- રાશિફળ
Buddhaditya Yog, Chaturgrahi Yog: ઓગસ્ટમાં આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…
ત્રણ દિવસ બાદ શરૂ થઈ રહેલો ઓગસ્ટ મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો જઈ રહ્યો છે. આ મહિનામાં એક નહીં બે-બે મહત્વના યોગ બનવા જઈ રહ્યા છે, જેને કારણે અમુક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા…
- સ્પોર્ટસ
સુરતનો હરમીત દેસાઈ પહેલી જ ઑલિમ્પિક્સના બીજા રાઉન્ડમાં પહોંચી ગયો
પૅરિસ: ટેબલ ટેનિસનો ભારતનો ટોચનો ખેલાડી હરમીત દેસાઈ શનિવારે પૅરિસ ઑલિમ્પિક્સના પ્રથમ રાઉન્ડમાં જોર્ડનના ઝૈદ અબો યમનને 11-7, 11-9, 11-5, 11-5થી હરાવીને બીજા રાઉન્ડમાં પહોંચી ગયો હતો.હરમીતની આ પહેલી જ ઑલિમ્પિક્સ છે અને વિશ્ર્વમાં 538મી રૅન્ક ધરાવતા ઝૈદ સામે જીતવામાં…
- આમચી મુંબઈ
આવતીકાલે રવિવારે રજાના દિવસે પણ લોકલ ટ્રેનોના રહેશે ધાંધિયા, બહાર નીકળતા પહેલાં વિચારજો…
મુંબઈ: દર રવિવારની જેમ જ આ રવિવારે પણ મધ્ય રેલવે (Central Railway) પર સિગ્નલ અને ટ્રેક મેઈન્ટેનન્સ જેવા મહત્વના કામ હાથ ધરવામાં આવવાનું હોવાથી રેલવે દ્વારા આવતીકાલે એટલે કે 28મી જુલાઈના દિવસે મેગા બ્લોક લેવાની જાહેરાત કરવામાં આવી છે પરીણામે…
- સ્પોર્ટસ
ભારત રવિવારે મહિલાઓની ટી-20 એશિયા કપનું આઠમું ટાઇટલ જીતવા ફેવરિટ
બપોરે 3.00 વાગ્યે મુકાબલો શરૂ: શ્રીલંકાની ટીમ પણ ભારતની જેમ અપરાજિત રહી છે દામ્બુલા: ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત અને યજમાન શ્રીલંકા વચ્ચે રવિવાર, 28મી જુલાઈએ અહીં ટી-20 એશિયા કપની ફાઇનલ (બપોરે 3.00 વાગ્યાથી) રમાશે. આઠમાંથી સાત વખત આ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી…
- રાજકોટ
અગ્નિકાંડની દુર્ઘટના બાદ યોજાનાર લોકમેળાને લઈને તંત્રએ રાખી 44 શરત
રાજકોટ: TRP ગેમ ઝોન અગ્નિકાંડની દુર્ઘટના બાદ આ વર્ષે યોજાનાર જન્માષ્ટમી લોકમેળાને લઈને તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના રેસકોર્સ મેદાનમા આગામી 24થી 28 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ લોકમેળાનું આયોજન થનાર છે. પાંચ દિવસના લોકમેળામાં રોજ લાખો લોકો…
- ટોપ ન્યૂઝ
શૂટર મનુ ભાકર પહેલી વાર ઑલિમ્પિક્સની ફાઇનલમાં, ભારતને નિરાશામાંથી બહાર લાવી દીધું
શૅટોરૉઉક્સ (ફ્રાન્સ): ભારતની ટોચની નિશાનબાજ મનુ ભાકર પહેલી વાર ઑલિમ્પિક ગેમ્સની શૂટિંગની હરીફાઈની ફાઇનલમાં પહોંચી ગઈ છે. એ સાથે તેણે ભારત માટે એકંદરે નિરાશાજનક રહેલા શનિવારનો દિવસ થોડો સકારાત્મક બનાવ્યો હતો. બાવીસ વર્ષની મનુ ભાકરે શનિવારે મહિલાઓની 10 મીટર ઍર…
- આમચી મુંબઈ
રવિવારથી અજિત પવારની એનસીપીની જન સન્માન યાત્રા કાઢશે, કરશે આ કામ…
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પક્ષની સ્થિતિને મજબૂત કરવા માટે તેમ જ રાજ્યના લોકો સાથે જોડાવા માટે અજિત પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) રવિવારથી જન સન્માન યાત્રા કાઢશે. પક્ષના પ્રદેશાધ્યક્ષ સુનિલ તટકરેની આગેવાનીમાં આ યાત્રા કાઢવામાં આવશે. આ વિશે…
- સ્પોર્ટસ
ડિવોર્સ બાદ નતાશાએ આ પોસ્ટથી હાર્દિક પર નિશાન સાધ્યું
હાર્દિક પંડ્યાથી છૂટાછેડાની જાહેરાત કર્યા પછી, નતાશા તેના પુત્ર સાથે સમય વિતાવી રહી છે. છૂટાછેડાની જાહેરાત કરતા પહેલા જ નતાશા પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા જતી રહી હતી. હાલમાં નતાશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે. પોતાના પુત્ર નતાશા…
- ભુજ
ભુજમાં વોટસએપ ગ્રુપ પર રોષવ્યક્ત કરતી ઓડિયો કલીપ વાયરલ કરનાર પર કાઉન્સિલરના પુત્રોએ હુમલો કર્યો
ભુજઃ શહેરની નગરપાલિકાની ખાડા,ગટર,લાઈટ પાણી જેવા પાયાના પ્રશ્નો પરત્વેની અક્ષમ્ય બેદરકારી,ગેરરીતિ, ભ્રષ્ટાચાર મુદ્દે અવારનવાર લાઈવ વીડિયો ક્લિપ રેકોર્ડ કરતા યુવકને આ વખતે એક કાઉન્સિલરની નામજોગ ફરિયાદ કરવી ભારે પડી ગઈ છે. કાઉન્સિલરના પુત્રોએ પોતાના પિતાના નામજોગ ફરિયાદ કરતી ઑડિયો ક્લિપ…