- આમચી મુંબઈ
અજિત પવારે કરેલી ભૂલની કબૂલાત પછી હવે પ્રફુલ્લ પટેલે આપ્યું આ નિવેદન
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં બારામતીમાં પિતરાઇ બહેન તેમ જ શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળે સામે પત્ની સુનેત્રા પવારને ચૂંટણીમાં ઊભી રાખવી એ પોતાની ભૂલ હોવાનું કબૂલ કરતું નિવેદન નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર આપ્યું ત્યાર બાદ તેના પર વિવિધ પ્રતિક્રિયા આવી…
- ઉત્તર ગુજરાત
રાજ્ય સરકારના 5 લાખ કર્મચારીઓના હીતમાં મુખ્યમંત્રીએ કર્યું એવું કામ , તમે કહેશો વાહ,જનાબ !
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી/વતન પ્રવાસનો લાભ 6000 કિ.મી. ની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા…
- નેશનલ
જેલમાં બંધ આસારામને કોર્ટમાંથી મોટી રાહત : કોર્ટે પ્રથમ વખત આપી પેરોલ
જોધપુર: આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને મંગળવારે કોર્ટમાંથી મોટી રાહત મળી છે. લાંબી જેલસજા ભોગવ્યા બાદ પ્રથમ વખત કોર્ટે તેની સાત દિવસની પેરોલ મંજૂર કરી છે. કોર્ટે આસારામને સ્વાસ્થ્યના કારણોસર કોર્ટે 7 દિવસની પેરોલ મંજૂર કરી છે. કોર્ટે આશારામને…
- આમચી મુંબઈ
મુંબઈમાં વાહનોની સંખ્યા ૪૮ લાખની પાર, પ્રદૂષણ અને ટ્રાફિકજામનું જોખમ વધશે…
મુંબઈ: મુંબઈમાં વાહનોની સંખ્યા ૪૮ લાખ સુધી પહોંચી છે. રસ્તા પરના ખાડા, ટ્રાફિકજામ જેવી સમસ્યાને કારણે લોકો મોટા ભાગે ટુ-વ્હીલરની વધુ પસંદગી કરતા હોય છે. ૪૮ લાખ વાહનમાંથી ટુ-વ્હીલરની સંખ્યા ૨૯ લાખ છે. શહેરના દરેક આરટીઓમાંથી તાડદેવના આરટીઓમાં સૌથી વધુ…
- અમદાવાદ
ગુજરાતમાં ‘ભૂતિયા’ શિક્ષકોને સોટીનો માર : શિક્ષણ વિભાગે 134 જેટલા શિક્ષકોને કર્યા ઘરભેગા
અમદાવાદ: ગુજરાતની અનેક શાળાઓમાં વિદેશમાં રહીને પણ સરકારી પગાર ખાતા શિક્ષકોનું ભોપાળું ખુલ્લું થયા બાદ હવે ઘોર નિંદ્રામાં પોઢેલી સરકારની આંખો ઊઘડી છે. શાળા શરૂ હોય અને ફરજ પરથી ગેરહાજર રહેનાર શિક્ષકો સામે શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. સરકારે…
- આપણું ગુજરાત
રાજ્યના યુવક-યુવતીઓ માટે ઓક્ટોબરમાં 10 દિવસીય સાગરકાંઠા પરિભ્રમણ
ગુજરાતના યુવક-યુવતીઓ રાજ્યના જુદા-જુદા વિસ્તારો, દરિયાઈ સંપત્તિ, ઉદ્યોગો તથા સાગરકાંઠે વસવાટ કરતા નાગરિકોનું લોકજીવન, મુશ્કેલીઓ, તેમની કલા અને સંસ્કૃતિનો પ્રત્યક્ષ અનુભવ કરી શકશે. યુવક-યુવતીઓ સાગરલક્ષી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રેરાય તેવા ઉમદા આશયથી રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતિઓ માટે…
- મનોરંજન
Hardik Pandyaથી ડિવોર્સ લીધા બાદ Natasa Stankovik કયું મોટું પગલું લેવાની તૈયારીમાં?
હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને નતાસા સ્ટેનકોવિક (Natasa Stankovik)ના ડિવોર્સ વિશે જ સાંભળવા અને વાંચવા મળી રહ્યા છે. થોડાક સમય પહેલાં જ નતાસાએ હાર્દિકે તેની સાથે ચીટિંગ કરી હોવાની હિન્ટ આપતી પોસ્ટ કરી હતી. હવે…
- ગાંધીનગર
ગુજરાત સરકારની તીર્થદર્શન યોજનાનો 1.42 લાખથી વધુ શ્રદ્ધાળુઓને લાભ
ગાંધીનગર: રાજ્ય સરકારની શ્રદ્ધાળુઓ માટે ચલાવવામાં આવતી વિવિધ તીર્થદર્શન યોજનાઓનો છેલ્લા 7 વર્ષોમાં 1 લાખ 42 હજાર કરતા વધુ શ્રદ્ધાળુઓએ લાભ ઉઠાવ્યો છે, જે પૈકી શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ સૌથી વધુ 1 લાખ 38 હજાર 748 શ્રદ્ધાળુઓએ લાભ મેળવ્યો…
- નેશનલ
કોલકાતા હાઇકોર્ટે મહિલા ડૉક્ટરના બળાત્કાર અને હત્યાનો કેસ CBIને સોંપ્યો
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ટ્રેઇની ડૉક્ટરની સાથે બળાત્કાર અને હત્યાના મામલે CBI કોલકાતા હાઇકોર્ટે તપાસનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કોલકાતા પોલીસને આવતીકાલ 10 વાગ્યા સુધીમાં કેસ ડાયરી, સીસીટીવી ફૂટેજ અને નિવેદનો સહિતના તમામ દસ્તાવેજો સીબીઆઈને સોંપવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે…
- વલસાડ
વલસાડના ઉદવાડામાં મળ્યો 11 કિલો 800 ગ્રામ ચરસનો જથ્થો : પેકેટ્સ પર લખાણ ઉર્દુમાં
વલસાડ જિલ્લાના ઉડવાડા ગામમાં આવેલ દરિયા કિનારેથી 11 કિલો 800 ગ્રામ ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યા છે. ચરસના આ પેકેટ અંગે જાણકારી મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે વલસાડ જિલ્લાને ચરસના પેકેટ વિશે બાતમી મળતા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.…