- નેશનલ
મણિપુરમાં ઉગ્રવાદીઓ અને ગામ લોકો વચ્ચે ફાયરિંગ: ચારનાં મોત
ઇમ્ફાલઃ મણિપુરના તેંગનૌપલ જિલ્લામાં આતંકવાદીઓ અને એક જ સમુદાયના ગામ લોકો વચ્ચે ગોળીબારમાં ચાર વ્યક્તિઓ માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે મોલનોમ વિસ્તારમાં એક અથડામણમાં યુનાઇટેડ કુકી લિબરેશન ફ્રન્ટ (યુકેએલએફ)ના એક ઉગ્રવાદી અને એક જ સમુદાયના ત્રણ ગ્રામીણ…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
ભારત 10 બ્રૉન્ઝ જરાક માટે ચૂક્યું, 2028 ઑલિમ્પિક્સમાં મેડલની સંખ્યા ઘણી વધી શકે
પૅરિસમાં ભારતીયોને મળ્યા એક સિલ્વર, પાંચ બ્રૉન્ઝ સહિત કુલ છ ચંદ્રક પૅરિસ/નવી દિલ્હી: 140 કરોડની વસતી ધરાવતા ભારતે પૅરિસ ઑલિમ્પિક્સમાં શરૂઆત સારી કરી હતી, પરંતુ છેવટે કુલ ફક્ત છ મેડલ સાથે ભારતના પડકારનો અંત આવ્યો. જોકે ભારતના ઘણા ઍથ્લીટ અને…
- આમચી મુંબઈ
પવારે ખેડૂતોની આવક બમણી કરવાના મોદીના આશ્ર્વાસનની ટીકા કરી, આત્મહત્યા બમણી થઈ હોવાનો દાવો
સોલાપુર: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે રવિવારે ખેડૂતોની આવક બમણી કરવાના આશ્ર્વાસન બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો અને એવો દાવો કર્યો હતો કે ભાજપના શાસનમાં ખેડૂતોની આત્મહત્યાઓ બમણી થઈ છે.મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના બાર્શી શહેરમાં એક રેલીને…
- આમચી મુંબઈ
અજિત પવારના જીવને જોખમ: ગુપ્તચર સંસ્થાનો દાવો
મુંબઈ: મહારાષ્ટ્ર પોલીસને ગુપ્તચર સંસ્થા(ઇન્ટેલિજન્સ એજન્સી) દ્વારા એક અત્યંત ગંભીર માહિતી પૂરી પાડવામાં આવી છે, જેમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પર હુમલો થવાની શક્યતા હોવાનું જણાવવામાં આવ્યું છે. ગુપ્તચર સંસ્થાઓએ મહારાષ્ટ્ર પોલીસને આપેલી જાણકારી મુજબ અજિત પવારને જીવે મારી…
- આમચી મુંબઈ
શિંદે સરકાર હવે ઓટો/કેબ ડ્રાઇવરો, ઘરેલું કામદારોને આપશે આર્થિક લાભ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રની નાગરિકોના કલ્યાણ માટે કામ કરનારી શિંદે સરકારે નાગરિકોને નવી નવી કલ્યાણકારી યોજનાઓ આપવાની ઝુંબેશ ચાલુ રાખી છે. લાડકી બહેન યોજના હેઠળ રાજ્યની 1.5 કરોડ મહિલાઓને દર મહિને રૂ. 1,500ની જાહેરાત કર્યા પછી સરકાર હવે 65 વર્ષથી…
- નવસારી
લાઇટબિલથી લાગ્યો “કરંટ” : છાપરામાં રહેતા પરિવારને વીજકંપનીએ આપ્યું 20 લાખનું બિલ
નવસારી: નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. ની એક ઘોર બેદરકારી સામે આવી છે. બીલીમોરામાં મજૂરી કરીને ગુજરાન ચલાવનાર પરિવારને વીજ કંપનીએ 20 લાખનું બિલ પધરાવી દીધું છે. જે પરિવારને દર મહિને 2 હજાર જેટલું બિલ આવે છે તે…
- આપણું ગુજરાત
નર્મદા નદીમાં છોડાયું 1 લાખ 35 હજાર ક્યુસેક પાણી : જિલ્લા પ્રસાશન સતર્ક
ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે સરદાર સરોવર બંધનાં 9 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા છે જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં 90,000 ક્યુસેક પાણી વહેશે. નદી…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
બ્રેકડાન્સિંગમાં ભારત નહીં, પણ ‘ઇન્ડિયા’ને જરાક માટે બ્રૉન્ઝ ન મળ્યો!
હિન્દુસ્તાનનો એકેય બ્રેકડાન્સર કેમ ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય નહોતો થયો? પૅરિસ: ભારતમાં વર્ષોથી બૉલીવૂડ, ટેલિવૂડ અને બીજી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમ જ ટેલિવિઝનના રિયાલિટી શોમાં અનેક ટૅલન્ટેડ ડાન્સર્સ અને એમાં પણ ખાસ કરીને બ્રેકડાન્સર્સ જોવા મળ્યા છે, પરંતુ આ વખતની પૅરિસ ઑલિમ્પિક્સમાં બ્રૅકડાન્સિંગની…
- નેશનલ
યુપી અને ગુજરાતને સ્પોર્ટ્સ વિકાસ માટે 864 કરોડ ફળવાયા પરંતુ ઓલમ્પિકમાં મેડલ ‘શૂન્ય’
નવી દિલ્હી: દેશમાં રમત ગમતને લઈને ફાળવવામાં આવેલા ફંડને લઈને વિવાદ ઊભો થયો છે. ટીએમસી સાંસદ કીર્તિ આઝાદે ગુજરાત અને ઉત્તર પ્રદેશને રમતગમતના વિકાસના તળે સૌથી વધુ ફાળવવામાં આવેલ ગ્રાન્ટને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કટાક્ષમાં કહ્યું હતું કે સૌથી…