- આમચી મુંબઈ
ઈડીએ મારી ધરપકડ કરી કારણ કે મેં 2019માં ભાજપને સત્તામાં આવતા રોકી, હું એમવીએ સરકારની રક્ષણાત્મક દિવાલ હતો: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કથિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ કરવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે તેમણે 2019માં મહારાષ્ટ્રમાં ભાજપને સત્તામાં આવતા અટકાવ્યું હતું. તેમના પુસ્તક ‘નરકાતલા સ્વર્ગ’માં…
- નેશનલ
માયાવતીના ભત્રીજા આકાશ આનંદ ફરી સક્રિય રાજકારણમાં, બન્યા પાર્ટીના ચીફ નેશનલ કોઓર્ડિનેટર
લખનઉ: રવિવારે બહુજન સમાજ પાર્ટી (Bahujan Samaj Party) દ્વારા પાર્ટીની હાઈલેવલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં જ લેવામાં આવેલા નિર્ણય બાદ માયાવતીના ભત્રીજા આકાશ આનંદ ( Akash Anand) ફરી એકવાર મુખ્ય…
- IPL 2025
બેંગલૂરુમાં ફેરિયાઓને ધૂમ કમાણી, પણ પ્રેક્ષકોની આશા પર ફરી વળ્યું પાણી
બેંગલૂરુઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના સુપરસ્ટાર વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી એને ધ્યાનમાં રાખીને અહીં શનિવારે હજારો પ્રેક્ષકો (કોહલીના ચાહકો) ટેસ્ટ-ખેલાડી જેવી સફેદ જર્સી (WHITE JERSEY) પહેરીને આવ્યા હતા અને એ જર્સી પર વિરાટ (VIRAT KOHLI)નું નામ તેમ…
- મનોરંજન
બ્રેકઅપના દુઃખમાંથી બહાર નથી આવી શક્યો અર્જુન કપૂર, પોસ્ટ કરીને કહ્યું હું કોઈને…
બોલીવૂડના લવ બર્ડ્સ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનું જ્યારથી બ્રેકઅપ થયું છે ત્યારથી જ ફેન્સ તો દુઃખી થઈ જ ઉઠ્યા છે, પણ એની સાથે સાથે અર્જુન કપૂર પણ ખાસ ખુશ એવું લાગતું નથી. આવું એટલા માટે કહી રહ્યા છીએ, કારણ…
- આમચી મુંબઈ
‘..તો અમે હંમેશા વડા પ્રધાન સાથે ઉભા રહીશું’: ઉદ્ધવ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રાદેશિક પક્ષ શિવસેના (યુબીટી)ના વિધાનસભ્યો, સાંસદો અને જિલ્લા વડાઓની એક બેઠક શનિવારે યોજાઈ હતી. આ બેઠક દાદરના શિવસેના ભવનમાં પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠક દરમિયાન, એક રાષ્ટ્ર, એક ચૂંટણી, સરકાર વિરુદ્ધની રણનીતિ…
- નેશનલ
ભારત બીજા દેશને કેમ બ્રહ્મોસ વેચી શક્તું નથી? જાણો શું છે કારણ
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. ભારતની કાર્યવાહીથી રઘવાયા બનેલા પાકિસ્તાને ભારતના કેટલાક શહેરોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. જોકે ભારતની આધુનિક ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના તમામ હુમલા નિષ્ફળ કર્યા હતા. ભારતે પાકિસ્તાન પર 11…
- આમચી મુંબઈ
દેવું ન ચૂકવનારા પિતાના સગીર પુત્રનું અપહરણ કરી 12 લાખની માગણી: બે પકડાયા
થાણે: દેવું ચૂકવી ન શકનારા શખસના 15 વર્ષના પુત્રનું કથિત અપહરણ કરી 12 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હોવાની ઘટના નવી મુંબઈમાં બની હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં રબાળે વિસ્તારમાંથી સગીરને છોડાવી બે જણની ધરપકડ કરી હતી.…
- IPL 2025
બેંગલૂરુમાં મેઘરાજાએ આઇપીએલનો પુન: આરંભ વિલંબમાં મૂક્યો
બેંગલૂરુ: અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચેની મૅચનો વરસાદ (RAIN)ને કારણે સમયસર આરંભ નથી થઈ શક્યો. ગઈ કાલથી ખૂબ વરસાદ પડવાને કારણે મેદાન અને પિચ ખૂબ ભીના હોવાથી અમ્પાયરો અને બન્ને ટીમના…
- નેશનલ
જ્યોતિ મલ્હોત્રાની આ રીતે ખુલી પોલ, ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચનો પણ બનાવ્યો હતો વીડિયો
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા સંઘર્ષ દરમિયાન કેટલાક લોકોએ વાંધાજનક પોસ્ટ કરી હતી. આવા લોકો સામે દેશમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. હરિયાણાના જાણીતા ટ્રાવેલ બ્લૉગર અને યૂટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને દેશ વિરોધી ગતિવિધિ તથા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી…
- આમચી મુંબઈ
શિંદે ઓર્ગેનિક, યાંત્રિક ખેતી તરફ વળવા પર ભાર મૂક્યો
થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અધિકારીઓને ખેડૂતોને ઉત્થાન આપવા માટે નક્કર પ્રયાસો કરવા વિનંતી કરી હતી અને ઓર્ગેનિક અને યાંત્રિક ખેતી તરફ વળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. થાણેના પાલક પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે જિલ્લા સ્તરીય ખરીફ મોસમ…