- સ્પોર્ટસ
ભારત એશિયા કપ નહીં રમે: BCCIના નિર્ણયથી ACC સામે મોટું સંકટ
નવી દિલ્હીઃ પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે માહોલ ખરાબ ચાલી રહ્યો છે. બન્ને દેશો વચ્ચેના સંબંધો ખૂબ વિકટ સ્થિતિમાં છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા મહત્વાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BCCI દ્વારા એશિયન…
- આમચી મુંબઈ
પાણી પહેલા પાળ બાંધવાની શરૂઆતઃ ટ્રેક પર હવે પાણી નહીં ભરાયઃ રેલવેનો દાવો
મુંબઈઃ ચોમાસુ શરૂ થાય એટલે સૌથી પહેલા ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઇ જાય છે, કારણ કે ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે લોકલ સેવાઓ ખોરવાઈ જાય છે. ચોમાસા દરમિયાન સરળ રેલ સેવા સુનિશ્ચિત કરવા માટે…
- મનોરંજન
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં અનોખા લૂકમાં પારુલ ગુલાટીએ ચાહકોને કર્યાં મંત્રમુગ્ધ
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી પારુલ ગુલાટીએ પોતાના અનોખા લુકથી ફેસ્ટિવલમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી રહી છે. પહેલા વાળથી બનેલો ડ્રેસ પહેર્યા બાદ તે હવે એક નવા લુકમાં જોવા મળી છે. હવે તેનો નવો લુક પણ ચર્ચામાં છે…
- સુરેન્દ્રનગર
સાયલા-ચોટીલા હાઈવે પરના ઢેઢુકી ટોલનાકા નજીક 3 વાહન ટકરાયા, 8 કિલોમીટર સુધી વાહનોની લાગી કતાર
સુરેન્દ્રનગર: ગુજરાતમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા અનેક દિવસોમાં રાજ્યમાં અનેક અકસ્માતની ઘટનાઓ સર્જાય હતી. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા નેશનલ હાઈવે પર આવેલા ઢેઢુકી ટોલનાકા પાસે આજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે હાઈવે પર આઠ…
- આમચી મુંબઈ
ભિવંડીની રેસ્ટોરાંમાં સેક્સ રેકેટ: ત્રણની ધરપકડ
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં આવેલી રેસ્ટોરાંમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરીને પોલીસે બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલની ટીમે શુક્રવારે રાજનોલી ગામમાં આવેલી રેસ્ટોરાંમાં રેઇડ પાડી હતી અને બે મહિલા સહિત ત્રણને પકડી પાડ્યાં હતાં.…
- સ્પોર્ટસ
બાળકો આનંદો! ખેલો ઇન્ડિયામાં હવે આ રમતોનો પણ સમાવેશ થયો
નવી દિલ્હીઃ દેશના કરોડો બાળકો અને યુવા વર્ગને આકર્ષતા ખેલો ઇન્ડિયા (Khelo India)માં આ વર્ષથી જ વધુ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું ખેલકૂદ પ્રધાન મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ રવિવારે જણાવ્યું હતું અને તેમણે સામેલ કરવામાં આવી રહેલી નવી રમતોની યાદી…
- અમદાવાદ
અમદાવાદના જમાલપુરમાં સદીઓ જૂના મંદિરને પચાવી પાડવા મુદ્દે નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો?
અમદાવાદ: અમદાવાદના જમાલપુરમાં 700 વર્ષ જૂના પૌરાણિક ત્રિકમજી મંદિરની જમીન પચાવી પાડવાનું કાવતરું સામે આવ્યું છે. આ મામલે ચેરીટી કમિશનરની કચેરી દ્વારા સિમરન ડેવલોપર્સ નામના બિલ્ડર સહિત કુલ સાત શખ્સો વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મંદિરની…
- આમચી મુંબઈ
ભારતનું લશ્કરી પ્રભુત્વ આત્મ-નિર્ભર સંરક્ષણ ઉત્પાદન મોડેલોનું પરિણામ છે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું હતું કે ભારત પાસે શ્રેષ્ઠ સંરક્ષણ ક્ષમતાઓ છે અને દેશનું લશ્કરી પ્રભુત્વ 2014માં શરૂ કરાયેલા આત્મ-નિર્ભર સંરક્ષણ ઉત્પાદન મોડેલોનું પરિણામ છે. નાગપુર જિલ્લાના ખાપરખેડા ગામમાં ‘તિરંગા યાત્રા’ બાદ પત્રકારો સાથે…