ્ઠ જ હશે. ઘણી જગ્યાએ લોકો ચૂંટણી લડવા માટે ઉત્સુક છે. પણ હજી નિર્ણય લેવા માટે સમય છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે…
- નેશનલ
છત્તીસગઢમાં ટ્રેનનો વિચિત્ર અકસ્માત, ટ્રેન ડિરેલ થતા લોકો પાઈલટ જખમી
કાંકેર: છત્તીસગઢના કાંકેર જિલ્લામાં આજે એક ખાલી પેસેન્જર ટ્રેન વરસાદના કારણે પાટા પર પડેલા એક મોટા ઝાડ સાથે ટકરાઇ ગઇ હતી. ટ્રેન ઝાડ સાથે ટકરાતા એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. જેમાં લોકો પાયલટને ઇજા પહોંચી હતી.આ ઘટના ભાનુપ્રતાપપુર અને…
- આમચી મુંબઈ
એન્ટિ નાર્કોટિક્સ સેલની કાર્યવાહી: 24 કલાકમાં રૂ. 4.24 કરોડના ડ્રગ્સ સાથે ચાર પેડલરની ધરપકડ
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં ચાર સ્થળે કાર્યવાહી કરીને રૂ. 4.24 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું અને આ પ્રકરણે ચાર ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી હતી. એનએનસીના આઝાદ મેદાન યુનિટે મળેલી માહિતીને…
- આમચી મુંબઈ
દૂધમાં ભેળસેળ કરનારાની ખૈર નહીં, મહારાષ્ટ્ર સરકારની જાણો યોજના
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દૂધ અને ડેરી પેદાશોમાં થતી ભેળસેળને રોકવા માટે અલગ કાયદાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે અને કહ્યું છે કે રાજ્ય સરકાર કેન્દ્રને વિનંતી કરશે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને બિનજામીનપાત્ર ગુનો બનાવવામાં આવે. શિંદે ગુરુવારે…
- નેશનલ
Lok Sabha: ‘આયુષ્માન ભારત’માં ૭૦ વર્ષથી ઉપરના નાગરિકોને લાભો આપવા કોઈ પેનલ નહીં…
નવી દિલ્હી: આયુષ્માન ભારત (Ayushman Bharat) હેઠળ ૭૦ અને તેથી વધુ વયના નાગરિકોને આવરી લેવા માટે સ્વાસ્થ્ય લાભો આપવા માટે કોઈ નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી નથી, એમ રાજ્ય કક્ષાના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન પ્રતાપરાવ જાધવે શુક્રવારે લોકસભામાં જણાવ્યું હતું. તે…
- આમચી મુંબઈ
વર્ષા બંગલો ખાતે શિંદે-ફડણવીસ અને પવારની બેઠકમાં શું ખીચડી પાકી?
વરસાદની સ્થિતિ પર ચર્ચા કે બેઠકોની વહેંચણી પર?(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના ઘણા જિલ્લાઓમાં ગુરુવારે વરસાદે અક્ષરશ: હાહાકાર મચાવ્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. પુણેમાં ભારે પૂર જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પુણે…
- નેશનલ
આસામનું ‘મોઇદમ’ યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ, શું કહ્યું જાણો સીએમે?
ગુવાહાટીઃ આસામના અહોમ વંશના સભ્યોની તેમની પ્રિય વસ્તુઓ સાથે ટીલેનુમા ઢાંચામાં દફનાવવાની વ્યવસ્થા ‘મોઈદમ’ને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ સાથે ‘મોઈદમ’ આ યાદીમાં સ્થાન મેળવનારી ઉત્તર-પૂર્વ ભારતની પ્રથમ સાંસ્કૃતિક સંપત્તિ બની ગઇ છે. આસામના મુખ્યપ્રધાન…
- શેર બજાર
શેરબજારમાં જોરદાર તેજી: માર્કેટ રૂ. ૭.૧૦ લાખ કરોડની જમ્પ
નિલેશ વાઘેલામુંબઈ: પાંચ પાંચ સત્રની પછડાટ અને બજેટમાં સાંપડેલી આધાતજનક નિરાશાને ખંખેરીને વિશ્ર્વબજારની નરમાઇને અવગણતાં રોકાણકારોએ ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની આગેવાની હેઠળ શરૂ કરેલી સાર્વત્રિક લેવાલીના માહોલમાં સેન્સેક્સ લગભગ ૧,૩૦૦ પોઈન્ટ વધીને બંધ થયો છે, જ્યારે નિફ્ટી બેન્ચમાર્ક શુક્રવારે રેકોર્ડ ઊંચાઈએ…