- સુરેન્દ્રનગર
સાયલા-ચોટીલા હાઈવે પરના ઢેઢુકી ટોલનાકા નજીક 3 વાહન ટકરાયા, 8 કિલોમીટર સુધી વાહનોની લાગી કતાર
સુરેન્દ્રનગર: ગુજરાતમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા અનેક દિવસોમાં રાજ્યમાં અનેક અકસ્માતની ઘટનાઓ સર્જાય હતી. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા નેશનલ હાઈવે પર આવેલા ઢેઢુકી ટોલનાકા પાસે આજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે હાઈવે પર આઠ…
- આમચી મુંબઈ
ભિવંડીની રેસ્ટોરાંમાં સેક્સ રેકેટ: ત્રણની ધરપકડ
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં આવેલી રેસ્ટોરાંમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરીને પોલીસે બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલની ટીમે શુક્રવારે રાજનોલી ગામમાં આવેલી રેસ્ટોરાંમાં રેઇડ પાડી હતી અને બે મહિલા સહિત ત્રણને પકડી પાડ્યાં હતાં.…
- સ્પોર્ટસ
બાળકો આનંદો! ખેલો ઇન્ડિયામાં હવે આ રમતોનો પણ સમાવેશ થયો
નવી દિલ્હીઃ દેશના કરોડો બાળકો અને યુવા વર્ગને આકર્ષતા ખેલો ઇન્ડિયા (Khelo India)માં આ વર્ષથી જ વધુ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું ખેલકૂદ પ્રધાન મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ રવિવારે જણાવ્યું હતું અને તેમણે સામેલ કરવામાં આવી રહેલી નવી રમતોની યાદી…
- અમદાવાદ
અમદાવાદના જમાલપુરમાં સદીઓ જૂના મંદિરને પચાવી પાડવા મુદ્દે નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો?
અમદાવાદ: અમદાવાદના જમાલપુરમાં 700 વર્ષ જૂના પૌરાણિક ત્રિકમજી મંદિરની જમીન પચાવી પાડવાનું કાવતરું સામે આવ્યું છે. આ મામલે ચેરીટી કમિશનરની કચેરી દ્વારા સિમરન ડેવલોપર્સ નામના બિલ્ડર સહિત કુલ સાત શખ્સો વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મંદિરની…
- આમચી મુંબઈ
ભારતનું લશ્કરી પ્રભુત્વ આત્મ-નિર્ભર સંરક્ષણ ઉત્પાદન મોડેલોનું પરિણામ છે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું હતું કે ભારત પાસે શ્રેષ્ઠ સંરક્ષણ ક્ષમતાઓ છે અને દેશનું લશ્કરી પ્રભુત્વ 2014માં શરૂ કરાયેલા આત્મ-નિર્ભર સંરક્ષણ ઉત્પાદન મોડેલોનું પરિણામ છે. નાગપુર જિલ્લાના ખાપરખેડા ગામમાં ‘તિરંગા યાત્રા’ બાદ પત્રકારો સાથે…
- આમચી મુંબઈ
ઈડીએ મારી ધરપકડ કરી કારણ કે મેં 2019માં ભાજપને સત્તામાં આવતા રોકી, હું એમવીએ સરકારની રક્ષણાત્મક દિવાલ હતો: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કથિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ કરવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે તેમણે 2019માં મહારાષ્ટ્રમાં ભાજપને સત્તામાં આવતા અટકાવ્યું હતું. તેમના પુસ્તક ‘નરકાતલા સ્વર્ગ’માં…
- નેશનલ
માયાવતીના ભત્રીજા આકાશ આનંદ ફરી સક્રિય રાજકારણમાં, બન્યા પાર્ટીના ચીફ નેશનલ કોઓર્ડિનેટર
લખનઉ: રવિવારે બહુજન સમાજ પાર્ટી (Bahujan Samaj Party) દ્વારા પાર્ટીની હાઈલેવલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં જ લેવામાં આવેલા નિર્ણય બાદ માયાવતીના ભત્રીજા આકાશ આનંદ ( Akash Anand) ફરી એકવાર મુખ્ય…
- IPL 2025
બેંગલૂરુમાં ફેરિયાઓને ધૂમ કમાણી, પણ પ્રેક્ષકોની આશા પર ફરી વળ્યું પાણી
બેંગલૂરુઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના સુપરસ્ટાર વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી એને ધ્યાનમાં રાખીને અહીં શનિવારે હજારો પ્રેક્ષકો (કોહલીના ચાહકો) ટેસ્ટ-ખેલાડી જેવી સફેદ જર્સી (WHITE JERSEY) પહેરીને આવ્યા હતા અને એ જર્સી પર વિરાટ (VIRAT KOHLI)નું નામ તેમ…
- મનોરંજન
બ્રેકઅપના દુઃખમાંથી બહાર નથી આવી શક્યો અર્જુન કપૂર, પોસ્ટ કરીને કહ્યું હું કોઈને…
બોલીવૂડના લવ બર્ડ્સ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનું જ્યારથી બ્રેકઅપ થયું છે ત્યારથી જ ફેન્સ તો દુઃખી થઈ જ ઉઠ્યા છે, પણ એની સાથે સાથે અર્જુન કપૂર પણ ખાસ ખુશ એવું લાગતું નથી. આવું એટલા માટે કહી રહ્યા છીએ, કારણ…