- અમદાવાદ
અમદાવાદના જમાલપુરમાં સદીઓ જૂના મંદિરને પચાવી પાડવા મુદ્દે નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો?
અમદાવાદ: અમદાવાદના જમાલપુરમાં 700 વર્ષ જૂના પૌરાણિક ત્રિકમજી મંદિરની જમીન પચાવી પાડવાનું કાવતરું સામે આવ્યું છે. આ મામલે ચેરીટી કમિશનરની કચેરી દ્વારા સિમરન ડેવલોપર્સ નામના બિલ્ડર સહિત કુલ સાત શખ્સો વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મંદિરની…
- આમચી મુંબઈ
ભારતનું લશ્કરી પ્રભુત્વ આત્મ-નિર્ભર સંરક્ષણ ઉત્પાદન મોડેલોનું પરિણામ છે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું હતું કે ભારત પાસે શ્રેષ્ઠ સંરક્ષણ ક્ષમતાઓ છે અને દેશનું લશ્કરી પ્રભુત્વ 2014માં શરૂ કરાયેલા આત્મ-નિર્ભર સંરક્ષણ ઉત્પાદન મોડેલોનું પરિણામ છે. નાગપુર જિલ્લાના ખાપરખેડા ગામમાં ‘તિરંગા યાત્રા’ બાદ પત્રકારો સાથે…
- આમચી મુંબઈ
ઈડીએ મારી ધરપકડ કરી કારણ કે મેં 2019માં ભાજપને સત્તામાં આવતા રોકી, હું એમવીએ સરકારની રક્ષણાત્મક દિવાલ હતો: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કથિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ કરવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે તેમણે 2019માં મહારાષ્ટ્રમાં ભાજપને સત્તામાં આવતા અટકાવ્યું હતું. તેમના પુસ્તક ‘નરકાતલા સ્વર્ગ’માં…
- નેશનલ
માયાવતીના ભત્રીજા આકાશ આનંદ ફરી સક્રિય રાજકારણમાં, બન્યા પાર્ટીના ચીફ નેશનલ કોઓર્ડિનેટર
લખનઉ: રવિવારે બહુજન સમાજ પાર્ટી (Bahujan Samaj Party) દ્વારા પાર્ટીની હાઈલેવલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં જ લેવામાં આવેલા નિર્ણય બાદ માયાવતીના ભત્રીજા આકાશ આનંદ ( Akash Anand) ફરી એકવાર મુખ્ય…
- IPL 2025
બેંગલૂરુમાં ફેરિયાઓને ધૂમ કમાણી, પણ પ્રેક્ષકોની આશા પર ફરી વળ્યું પાણી
બેંગલૂરુઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના સુપરસ્ટાર વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી એને ધ્યાનમાં રાખીને અહીં શનિવારે હજારો પ્રેક્ષકો (કોહલીના ચાહકો) ટેસ્ટ-ખેલાડી જેવી સફેદ જર્સી (WHITE JERSEY) પહેરીને આવ્યા હતા અને એ જર્સી પર વિરાટ (VIRAT KOHLI)નું નામ તેમ…
- મનોરંજન
બ્રેકઅપના દુઃખમાંથી બહાર નથી આવી શક્યો અર્જુન કપૂર, પોસ્ટ કરીને કહ્યું હું કોઈને…
બોલીવૂડના લવ બર્ડ્સ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનું જ્યારથી બ્રેકઅપ થયું છે ત્યારથી જ ફેન્સ તો દુઃખી થઈ જ ઉઠ્યા છે, પણ એની સાથે સાથે અર્જુન કપૂર પણ ખાસ ખુશ એવું લાગતું નથી. આવું એટલા માટે કહી રહ્યા છીએ, કારણ…
- આમચી મુંબઈ
‘..તો અમે હંમેશા વડા પ્રધાન સાથે ઉભા રહીશું’: ઉદ્ધવ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રાદેશિક પક્ષ શિવસેના (યુબીટી)ના વિધાનસભ્યો, સાંસદો અને જિલ્લા વડાઓની એક બેઠક શનિવારે યોજાઈ હતી. આ બેઠક દાદરના શિવસેના ભવનમાં પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠક દરમિયાન, એક રાષ્ટ્ર, એક ચૂંટણી, સરકાર વિરુદ્ધની રણનીતિ…
- નેશનલ
ભારત બીજા દેશને કેમ બ્રહ્મોસ વેચી શક્તું નથી? જાણો શું છે કારણ
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. ભારતની કાર્યવાહીથી રઘવાયા બનેલા પાકિસ્તાને ભારતના કેટલાક શહેરોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. જોકે ભારતની આધુનિક ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના તમામ હુમલા નિષ્ફળ કર્યા હતા. ભારતે પાકિસ્તાન પર 11…
- આમચી મુંબઈ
દેવું ન ચૂકવનારા પિતાના સગીર પુત્રનું અપહરણ કરી 12 લાખની માગણી: બે પકડાયા
થાણે: દેવું ચૂકવી ન શકનારા શખસના 15 વર્ષના પુત્રનું કથિત અપહરણ કરી 12 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હોવાની ઘટના નવી મુંબઈમાં બની હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં રબાળે વિસ્તારમાંથી સગીરને છોડાવી બે જણની ધરપકડ કરી હતી.…
- IPL 2025
બેંગલૂરુમાં મેઘરાજાએ આઇપીએલનો પુન: આરંભ વિલંબમાં મૂક્યો
બેંગલૂરુ: અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચેની મૅચનો વરસાદ (RAIN)ને કારણે સમયસર આરંભ નથી થઈ શક્યો. ગઈ કાલથી ખૂબ વરસાદ પડવાને કારણે મેદાન અને પિચ ખૂબ ભીના હોવાથી અમ્પાયરો અને બન્ને ટીમના…