- ભુજ
કચ્છી યુવાને વિશ્વની ત્રીજા નંબરની ઊંચી માઉન્ટ કંચનજંગા પર્વતમાળાને સર કરી ઐતિહાસિક સિદ્ધિ મેળવી
ભુજઃ અડગ નિશ્ચય સાથે મનુષ્ય કોઈ પણ અશક્ય લાગતું કાર્ય હાથ પર લે તો તેમાં જ્વલંત સફળતા મળે છે એ વડીલો દ્વારા કહેવામાં આવતી વાતને કેવલ નીલમ હિરેન કક્કા નામના કચ્છી યુવાને સાર્થક કરી બતાવી છે. કેવલે ભારતની સર્વોચ્ચ અને…
- રાશિફળ
આજનું રાશિફળ (20/05/2025): અમુક જાતકના લોકોએ આજનો દિવસ સાચવી લેજો નહીં તો મુશ્કેલી આવી શકે, જાણો તમારી રાશિ શું કહે છે?
આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આવકમાં વધારો થશે અને તમારું મનોબળ પણ વધશે. કાર્યસ્થળ પર સારા સંબંધો જાળવી રાખવાથી તમને ફાયદો થશે. નસીબ તમને સાથ આપશે, પરંતુ તમારે તમારા પિતા તરફથી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આજે તમારો…
- સ્પેશિયલ ફિચર્સ
સાવધાન, મેંગો શેક આપી શકે છે તમને ઢગલો બીમારીઓ! જાણી લેશો તો આજથી જ પીવાનું કરી દેશો બંધ…
અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે આપણામાંથી ઘણા લોકોને ગરમીથી રાહત મેળવવા માટે ઠંડુ ઠુંડું મીઠું મિલ્કશેક પીવાનું તો પસંદ હશે જ, પણ શું તમને ખબર છે કે આ મિલ્કશેક જ તમને ભેટમાં અનેક ગંભીર બીમારીઓ ભેટમાં આપી શકે…
- આમચી મુંબઈ
વિઝા હોવા છતાં દુબઈમાં નો-એન્ટ્રીઃ ટ્રાન્સજેન્ડર વ્યક્તિની ફરિયાદ ગ્રાહક પંચે ફગાવી
મુંબઈ: વિઝા મળી ગયા હોવા છતાં દુબઈમાં પ્રવેશનો ઇનકાર કરવા બદલ મુંબઈમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) કોન્સ્યુલેટ જનરલ વિરુદ્ધ એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિની ફરિયાદને મુંબઈના ગ્રાહક નિવારણ પંચે ફગાવી દીધી છે. મુંબઈ ઉપનગરીય જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ પંચે તેના તાજેતરના આદેશમાં…
- નેશનલ
ઉત્તર પ્રદેશને ‘ઉત્તમ પ્રદેશ’ બનાવવાની કવાયતઃ રાજ્યમાં ચોથું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનાવાશે
લખનઉ: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં 236 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યનું ચોથું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થશે. આ મુદ્દે આજે સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશને ‘ઉત્તમ પ્રદેશ’ બનાવવા માટે પ્રતિબદ્ધ યોગી આદિત્યનાથની આગેવાની…
- આપણું ગુજરાત
વિસનગરને વિકાસની ભેટ: મુખ્ય પ્રધાનના હસ્તે 495 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
વિસનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિસનગરમાં 495 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વિકાસની રાજનીતિને આગળ વધારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું કે,…
- આમચી મુંબઈ
શરદ પવાર કે અજિત પવાર – કોણ વાસ્તવિક ચાણક્ય
વિપુલ વૈદ્યમુંબઈ: વરિષ્ઠ રાજકીય નેતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના વડા શરદ પવાર હાલમાં મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા છે. છ મહિના પહેલાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં તેમના જૂથની અને મહાવિકાસ આઘાડીની હાર બાદ રાજ્યમાં સમગ્ર વિપક્ષની સુસંગતતા પર પ્રશ્નાર્થ છે.…
- મહારાષ્ટ્ર
155 કરોડ રૂપિયાની ઠગાઈનોપર્દાફાશ: ચાર જણની ધરપકડ
નાગપુર: જરૂરિયાતમંદ વ્યક્તિઓની સાચી ઓળખનો ઉપયોગ કરી બોગસ કંપનીઓ કથિત રીતે રજિસ્ટર કરાવીને વેપારીઓના એક જૂથ દ્વારા આચરાયેલી 155 કરોડ રૂપિયાની ઠગાઈનો પર્દાફાશ કરી નાગપુર પોલીસે ચાર જણની ધરપકડ કરી હતી. આ કંપનીઓના માધ્યમથી આરોપીઓ કાળાં નાણાંના વ્યવહાર હવાલા દ્વારા…