- ઇન્ટરનેશનલ
શ્રી લંકામાં ચૂંટણી પૂર્વે એક ઉમેદવારનું હાર્ટ એટેકથી નિધનcandidate
કોલંબોઃ શ્રીલંકામાં ૨૧ સપ્ટેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ૩૯ ઉમેદવારોમાંથી એકનું નિધન થયું છે. ઉત્તર-પશ્ચિમ પુટ્ટુલમ જિલ્લાના અપક્ષ ઉમેદવાર ૭૯ વર્ષીય ઇદ્રિસ મોહમ્મદ ઇલિયાસનું ગુરૂવાર રાત્રે હ્યદયરોગનો હુમલા આવતા તેમને હોસ્પિટલમાં લઇ જતી વખતે મૃત્યુ થયું હતું. આ જાણકારી તેમના પરિવારે…
- આમચી મુંબઈ
મુંબઈ હાઈ કોર્ટે બંધને ગેરકાયદે જાહેર કર્યા બાદ કરાઈ જાહેરાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ હાઈ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને પગલે એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે શુક્રવારે શનિવારના બંધને પાછો ખેંચવાની અપીલ કરી હતી. રાજ્યની વિપક્ષી મહાવિકાસ આઘાડી દ્વારા આ બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેના એક મુખ્ય ઘટકપક્ષના પવાર…
- ગાંધીનગર
હવે ખાનગી યુનિવર્સિટીઓને સરકારનો ટેકો: વિધાનસભામાં પસાર કર્યું બિલ
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનાં ટૂંકા ત્રિદિવસીય સત્રનો આજે અંતિમ દિવસ હતો. છેલ્લા દિવસે પણ સરકાર દ્વારા મહત્વપૂર્ણ બિલ લાવવામાં આવ્યું હતું. આજે સરકારે રાજ્યની ખાનગી યુનિવર્સીટીના નામ,સ્થાન તથા અધિકાર ક્ષેત્રમાં ફેરફાર જેવી બાબતોમાં સુધારો લાગુ કરવાની વહીવટી પ્રક્રિયા સરળ બનાવવા માટે…
- આમચી મુંબઈ
એમએમઆરના વિકાસ માટે ફાળવાયા રુ. 80,000 કરોડ: એકનાથ શિંદે
મુંબઈ: મુંબઈના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ને પાંચ વર્ષમાં બમણું કરવા માટે નીતિ આયોગે વિવિધ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને 2030 સુધીમાં મુંબઈના જીડીપીને 26 લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેનો હેતુ મુંબઈને શહેર અને તેની…
- રાશિફળ
આજનું રાશિફળ (23-08-24): મિથુન, કર્ક અને સિંહ રાશિના જાતકોની આવકમાં થશે વૃદ્ધિ, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતનો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. આજે પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને ધીરજથી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો પડશે. બિઝનેસમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જે તમને તણાવનું કારણ બની શકે છે. તમારે કોઈને કોઈ વચન…
- મનોરંજન
Nitu Singh નહીં પણ હરનીત કૌર છે Ranbir Kapoorની માતા… જાણો કોણ છે આ હરનીત કૌર?
હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? કદાચ મનમાં એવો સવાલ પણ થયો હશે જો બોલીવૂડના ચોકલેટી હીરો રણબીર કપૂર (Ranbir Kapoor)ની માતા નામ નીતુ સિંહ (Nitu Singh) નથી તો આખરે આ હરનીત કૌર છે કોણ? ચાલો તમને જણાવીએ કોણ છે આ…
- નેશનલ
કોલકાતાની ઘટના બાદ મમતા બેનરજીએ પીએમ મોદીને પત્ર લખીને કરી આ માગણી
કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ દેશમાં મહિલાઓ સામેની હિંસા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા તેમણે બળાત્કાર વિરુદ્ધ કડક કાયદો બનાવવાની માંગ કરી છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીના મુખ્ય સલાહકાર અલાપન…
- સ્પોર્ટસ
જોઈ લો મોહમ્મદ શમીનો ન્યૂ લુક, વાળ કપાવવાના તેણે ચૂકવ્યા રૂપિયા…
મુંબઈ: ફાસ્ટ બોલર મોહમ્મદ શમી 2023માં ભારતમાં રમાયેલા વન-ડે વર્લ્ડ કપ પછી ભારતીય ટીમની બહાર છે. તે ફુલ ફિટનેસ સાથે પાછો રમવા ઉત્સુક હતો જ, હવે તે ન્યૂ લુકમાં પણ આવી ગયો છે એટલે બહુ જલદી ચાહકોની વચ્ચે આવવા આતુર…
- આમચી મુંબઈ
Badlapur Protest: ‘આંદોલન રાજકીય હોવાનું માને છે એ લોકો માનસિક અસ્થિર’: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: શાળામાં બાળકીઓ સાથે જાતીય અત્યાચાર થયો હોવાની ઘટના બદલાપુરમાં બની ત્યાર બાદ થયેલું આંદોલન રાજકારણથી પ્રરિત હોવાનો આરોપ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મૂક્યો હતો. જોકે આંદોલન પાછળ રાજકીય હેતુ હોવાના શિંદેના આરોપને ઉદ્ધવ ઠાકરેએ ફગાવ્યો હતો. ઉદ્ધવે આંદોલન રાજકીય…