- આમચી મુંબઈ
મુંબઇ એરપોર્ટ પર રૂ. 10 લાખનો ગાંજો જપ્ત: પ્રવાસીની ધરપકડ
મુંબઈ: બેંગકોકથી મુંબઈ એરપોર્ટ પર આવેલા પ્રવાસી પાસેથી રૂ. 10 લાખની કિંમતનો ગાંજો મળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રવાસીની ઓળખ વરુણ સપન ઐચ (47) તરીકે થઇ તે પુણેનો રહેવાસી છે. વરુણ ઐચને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને અદાલતી…
- સ્પોર્ટસ
ત્રણ મેદાન, 100 પિચ અને 45 ઇન્ડોર ટર્ક: ક્રિકેટરો અને નીરજ ચોપડા એકસાથે કરશે પ્રૅક્ટિસ!
નવી દિલ્હી: બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે કહ્યું છે કે ‘બેન્ગલૂરુમાં બહુ જલદી નવી નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ) તૈયાર થઈ જશે જેમાં ક્રિકેટરોની સાથે ભાલાફેંકના ઑલિમ્પિક મેડલિસ્ટ નીરજ ચોપડા સહિત અન્ય ઍથ્લીટો પણ પ્રૅક્ટિસ કરી શકશે. તેમને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.…
- આમચી મુંબઈ
નવાબ મલિક કયા પવારની સાથે છેઃ સોશિયલ મીડિયાની પોસ્ટમાં જાણો જવાબ
મુંબઈઃ આગામી વિધાનસભાની ચૂંટણી (Assembly Election)માં રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથ નવાબ મલિકને તેમના મતવિસ્તાર અણુશક્તિ નગરમાં આપશે? કે મલિક અપક્ષ તરીકે ચૂંટણી લડશે કે ચૂંટણીના મેદાનથી દૂર રહેશે? તેવા વિવિધ પ્રશ્નો ઉભા થયા છે. પરંતુ નવાબ મલિકે હવે સ્વતંત્રતા દિવસના…
- મનોરંજન
અમિતાભથી લઇને અનુપમ ખેર….. રંગાયા દેશભક્તિના રંગમાં, દેશવાસીઓને આપી શુભેચ્છા
આજે સમગ્ર દેશ 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો એકબીજાને અભિનંદનની આપ-લે કરી રહ્યા છે. આ ખાસ અવસર પર સિનેમા જગતના ઘણા સ્ટાર્સે પણ પોતાની દેશભક્તિ વ્યક્ત કરવામાં કોઇ કસર નથી છોડી.તેમણે ઉમળકાભેર દેશવાસીઓને સ્વતંત્રતા…
- અમદાવાદ
સગીરથી દારૂની હેરાફેરી કરાવીને પોલીસ બચવાનો બુટલેગરનો કીમિયો
અમદાવાદ: ભલે ગુજરાતમાં સરકાર દ્વારા દારૂબંધી હોવાના બણગાં ફૂંકવામા આવે પરંતુ ક્યાંક ને ક્યાંક જિલ્લામાંથી દારૂ મળી આવ્યાના કિસ્સા છાશવારે પ્રકાશિત થતાં રહે છે. પોલીસથી બચવા હવે બુટલેગરો પણ નિતનવા ઉપાય અજમાવી રહ્યા છે. અમદાવાદમાં બોડકદેવ પોલીસે દારુની હેરાફેરી પકડી…
- સ્પોર્ટસ
સૂર્યકુમાર રમશે ગાયકવાડની કૅપ્ટન્સીમાં અને પંત રમશે ઈશ્વરનના સુકાનમાં
દુલીપ ટ્રોફીની એકેય ટીમમાં શમી સામેલ નથી: રોહિત, વિરાટ, અશ્વિન, બુમરાહનો બ્રેક લંબાયો મુંબઈ: આગામી પાંચમી સપ્ટેમ્બરે બેન્ગલૂરુમાં ચાર દિવસની મૅચોવાળી દુલીપ ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે જેના પ્રથમ રાઉન્ડ માટેની ચાર ટીમની જાહેરાત થઈ છે. એમાંથી એક…
- આપણું ગુજરાત
અનેક વીરોના બલિદાનથી પ્રાપ્ત થયેલી આઝાદીનું જતન અને સંરક્ષણ કરવું સૌ નાગરિકોની ફરજ: બળવંતસિંહ રાજપૂત
ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે કચ્છના ગાંધીધામ શહેરમાં રમતગમત સંકુલ ખાતે તિરંગાને સલામી આપીને ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી નિમિત્તે પ્રાસંગિક…
- રાશિફળ
Shukra Gochar: ત્રણ રાશિના જાતકોનો શરુ થશે Golden Period, થશે પૈસાનો વરસાદ…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને એને કારણે શુભ-અશુભ યોગનું નિર્માણ થાય છે. નવ દિવસ બાદ એટલે કે 24મી ઓગસ્ટના રાતે 1.14 કલાકે શુક્ર કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કન્યા રાશિના સ્વામી…
- આમચી મુંબઈ
‘લાડકી બહેન’ યોજનાનો લાભ 1 કરોડથી વધુ મહિલાને થશે: ફડણવીસનો દાવો
મુંબઈ: રાજ્યની એક કરોડથી વધુ પાત્ર મહિલાને ૧૭મી ઑગસ્ટથી સરકારની ‘લાડકી બહેન’ યોજના હેઠળ દર મહિને રૂ. ૧,૫૦૦ આર્થિક રાહત મળવાની શરૂઆત થશે, એમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે જણાવ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ…