- નેશનલ
દિલ્હીમાં 2.4 કરોડના નકલી NCERT પુસ્તકોનું રેકેટ ઝડપાયું, ત્રણ જણની ધરપકડ
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં નકલી NCERT પુસ્તકો વેચતા એક રેકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસને મળેલી માહિતીના આધારે અલીપુર સ્થિત એક ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી મોટા પ્રમાણમાં નકલી પુસ્તકોનો જથ્થો મળી આવ્યો હતો. આ પુસ્તકોની કિંમત 2.4 કરોડ…
- સ્પેશિયલ ફિચર્સ
Indian Railwaysની આ એપ છે ખુબ જ કામની, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
ભારતીય રેલવે (Indian Railway)એ દુનિયાનું ચોથા નંબરનું સૌથી વિશાળ અને વ્યસ્ત કહી શકાય એવું રેલવે નેટવર્ક છે. દરરોજ કરોડો પ્રવાસીઓ આ ભારતીય રેલવેની ટ્રેનમાં મુસાફરી કરે છે. ભારતીય રેલવે પણ પ્રવાસીઓની સુવિધા માટે દર થોડાક સમયે અલગ અલગ એપ્સ અને…
- આમચી મુંબઈ
ત્રિરંગા યાત્રાની ઉજવણીઓ ખોટી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપની ત્રિરંગા યાત્રા અને કોંગ્રેસની આગેવાની હેઠળની જય હિંદ સભાના કાર્યક્રમોની પરોક્ષ ટીકા કરતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતા અમિત ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે તેઓ ઓપરેશન સિંદૂર પછી રાજકીય પક્ષોને ઉજવણી રેલીઓ…
- સ્પેશિયલ ફિચર્સ
તમે વાપરો છો એ વેસ્ટર્ન ટોઈલેટમાં થઈ શકે છે વિસ્ફોટ, જાણો કઈ રીતે…
ગ્રેટર નોએડામાં વેસ્ટર્ન ટોઈલેટ સીટમાં વિસ્ફોટ થતાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઈજા પહોંચી હતી. આ ઘટના ચોંકાવનારી છે, સાંભળવામાં ભલે વિચિત્ર લાગે કે આવું તે કઈ રીતે શક્ય છે? પરંતુ આવું પહેલી વખત નથી થયું. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની…
- ભુજ
સરહદી કચ્છમાં તંત્રની સતર્કતા: મેઘપરમાંથી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઇ
ભુજ: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકીઓએ કરેલા હુમલાનો જવાબ આપવા માટે ભારતે શરૂ કરેલા ઓપરેશન સિંદૂર અંતર્ગત સતર્ક બનેલી દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા દેશમાં વર્ષોથી ગેરકાયેદેસર રીતે વસવાટ કરી રહેલા બાંગ્લાદેશી-પાકિસ્તાની નાગરિકોને ટ્રેસ કરી, તેમને ડિપોર્ટ કરાઈ રહ્યા છે. આ…
- સ્પોર્ટસ
ભારત એશિયા કપ નહીં રમે: BCCIના નિર્ણયથી ACC સામે મોટું સંકટ
નવી દિલ્હીઃ પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે માહોલ ખરાબ ચાલી રહ્યો છે. બન્ને દેશો વચ્ચેના સંબંધો ખૂબ વિકટ સ્થિતિમાં છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા મહત્વાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BCCI દ્વારા એશિયન…
- આમચી મુંબઈ
પાણી પહેલા પાળ બાંધવાની શરૂઆતઃ ટ્રેક પર હવે પાણી નહીં ભરાયઃ રેલવેનો દાવો
મુંબઈઃ ચોમાસુ શરૂ થાય એટલે સૌથી પહેલા ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઇ જાય છે, કારણ કે ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે લોકલ સેવાઓ ખોરવાઈ જાય છે. ચોમાસા દરમિયાન સરળ રેલ સેવા સુનિશ્ચિત કરવા માટે…
- મનોરંજન
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં અનોખા લૂકમાં પારુલ ગુલાટીએ ચાહકોને કર્યાં મંત્રમુગ્ધ
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી પારુલ ગુલાટીએ પોતાના અનોખા લુકથી ફેસ્ટિવલમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી રહી છે. પહેલા વાળથી બનેલો ડ્રેસ પહેર્યા બાદ તે હવે એક નવા લુકમાં જોવા મળી છે. હવે તેનો નવો લુક પણ ચર્ચામાં છે…