- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં ખાસ લોક અદાલત: કોર્ટરૂમમાં આ વસ્તુ લઈ જવાની મંજૂરી
નવી દિલ્હીઃ સૌપ્રથમ વખત સુપ્રીમ કોર્ટે આજે બપોરે ૨ વાગ્યાથી વિવાદોના સૌહાર્દપૂર્ણ નિરાકરણ માટે ખાસ લોક અદાલત શરૂ કરી હતી, જેમાં કોર્ટની ચેમ્બરમાં મીડિયાના કેમેરાને પણ મંજૂરી આપવામાં આવી છે. ૨૯ જુલાઇથી ૩ ઓગસ્ટ સુધી ચાલનારી આ ખાસ લોક અદાલતમાં…
- નેશનલ
વિપક્ષ ભાજપનો ચક્રવ્યૂહ તોડી પાડશે: રાહુલ ગાંધી
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સોમવારે મહાભારતની ચક્રવ્યૂહની રચનાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે દેશમાં ડરનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે અને એવો આક્ષેપ કર્યો હતો કે આ બજેટનો એકમાત્ર હેતુ મૂડી પર એકાધિકાર, રાજકીય એકાધિકાર અને અંતિમવાદી તત્ત્વોનું…
- આમચી મુંબઈ
વારકરીઓને પાછા ફરવા પહેલાં રૂ. 20000 મળી ગયા: મુખ્ય પ્રધાને વચન નિભાવ્યું
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અષાઢી વારીમાં પંઢરપુર જનારા વારકરીઓ (યાત્રાળુઓ) માટે રૂ. 20,000ના અનુદાનની જાહેરાત કરી હતી અને વારીના પાછા ફરવા પહેલાં 1500 દિંડી (યાત્રાળુ મંડળો)ને સાનુગ્રહ અનુદાન પેટે રૂ. ત્રણ કરોડ ખાતામાં જમા કરવામાં આવ્યા હોવાની માહિતી…
- આમચી મુંબઈ
ઉરણમાં એકતરફી પ્રેમમાં યુવતીના માથામાં સળિયો ફટકાર્યો
મુંબઈ: નવી મુંબઈમાં અક્ષતા મ્હાત્રે અને ઉરણમાં યશશ્રી શિંદેની હત્યાની ઘટનાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યાં જ એકતરફી પ્રેમમાં યુવતીના માથામાં લોખંડનો સળિયો ફટકારી તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના ઉરણના ન્હાવે ગામમાં બની હતી. ઘાયલ…
- સ્પોર્ટસ
ટી-20 સિરીઝ જિતાડનાર કેપ્ટન સૂર્યકુમાર બુધવારે શ્રીલંકાથી પાછો આવી જશે, જાણો શા માટે
પલ્લેકેલ: રવિવારે અહીં ભારતે શ્રીલંકા સામેની ટી-20 સિરીઝ નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવના સુકાનમાં જીતી લીધી અને આવતી કાલે (સાંજે 7.00 વાગ્યાથી) ટીમ ઇન્ડિયા છેલ્લી મૅચ પણ જીતીને 3-0થી ક્લીન સ્વીપ કરે પણ ખરી, પરંતુ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ મૅચ…
- નેશનલ
ઉત્તર પ્રદેશનું રાજકારણ ફરી ચર્ચામાં : નાયબ મુખ્યમંત્રીના નિવેદન બાદ યોગીએ આપ્યું મહત્વનું નિવેદન
લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ભાજપની ઓબીસી કાર્યસમિતિની બેઠકમાં ભાગ લીધો હતો અને આ બેઠકમાં એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં અને સપાના વડા અખિલેશ યાદવનું નામ લીધા વિના કહ્યું કે વિપક્ષની ભાગલા…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા પર રાહુલ દ્રવિડે કહ્યું કે…
પેરિસ: ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાના સમર્થક ગણાતા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ અને અનુભવી બેટ્સમેન રાહુલ દ્રવિડે કહ્યું કે ક્રિકેટરો આ રમતોનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને તેમણે કહ્યું હતું કે દુનિયાના સૌથી મોટા ખેલ મહાકુંભમાં રમવાને…
- ભુજ
મુંદ્રા પોર્ટથી કસ્ટમ્સ વિભાગે જપ્ત કર્યો 110 કરોડનો પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો
ભુજ: કસ્ટમ વિભાગે મુંદ્રા અદાણી બંદરેથી આફ્રિકન દેશોમાં નિકાસ માટે જઈ રહેલાં બે શંકાસ્પદ કન્ટેઈનરોમાંથી 110 કરોડના મૂલ્યની ટ્રામાડોલ ટેબ્લેટ એટલે કે અફીણમાંથી બનતી ગોળીનો જથ્થો જપ્ત કરતાં ચકચાર પ્રસરી જવા પામી છે. કસ્ટમ વિભાગને મળેલી બાતમીના આધારે રાજકોટ સ્થિત…
- મનોરંજન
Birthday celebrity Sanjay Duttએ આપી ચાહકોને ભેટ, નવી ફિલ્મનો ફર્સ્ટ લૂક લૉંચ કર્યો
આજે બોલીવૂડ સ્ટાર સંજય દત્તનો જન્મદિવસ છે. 65 વર્ષ પૂરાં કરી 66મા વર્ષમાં પ્રવેશ કરનાર સંજય દત્તનું જીવન જ એક ફિલ્મ જેવું છે અને તેના પરથી સંજુ ફિલ્મ પણ બની છે. ટાડામાં જેલવાસ ભોગવ્યા બાદ ફિલ્મોમાં ફરી ચમકેલા સંજય થોડો…
- અમદાવાદ
જય કનૈયાલાલ કીઃ પશ્ચિમ રેલવેએ જન્માષ્ટમી નિમિત્તે પ્રવાસીઓને આપી આ ભેટ
અમદાવાદઃ ઑગષ્ટ મહિનો શરૂ થતા જ તહેવારો શરૂ થઈ જશે. ક્રિષ્ણજન્મ નિમિત્તે હજારો લોકો દેવભૂમિ દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શને જાય છે ત્યારે રેલવેએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસીઓ માટે ખાસ સુવિધારૂપી ભેટ આપી છે. અમદાવાદ મંડળે (Ahmedabad railway…