- ગાંધીનગર
ગુજરાત સરકારની તીર્થદર્શન યોજનાનો 1.42 લાખથી વધુ શ્રદ્ધાળુઓને લાભ
ગાંધીનગર: રાજ્ય સરકારની શ્રદ્ધાળુઓ માટે ચલાવવામાં આવતી વિવિધ તીર્થદર્શન યોજનાઓનો છેલ્લા 7 વર્ષોમાં 1 લાખ 42 હજાર કરતા વધુ શ્રદ્ધાળુઓએ લાભ ઉઠાવ્યો છે, જે પૈકી શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ સૌથી વધુ 1 લાખ 38 હજાર 748 શ્રદ્ધાળુઓએ લાભ મેળવ્યો…
- નેશનલ
કોલકાતા હાઇકોર્ટે મહિલા ડૉક્ટરના બળાત્કાર અને હત્યાનો કેસ CBIને સોંપ્યો
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ટ્રેઇની ડૉક્ટરની સાથે બળાત્કાર અને હત્યાના મામલે CBI કોલકાતા હાઇકોર્ટે તપાસનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કોલકાતા પોલીસને આવતીકાલ 10 વાગ્યા સુધીમાં કેસ ડાયરી, સીસીટીવી ફૂટેજ અને નિવેદનો સહિતના તમામ દસ્તાવેજો સીબીઆઈને સોંપવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે…
- વલસાડ
વલસાડના ઉદવાડામાં મળ્યો 11 કિલો 800 ગ્રામ ચરસનો જથ્થો : પેકેટ્સ પર લખાણ ઉર્દુમાં
વલસાડ જિલ્લાના ઉડવાડા ગામમાં આવેલ દરિયા કિનારેથી 11 કિલો 800 ગ્રામ ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યા છે. ચરસના આ પેકેટ અંગે જાણકારી મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે વલસાડ જિલ્લાને ચરસના પેકેટ વિશે બાતમી મળતા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.…
- આમચી મુંબઈ
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન: ત્રણ દિવસમાં 290 ઈ-બાઈક્સ જપ્ત
મુંબઈ: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી આડેધડ ઈ-બાઈક ચલાવનારાઓ વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરી ટ્રાફિક પોલીસે 290 ઈ-બાઈક્સ જ્પ્ત કરી હતી. ઈ-બાઈક ચલાવનારા, ખાસ કરીને ડિલિવરી બૉય્સ દ્વારા ઈ-બાઈક બેફામ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદો ટ્રાફિક પોલીસને મળી હતી. પરિણામે આવી બાઈક્સ…
કાંદા પછી લસણના વધતા ભાવ રડાવશે, જાણી લો કિલોના ભાવ?
મુંબઈ: ગૃહિણીના રસોડાના મહત્ત્વના ગણાતા કાંદા, લસણ અને ટામેટાંના સરેરાશ દરમાં છેલ્લા એક અઠવાડિયામાં ઘણો ફેરફાર થયો છે. કાંદા અને લસણના ભાવમાં વધારો થયો છે, જ્યારે ટામેટાંના ભાવ ગબડ્યા છે. લસણના ભાવ રિટેલ માર્કેટમાં પ્રતિ કિલોએ રૂ. ૪૦૦ પર પહોંચી…
- આમચી મુંબઈ
કલ્યાણમાં શાળાની શિક્ષિકાના ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીની આત્મહત્યા
કલ્યાણ: કલ્યાણ પૂર્વમાં આવેલી નામાંકિત શાળાના 13 વર્ષના વિદ્યાર્થીએ રવિવારે તેના ઘરમાં આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. શાળાની શિક્ષિકાના ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીએ અંતિમ પગલું ભર્યું હોવાનો આરોપ તેના પરિવારે કર્યો છે. મૃતકની ઓળખ વિઘ્નેશ પાત્રા તરીકે થઇ હોઇ…
- આમચી મુંબઈ
મરાઠા અનામત મુદ્દે સંગઠનના સભ્યોએ વલણ સ્પષ્ટ કરવાનો કર્યો અનુરોધ
મુંબઈ/પુણેઃ મરાઠા સંગઠનના સભ્યો આજે એનસીપી (એસપી) નેતા શરદ પવારને પુણેમાં તેમના નિવાસસ્થાને જઈને મળ્યા હતા અને તેમને આરક્ષણ મુદ્દે તેમનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું, વિરોધીઓએ સોલાપુર જિલ્લામાં પીઢ નેતાની એસયુવી અટકાવી અને તેમની રેલી દરમિયાન સૂત્રોચ્ચાર કર્યા તેના…
- સુરત
સુરતમાંથી પરવાના વિના કોસ્ટેમેટ્કિસ બનાવનારી ફેક્ટરી ઝડપાઈ, 23.70 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજ્યના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટીક સામાન શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવે છે જેના ભાગરૂપે સુરતના પુણાગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટીક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડીને…
- ઇન્ટરનેશનલ
‘Hindu Lives Matter’: બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસાના વિરોધમાં ભારતીયોનું પ્રદર્શન
હ્યુસ્ટન (યુએસ): બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ લઘુમતી સમુદાયના સભ્યો હિંસાનો સામનો કરી રહ્યા છે. હિંદુઓ વિરુદ્ધની હિંસામાં વધારાને જોતા અમેરિકામાં હિંદુ સમુદાય વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. હ્યુસ્ટનના શુગર લેન્ડ સિટી હોલમાં ૩૦૦થી વધુ અમેરિકન-ભારતીય અને બાંગ્લાદેશી મૂળના…
- આમચી મુંબઈ
CM એકનાથ શિંદેને હવે શરદ પવારે કરી નાખી મોટી અપીલ
મુંબઈ: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે આજે જણાવ્યું હતું કે તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મરાઠાઓ અને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના સમુદાયો વચ્ચેના આરક્ષણને લઈને થયેલા વિવાદ પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે. પત્રકારો સાથે વાત કરતા…