- નેશનલ
જમીન વિવાદને લઈને પાકિસ્તાનમાં રમખાણ : 49 લોકોના મોત-200 થી વધુ ઘાયલ
નવી દિલ્હી: ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન હાલ હુલ્લડોની આગમાં બળી રહ્યો છે. ખૈબર પખ્તુન વિસ્તારના કુરર્મ જિલ્લામાં બે સમુદાય વચ્ચે એક જમીનના ટુકડાને લઈને લડાઈ ચાલી રહી છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુન વિસ્તારમાં આ અથડામણમાં અત્યાર સુધીમાં 49 લોકોના મોત થઈ…
- ભુજ
જેન્તી ભાનુશાલી હત્યા કેસની મહત્વની આરોપી મનીષા ગોસ્વામીને સુપ્રીમ કોર્ટ આપ્યા જામીન
ભુજઃ પશ્ચિમ કચ્છની અબડાસા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પીઢ અગ્રણી નેતા એવા જેન્તી ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં શેખર અને સુરજીત ભાઉ નામના શાર્પશૂટરો દ્વારા સાયલેન્સર વાળી બંદૂકના ભડાકે હત્યા કરવાના ચકચારી ગુનામાં નવેમ્બર ૨૦૧૯થી પાલારા જેલમાં બંધ મનીષા ગોસ્વામીને…
- નેશનલ
PM Modi એ આ રીતે સમજાવ્યો મનમોહન સિંહ અને તેમની સરકારના બજેટ વચ્ચેનો તફાવત
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CII કોન્ફરન્સને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ ‘શરીરમાં સોજા’નું ઉદાહરણ આપીને મનમોહન સિંહ સરકાર અને તેમની સરકારના બજેટ વચ્ચેનો તફાવત સમજાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે તે નબળા વ્યક્તિ જેવું છે જેનું વજન ઓછું છે. પરંતુ…
- મનોરંજન
બાગબાનમાં Amitabh Bachchanની પત્નીનો રોલ નહોતો કરવો Hema Maliniને?, આ ખાસ વ્યક્તિએ મનાવી…
બોલીવુડ એક્ટ્રેસ અને ડ્રીમ ગર્લ હેમા માલિની (Bollywood Actress Hema Malini) એ પોતાના ફિલ્મી કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે અને તેમાંથી જ એક એટલે ફિલ્મ બાગબાન…પણ શું તમને ખબર છે કે હેમા માલિનીએ પહેલાં તો બાગબાન ફિલ્મમાં અમિતાભ બચ્ચનની…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
ઓલિમ્પિકનો અનુભવ ભવિષ્યમાં આગળ વધવામાં મદદ કરશે, કોણે કહ્યું?
પેરિસ: ભારતની મહિલા શૂટર રમિતા જિંદાલ (Indian female shooter Ramita Jindal) 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં 145.3 પોઈન્ટ સાથે સાતમા સ્થાને રહી હતી. તે અંતિમ ચારમાં રહેવામાં નિષ્ફળ રહી હતી. આ સાથે તે મેડલ જીતવાથી ચૂકી ગઇ હતી. પેરિસ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં ખાસ લોક અદાલત: કોર્ટરૂમમાં આ વસ્તુ લઈ જવાની મંજૂરી
નવી દિલ્હીઃ સૌપ્રથમ વખત સુપ્રીમ કોર્ટે આજે બપોરે ૨ વાગ્યાથી વિવાદોના સૌહાર્દપૂર્ણ નિરાકરણ માટે ખાસ લોક અદાલત શરૂ કરી હતી, જેમાં કોર્ટની ચેમ્બરમાં મીડિયાના કેમેરાને પણ મંજૂરી આપવામાં આવી છે. ૨૯ જુલાઇથી ૩ ઓગસ્ટ સુધી ચાલનારી આ ખાસ લોક અદાલતમાં…
- નેશનલ
વિપક્ષ ભાજપનો ચક્રવ્યૂહ તોડી પાડશે: રાહુલ ગાંધી
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સોમવારે મહાભારતની ચક્રવ્યૂહની રચનાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે દેશમાં ડરનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે અને એવો આક્ષેપ કર્યો હતો કે આ બજેટનો એકમાત્ર હેતુ મૂડી પર એકાધિકાર, રાજકીય એકાધિકાર અને અંતિમવાદી તત્ત્વોનું…
- આમચી મુંબઈ
વારકરીઓને પાછા ફરવા પહેલાં રૂ. 20000 મળી ગયા: મુખ્ય પ્રધાને વચન નિભાવ્યું
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અષાઢી વારીમાં પંઢરપુર જનારા વારકરીઓ (યાત્રાળુઓ) માટે રૂ. 20,000ના અનુદાનની જાહેરાત કરી હતી અને વારીના પાછા ફરવા પહેલાં 1500 દિંડી (યાત્રાળુ મંડળો)ને સાનુગ્રહ અનુદાન પેટે રૂ. ત્રણ કરોડ ખાતામાં જમા કરવામાં આવ્યા હોવાની માહિતી…
- આમચી મુંબઈ
ઉરણમાં એકતરફી પ્રેમમાં યુવતીના માથામાં સળિયો ફટકાર્યો
મુંબઈ: નવી મુંબઈમાં અક્ષતા મ્હાત્રે અને ઉરણમાં યશશ્રી શિંદેની હત્યાની ઘટનાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યાં જ એકતરફી પ્રેમમાં યુવતીના માથામાં લોખંડનો સળિયો ફટકારી તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના ઉરણના ન્હાવે ગામમાં બની હતી. ઘાયલ…
- સ્પોર્ટસ
ટી-20 સિરીઝ જિતાડનાર કેપ્ટન સૂર્યકુમાર બુધવારે શ્રીલંકાથી પાછો આવી જશે, જાણો શા માટે
પલ્લેકેલ: રવિવારે અહીં ભારતે શ્રીલંકા સામેની ટી-20 સિરીઝ નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવના સુકાનમાં જીતી લીધી અને આવતી કાલે (સાંજે 7.00 વાગ્યાથી) ટીમ ઇન્ડિયા છેલ્લી મૅચ પણ જીતીને 3-0થી ક્લીન સ્વીપ કરે પણ ખરી, પરંતુ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ મૅચ…