- ગાંધીધામ
IAS Transfers: ગુજરાતમાં એક સાથે 18 IAS અધિકારીની બદલી
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં ફેરફાર થવાના અહેવાલો વચ્ચે આજે અચાનક વહીવટીતંત્રમાં જોરદાર ફેરફાર કરવાના અહેવાલો મળી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં મોટા પાયે આઈએએસ (IAS) અધિકારીઓની બદલીના આદેશો આપવામાં આવ્યા છે, જેમાં એડિશનલ ચીફ સેક્રેટરી સુનયના તોમરને…
- આમચી મુંબઈ
Pune Flood: NCP અને MNSના પદાધિકારીઓ વચ્ચે ઝપાઝપી બાદ કાર-ઓફિસમાં તોડફોડ
મુંબઈઃ અકોલામાં સરકારી રેસ્ટ હાઉસની બહાર એમએનએસ (MNS) કાર્યકર્તાઓએ એનસીપી (NCP)ના વિધાનસભ્ય અમોલ મિતકરીની કાર અને ઓફિસની તોડફોડ કર્યા બાદ અહીં ભારે હોબાળો થયો હતો. વિધાનસભ્ય અમોલ મિતકરીએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે એમએનએસના પ્રમુખ રાજ ઠાકરેના આદેશ…
- સ્પોર્ટસ
આઇપીએલમાં હવે વિદેશી ખેલાડીઓનું આવી બન્યું…જાણો શા માટે
નવી દિલ્હી: બીસીસીઆઇ અને આઇપીએલની ટીમોના માલિકો વચ્ચેની મીટિંગ પહેલાં બહુ મોટી વાત બહાર આવી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ આઇપીએલની ટીમોના માલિકોએ ભાર દઈને કહ્યું છે કે જે વિદેશી ખેલાડીઓ છેલ્લી ઘડીએ આઇપીએલની સીઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લે…
- સ્પોર્ટસ
સૂર્યકુમારે કેમ આવું કહ્યું, ‘મારે કૅપ્ટન નથી બનવું, મારે તો…’
પલ્લેકેલ: મંગળવારે શ્રીલંકાને ભારતે ત્રીજી અને છેલ્લી ટી-20માં ટાઇ પછીની સુપર ઓવરમાં હરાવ્યું એ સાથે સૂર્યકુમાર યાદવે ફુલટાઇમ કૅપ્ટન તરીકેની પ્રથમ સિરીઝની ટ્રોફી મેળવી હતી અને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર પણ જીતી લીધો હતો. એ ક્ષણે તેનામાં આનંદ સમાતો…
- આમચી મુંબઈ
યશશ્રી શિંદે હત્યાકેસ: દાઉદ શેખ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપ ઉમેરાયા
કોર્ટે સાત દિવસની પોલીસ કસ્ટડી ફટકારીમુંબઈ: ઉરણમાં યશશ્રી શિંદેની કરપીણ હત્યાના કેસમાં કર્ણાટકના ગુલબર્ગા જિલ્લામાંથી ધરપકડ કરાયેલા આરોપી દાઉદ બસ્સુદ્દીન શેખ વિરુદ્ધ પોલીસે એસસી/એસટી એક્ટ હેઠળ આરોપ ઉમેર્યા છે. કર્ણાટકથી નવી મુંબઈ લવાયા બાદ આરોપીને કોર્ટમાં હાજર કરાતાં તેને સાત…
- નેશનલ
Anurag Thakur Vs Rahul Gandhi: કોંગ્રેસના સાંસદે પીએમ સામે વિશેષાધિકાર પ્રસ્તાવ લાવવા માટે નોટિસ રજૂ કરી
નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ ચરણજીત સિંહ ચન્નીએ આજે એક્સ’ પર એક વીડિયો પોસ્ટ કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ લાવવા માટે નોટિસ સબમિટ કરી હતી, જેમાં ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરની કથિત ટિપ્પણીના એ ભાગ હતા જે અધ્યક્ષ…
- નેશનલ
સેન્સસને મુદ્દે લોકસભાની કાર્યવાહી ખોરવાઈ: જાતિ આધારિત ટિપ્પણીને પગલે વિપક્ષની ધમાલ
નવી દિલ્હી: વિપક્ષી સભ્યોએ વિપક્ષી નેતા રાહુલ ગાંધી પરની ટિપ્પણી બદલ ભાજપના નેતા અનુરાગ ઠાકુર માફી માગે તેમ જ જાતિ આધારિતની વસ્તી ગણતરી કરવામાં આવે એવી તેમની માગણી ચાલુ રાખી હોવાથી લોકસભામાં બુધવારે ભારે ઘોંઘાટના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગૃહની…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેમાં સિગ્નલમાં ખામીના ધાંધિયા અવિરત, હવે આ સેક્શનમાં ટ્રેનસેવા ખોરવાઈ
મુંબઈઃ મધ્ય રેલવેમાં વગર વરસાદે પણ ટેક્નિકલ ફેલ્યોરના કિસ્સામાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જેમાં આજે બદલાપુરમાં સિગ્નલ ફેઈલ્યોર પછી સમગ્ર સેક્શનની ટ્રેનસેવા ખોરવાઈ હતી. મોટા ભાગની લોકલ ટ્રેનોને સીએસએમટીથી અંબરનાથ સુધી દોડાવવામાં આવતી હતી, જ્યારે ગૂડસ ટ્રેનની પણ મૂવમેન્ટ…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
બર્થ-ડે ગર્લ શ્રીજા ટેબલ ટેનિસની પ્રી-ક્વૉર્ટરમાં, વર્લ્ડ નંબર-વન સામે રમશે
પૅરિસ: મનિકા બત્રા પછી ભારતની શ્રીજા અકુલા પણ પૅરિસ ઑલિમ્પિક્સમાં મહિલાઓની ટેબલ ટેનિસ સ્પર્ધાની સિંગલ્સની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. બુધવારે શ્રીજાનો પચીસમો જન્મદિન હતો અને એ દિવસે તેણે શ્રેષ્ઠ 32 ખેલાડીઓના રાઉન્ડમાં સિંગાપોરની જિઆન ઝેન્ગને હરાવી દીધી હતી. શ્રીજાનો…