- મનોરંજન
છ વર્ષના કરિયરમાં પાંચ સુપરહિટ ફિલ્મ આપનાર આ એક્ટ્રેસની નેટવર્થ છે કરોડોમાં…
પોતાની દમદાર એક્ટિંગ અને સુંદરતાને કારણે ફેન્સના દિલો પર રાજ કરનારી 29 વર્ષની આજની આપણી બર્થડે ગર્લે ખૂબ જ નાની ઉંમરમાં ઉંચુ મકામ હાંસિલ કરી લીધું છે અને એનો અંદાજ એના પરથી જ આવી જાય છે કે છ વર્ષના અત્યાર…
- રાશિફળ
આજનું રાશિફળ (12-08-24): આ ત્રણ રાશિના જાતકોને આજે મળી શકે છે નોકરીમાં સફળતા, જુઓ શું છે બાકી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ કરનારો રહેશે. નોકરી શોધી રહેલા લોકોને આજે સારી તક મળી શકે છે. આજે ખાવા પીવા પર ખાસ નિયંત્રણ રાખવું પડશે નહીં તો સ્વાસ્થ્ય બગડી શકે છે. જો પરિવારના કોઈપણ સભ્યના લગ્નમાં અડચણ…
- નેશનલ
hindenburg report મુદ્દે રાહુલ ગાંધીના સવાલ “રોકાણકારોની મહેનતની કમાણી ડૂબે તો જવાબદાર કોણ?”
નવી દિલ્હી: અમેરિકન રિસર્ચ કંપની હિંડનબર્ગ રિસર્ચે એક નવા રિપોર્ટમાં માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)ના ચેરપર્સન માધાબી પુરી બુચ પર અદાણી ગ્રૂપ સાથે મળેલા હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ દેશનું રાજકારણ ખૂબ જ ગરમાયું છે. જેને મુદ્દે આજે રવિવારે લોકસભામાં વિપક્ષના…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેમાં નવાજૂનીના એંધાણ, આ તારીખના પ્રવાસીઓ કરશે આંદોલન
મુંબઈ: એક કે બીજા કારણસર મધ્ય રેલવેમાં સતત ટ્રેનના ધાંધિયા એ સેન્ટ્રલ લાઇનમાં રહેતા મુંબઈગરાઓની રોજિંદા જીવનનો હિસ્સો બની ગયો હોય તેવી સ્થિતિ છે ત્યારે મધ્ય રેલવેમાં ચાલતા લોલમલોલ કારભાર સામે હવે પ્રવાસીઓનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે અને પ્રવાસીઓએ મધ્ય…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
એક માણસ બહારથી એફિલ ટાવર પર ચડી ગયો, આખું ટાવર ખાલી કરાવાયું!
પૅરિસ: રવિવારે પૅરિસ ઑલિમ્પિક્સની ક્લોઝિંગ સેરેમનીના થોડા કલાકો પહેલાં એક માણસ બહારથી જગવિખ્યાત એફિલ ટાવર પર ચડી જતાં ટાવરની આસપાસ બૂમાબૂમ થઈ ગઈ હતી.શર્ટ વગરનો આ માણસ ટાવર પર ટિંગાળવામાં આવેલી ઑલિમ્પિક્સની પ્રતીકરૂપી પાંચ રિંગની ઉપરના ભાગ સુધી પહોંચી ગયો…
- આમચી મુંબઈ
સમાજવાદી પક્ષના વિધાનસભ્યની મહારાષ્ટ્ર વક્ફ બોર્ડને જાહેર સુનાવણી હાથ ધરવા વિનંતી
થાણે: સમાજવાદી પાર્ટીના એક વિધાનસભ્યે મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ વક્ફ (એમએસબીડબ્લ્યુ)ને વિનંતી કરી છે કે વકફ સંસ્થાઓની સુનાવણી અધ્યક્ષની ચેમ્બરમાં હાથ ધરવાને બદલે જાહેરમાં સુનાવણી કરવામાં આવે.ભિવંડી (પૂર્વ)ના સમાજવાદી પક્ષના વિધાનસભ્ય રઈસ શેખે રવિવારે કહ્યું હતું કે તેમણે એમએસબીડબ્લ્યુને 184…
- ભુજ
હર ઘર તિરંગાઃ ભુજમાં 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા નીકળી…
ભુજ: રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ના દેશવ્યાપી અભિયાન અંતર્ગત આજરોજ ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલીનો સાંસદ વિનોદચાવડાએ લીલીઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો,હોમગાર્ડ જવાનો, શાળાના બાળકો,…
- નેશનલ
મણિપુરમાં ઉગ્રવાદીઓ અને ગામ લોકો વચ્ચે ફાયરિંગ: ચારનાં મોત
ઇમ્ફાલઃ મણિપુરના તેંગનૌપલ જિલ્લામાં આતંકવાદીઓ અને એક જ સમુદાયના ગામ લોકો વચ્ચે ગોળીબારમાં ચાર વ્યક્તિઓ માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે મોલનોમ વિસ્તારમાં એક અથડામણમાં યુનાઇટેડ કુકી લિબરેશન ફ્રન્ટ (યુકેએલએફ)ના એક ઉગ્રવાદી અને એક જ સમુદાયના ત્રણ ગ્રામીણ…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
ભારત 10 બ્રૉન્ઝ જરાક માટે ચૂક્યું, 2028 ઑલિમ્પિક્સમાં મેડલની સંખ્યા ઘણી વધી શકે
પૅરિસમાં ભારતીયોને મળ્યા એક સિલ્વર, પાંચ બ્રૉન્ઝ સહિત કુલ છ ચંદ્રક પૅરિસ/નવી દિલ્હી: 140 કરોડની વસતી ધરાવતા ભારતે પૅરિસ ઑલિમ્પિક્સમાં શરૂઆત સારી કરી હતી, પરંતુ છેવટે કુલ ફક્ત છ મેડલ સાથે ભારતના પડકારનો અંત આવ્યો. જોકે ભારતના ઘણા ઍથ્લીટ અને…
- આમચી મુંબઈ
પવારે ખેડૂતોની આવક બમણી કરવાના મોદીના આશ્ર્વાસનની ટીકા કરી, આત્મહત્યા બમણી થઈ હોવાનો દાવો
સોલાપુર: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે રવિવારે ખેડૂતોની આવક બમણી કરવાના આશ્ર્વાસન બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો અને એવો દાવો કર્યો હતો કે ભાજપના શાસનમાં ખેડૂતોની આત્મહત્યાઓ બમણી થઈ છે.મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના બાર્શી શહેરમાં એક રેલીને…