- આમચી મુંબઈ
અપક્ષોના હાથમાં સત્તાની ચાવી?
વિધાનસભાની ચૂંટણી પહેલાંના સર્વેમાં બંને ગઠબંધન સ્પષ્ટ બહુમતી મેળવી નહીં શકે એવું તારણ: મુખ્ય પ્રધાનપદ માટે એકનાથ શિંદે પહેલી પસંદ(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવે તે પહેલાં કરવામાં આવેલા એક સર્વેક્ષણના તારણો અત્યંત આંચકાજનક આવ્યા છે અને…
- નેશનલ
આ એક ભૂલને કારણે બેંકોએ ગ્રાહકો પાસેથી વસુલ્યા રૂ. 84950000000…તમે પણ નથી કરતાં ને?
નવી દિલ્હીઃ તાજેતરમાં જ નાણા પ્રધાન નિર્મલા સિતારમણ (Nirmala Sitaraman)એ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને આ બેઠક 2024-25ના બજેટ અને ફાઈનાન્સ બિલને મંજૂરી મળ્યા બાદ યોજાઈ થઈ હતી. જેમાં નાણા પ્રધાને બેંકોમાં ડિપોઝિટ કરાયેલા રહેલી…
- અમદાવાદ
ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે, આ યોજનાઓની ભેટ આપશે
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ (Amit Shah) આવતીકાલ 18મી ઓગસ્ટ રવિવારે ગુજરાતની મુલાકાતે આવશે. રવિવારે શહેરને લગતા અંદાજે રૂ. 1003 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસ કામોમાં ઓક્સિજન પાર્ક, સ્વિમિંગપૂલ જેવા પ્રોજેક્ટનો સમાવેશ થાય…
- સુરત
ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના પિતાનું નિધનઃ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર
સુરતઃ ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું આજે શનિવારે દુઃખદ અવસાન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર સામે લડી રહ્યા હતા અને આજે તેઓનું સુરતની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. હર્ષ સંઘવીના પિતાનું અવસાન થતાં તેમના નજીકના અને…
- નેશનલ
પ. બંગાળમાં મહિલાઓ નિશાના પર, 22 વર્ષની યુવતીની કરી હત્યા
કોલકાતામાં એક ટ્રેઇની ડૉક્ટર સાથે થયેલી નિર્દયતાની આગ હજુ ઠરી નથી ત્યાં તો બંગાળમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં એક 25 વર્ષની યુવતીની માથુ કપાયેલો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીની ઓળખ પ્રિયંકા હંસદા તરીકે…
- રાશિફળ
આજનું રાશિફળ (17-08-24): મેષ, કન્યા અને મકર રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે Financial Benefits…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેવાનો છે. વેપાર કરી રહેલાં લોકોને આજે સારો એવો નફ થઈ રહ્યો છે, પણ કામના વધારે પડતાં દબાણને કારણે આજે તમારે તમારા કામની સંપૂર્ણ યોજના બનાવીને આગળ વધવું પડશે. તમારે ગભરાવાની જરૂર નથી,…
- નેશનલ
Kolkata Rape Case New Update: સીબીઆઈએ તૈયાર કરી યાદી, શંકાના દાયરામાં અનેક
કોલકાતા: અહીંની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ટ્રેની ડોક્ટરના બળાત્કાર પછી હત્યાના કિસ્સામાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. દેશની હોસ્પિટલમાં ડોક્ટર્સનું વિરોધ પ્રદર્શન ચાલુ છે, જ્યારે અનેક રાજ્યમોમાં લોકોએ આરોપીઓને આકરી સજા કરવાનો અનુરોધ કર્યો છે. . સ્વતંત્રતા દિવસે પણ ઉપદ્રવિઓએ…
- આમચી મુંબઈ
‘ રે રોડ’ સ્મશાનભૂમિની ઈલેક્ટ્રિક ભઠ્ઠી ૧૫ દિવસ બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત ‘રે રોડ’માં આવેલા હિંદુ વૈકુંઠધામ સ્મશાનભૂમિમાં ઈલેક્ટ્રિકભઠ્ઠીમાં ટેક્નિકલ સમારકામ અને જાળવણીનું કામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી ૧૭ ઑગસ્ટ, ૨૦૧૪થી ૩૧ ઑગસ્ટ, ૨૦૨૪ના સમયગાળા દરમિયાન ઈલેક્ટ્રિક ભઠ્ઠીની સેવા બંધ રહેશે. સંબંધિત કામ પૂરા થયા…
- ગાંધીનગર
અમદાવાદમાં 188 વ્યક્તિઓને કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે મળશે ભારતીય નાગરિકતા
ગાંધીનગર: દેશમાં લાગુ કરવામાં આવેલા સિટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) અંતર્ગત અન્ય પડોશી દેશોના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવા સંદર્ભે આગામી તા.18મી ઓગસ્ટે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક વિશેષ સમારોહનું આયોજન…