- આપણું ગુજરાત
ટ્રાફિક મુદ્દે સરકાર માત્ર કોર્ટમાં દાવા કરે છે પરંતુ તેનાથી કોઈ પરિવર્તન નહીં : હાઇકોર્ટ
એકાદ સપ્તાહ પહેલા ગુજરાત સરકારના ટ્રાફિક અને વ્યવસ્થાપન સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટ્રાફિક-પાર્કિંગ મુદ્દે તીખા તમતમતા સવાલ પૂછી ગુજરાત હાઈકોર્ટે ટાંકા-ટેભા ઉતરડી નાખ્યા હતા. હવે આજે આ જ ટ્રાફિક વ્યવસ્થાપન પર સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યુ હતું,. સરકારે પોતાની એફિડેવિડમાં…
- આમચી મુંબઈ
‘સાયબર પોલીસે’ જ જ્યારે ખંડણી વસૂલી…
અગાઉ ક્યારેય ન સાંભળી હોય એવી ફ્રોડની મોડસ ઑપરેન્ડી: નાગપુર સાયબર પોલીસના નામે ઈ-મેઈલ મોકલી બૅન્ક ખાતાં ફ્રીઝ કરાવ્યાં ને પછી તેને અનફ્રીઝ કરવા ખાતાધારકો પાસે ખંડણી માગતા ખળભળાટ નાગપુર: છેતરપિંડીની અગાઉ ક્યારેય સાંભળી ન હોય એવી મોડસ ઑપરેન્ડીનો ઉપયોગ…
- ઇન્ટરનેશનલ
પ્રામાણિકતા અને શિસ્તમાં અમેરિકનો હેરિસને ટ્રમ્પ પર સરસાઈ આપે છે: સર્વેનું તારણ
વોશિંગ્ટન: વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને પ્રામાણિકતા જેવા નેતૃત્વના ગુણો માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં વધુ વિશ્ર્વાસ રાખતા હોવાનું માનવામાં આવે છે. એસોસિએટેડ પ્રેસ-એનઓઆરસી સેન્ટર ફોર પબ્લિક અફેર્સ રિસર્ચના એક સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે અમેરિકનો ટ્રમ્પ પર…
- ટોપ ન્યૂઝ
ગુજરાત સાથે કૃષિ, ડેરી ઉદ્યોગ, સહકાર, રિન્યૂએબલ એનર્જી, પ્રવાસન ક્ષેત્રે ન્યૂઝીલેન્ડે દાખવ્યો રસ
ન્યુઝીલેન્ડના કૃષિ, વન અને વાણિજ્ય મંત્રી તથા વિદેશી બાબતોનાં એસોસિયેટ મંત્રી ટોડ મેકક્લે તેમજ ભારત સ્થિત ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર શ્રી પેટ્રિક રાતાનાં નેતૃત્વમાં9 સભ્યોનું પ્રતિનિધિમંડળ ગુજરાત સાથે વ્યૂહાત્મક પાર્ટનરશીપ માટે મુખ્યમંત્રીની મુલાકાતે આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત…
- આમચી મુંબઈ
અજિત પવારે કરેલી ભૂલની કબૂલાત પછી હવે પ્રફુલ્લ પટેલે આપ્યું આ નિવેદન
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં બારામતીમાં પિતરાઇ બહેન તેમ જ શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળે સામે પત્ની સુનેત્રા પવારને ચૂંટણીમાં ઊભી રાખવી એ પોતાની ભૂલ હોવાનું કબૂલ કરતું નિવેદન નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર આપ્યું ત્યાર બાદ તેના પર વિવિધ પ્રતિક્રિયા આવી…
- ઉત્તર ગુજરાત
રાજ્ય સરકારના 5 લાખ કર્મચારીઓના હીતમાં મુખ્યમંત્રીએ કર્યું એવું કામ , તમે કહેશો વાહ,જનાબ !
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી/વતન પ્રવાસનો લાભ 6000 કિ.મી. ની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા…
- નેશનલ
જેલમાં બંધ આસારામને કોર્ટમાંથી મોટી રાહત : કોર્ટે પ્રથમ વખત આપી પેરોલ
જોધપુર: આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને મંગળવારે કોર્ટમાંથી મોટી રાહત મળી છે. લાંબી જેલસજા ભોગવ્યા બાદ પ્રથમ વખત કોર્ટે તેની સાત દિવસની પેરોલ મંજૂર કરી છે. કોર્ટે આસારામને સ્વાસ્થ્યના કારણોસર કોર્ટે 7 દિવસની પેરોલ મંજૂર કરી છે. કોર્ટે આશારામને…
- આમચી મુંબઈ
મુંબઈમાં વાહનોની સંખ્યા ૪૮ લાખની પાર, પ્રદૂષણ અને ટ્રાફિકજામનું જોખમ વધશે…
મુંબઈ: મુંબઈમાં વાહનોની સંખ્યા ૪૮ લાખ સુધી પહોંચી છે. રસ્તા પરના ખાડા, ટ્રાફિકજામ જેવી સમસ્યાને કારણે લોકો મોટા ભાગે ટુ-વ્હીલરની વધુ પસંદગી કરતા હોય છે. ૪૮ લાખ વાહનમાંથી ટુ-વ્હીલરની સંખ્યા ૨૯ લાખ છે. શહેરના દરેક આરટીઓમાંથી તાડદેવના આરટીઓમાં સૌથી વધુ…
- અમદાવાદ
ગુજરાતમાં ‘ભૂતિયા’ શિક્ષકોને સોટીનો માર : શિક્ષણ વિભાગે 134 જેટલા શિક્ષકોને કર્યા ઘરભેગા
અમદાવાદ: ગુજરાતની અનેક શાળાઓમાં વિદેશમાં રહીને પણ સરકારી પગાર ખાતા શિક્ષકોનું ભોપાળું ખુલ્લું થયા બાદ હવે ઘોર નિંદ્રામાં પોઢેલી સરકારની આંખો ઊઘડી છે. શાળા શરૂ હોય અને ફરજ પરથી ગેરહાજર રહેનાર શિક્ષકો સામે શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. સરકારે…