- નેશનલ
ભારતીય રેલવેની આ ટ્રેન ડિસેમ્બર સુધી થઈ શકે છે શરૂ, જાણો કેવી હશે સુવિધાઓ
નવી દિલ્હી : ભારતીય રેલ્વેની પ્રથમ વંદે ભારત(Vande Bharat)સ્લીપર ટ્રેન વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની શક્યતા છે. વર્ષ 2019માં શરૂ થયેલી ચેર-કાર ટ્રેન પછી વંદે ભારત શ્રેણીની આ ત્રીજી આવૃત્તિ હશે. વંદે ભારત સ્લીપર ટ્રેનની પ્રથમ ટ્રેન ગુજરાતમાં ચાલે તેવી…
- નેશનલ
kolkatta rape case: જજ સામે રડી પડ્યો આરોપીઃ પૉલીગ્રાફી ટેસ્ટ મામલે કહ્યું કે…
કોલકાતાઃ કોલકાતાની મેડિકલ કૉલેજની રેસિડેન્ટ ડૉક્ટર પરના બળાત્કાર અને હત્યા કેસના મુખ્ય આરોપી સંજય રૉયને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે તે જજ સામે રડી પડ્યો હોવાનું અહેવાલો કહે છે. સંજય રૉયે જજની સામે રડવાનું શરૂ કર્યું હતું અને કહ્યું હતું…
- રાશિફળ
આજનું રાશિફળ (24-08-24): મેષ, કન્યા અને તુલા રાશિના જાતકોને નોકરીના સ્થળે મળી શકે આજે પ્રમોશન, જુઓ શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પમ પ્રકારના વાદ-વિવાદથી દૂર રહેવાનો રહેશે. સંતાનનેને કોઈ એવોર્ડ મળવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમારો મૂડ પણ સારો રહેશે. પરંતુ બાળકો તમારું કામ રોકી શકે છે. તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે. જો…
- મનોરંજન
હનીમૂન પર પતિ Zahir Iqbal સાથે આ શું કર્યું Sonakshi Sinhaએ?
બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) હાલમાં પતિ ઝહિર ઈકબાલ (Zahir Iqbal)સાથે ત્રીજું હનિમીન એન્જોય કરી રહી છે. જોકે, વેકેશન મોડમાં પણ સોશિયલ મીડિયા પર સોનાક્ષી ખૂબ જ એક્ટિવ છે. સોનાક્ષી વેકેશનના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં…
- આમચી મુંબઈ
CM Vayoshree Scheme માટે રાજ્યમાં બે લાખથી વધુ અરજી પાત્ર
મુંબઈ: સામાજિક ન્યાય અને વિશેષ સહાય વિભાગ દ્વારા રાજ્યમાં રૂ. 3,000 ની એકલ રકમનું વિતરણ કરવા માટે ‘મુખ્ય મંત્રી વયોશ્રી યોજના’ (CM Vayoshree Scheme) લાગુ કરવામાં આવી રહી છે. રાજ્યમાં આ યોજના માટે 2 લાખ 14 હજાર 978 અરજીઓ લાયક…
- સ્પોર્ટસ
દારા સરને ભાવભરી ભાવપૂર્ણ અંજલિ: સ્પોર્ટ્સ પત્રકાર તરીકે નિષ્ઠાવાન અને મુંબઈ ક્રિકેટમાં અમૂલ્ય યોગદાન
અજય મોતીવાલા મુંબઈ: મુંબઈના જાણીતા ખેલકૂદ પત્રકાર, ‘મુંબઈ સમાચાર’ના ભૂતપૂર્વ સ્પોર્ટસ એડિટર અને મુંબઈ ક્રિકેટમાં અમ્પાયર તરીકે તેમ જ વહીવટમાં બહુમૂલ્ય યોગદાન આપનાર સદ્ગત દારા પોચખાનાવાલાને શુક્રવારે સ્પોર્ટ્સ જર્નલિસ્ટ્સ અસોસિયેશન ઑફ મુંબઈ (એસજેએએમ) દ્વારા હાર્દિક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વાનખેડે…
- મનોરંજન
અક્ષય કુમારની ફિલ્મોએ ‘ફ્લોપ’ની લગાવી હેટ્રિક, આઠમા દિવસે ખેલ ખતમ
સુપરસ્ટારના જમાઈ અક્ષય કુમારને પણ નિષ્ફળતાનો સ્વાદ ચાખવા મળી રહ્યો છે. એક પછી એક ફિલ્મો ફ્લોપ જઈ રહી છે, જ્યારે તેની સામેની નવી ફિલ્મો સુપરહીટ થઈ રહે છે. વાત કરી રહ્યા છે. અક્ષય કુમારની ખેલ ખેલ મૈં રિલીઝ થયા પછી…
- ઇન્ટરનેશનલ
શ્રી લંકામાં ચૂંટણી પૂર્વે એક ઉમેદવારનું હાર્ટ એટેકથી નિધનcandidate
કોલંબોઃ શ્રીલંકામાં ૨૧ સપ્ટેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ૩૯ ઉમેદવારોમાંથી એકનું નિધન થયું છે. ઉત્તર-પશ્ચિમ પુટ્ટુલમ જિલ્લાના અપક્ષ ઉમેદવાર ૭૯ વર્ષીય ઇદ્રિસ મોહમ્મદ ઇલિયાસનું ગુરૂવાર રાત્રે હ્યદયરોગનો હુમલા આવતા તેમને હોસ્પિટલમાં લઇ જતી વખતે મૃત્યુ થયું હતું. આ જાણકારી તેમના પરિવારે…
- આમચી મુંબઈ
મુંબઈ હાઈ કોર્ટે બંધને ગેરકાયદે જાહેર કર્યા બાદ કરાઈ જાહેરાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ હાઈ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને પગલે એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે શુક્રવારે શનિવારના બંધને પાછો ખેંચવાની અપીલ કરી હતી. રાજ્યની વિપક્ષી મહાવિકાસ આઘાડી દ્વારા આ બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેના એક મુખ્ય ઘટકપક્ષના પવાર…
- ગાંધીનગર
હવે ખાનગી યુનિવર્સિટીઓને સરકારનો ટેકો: વિધાનસભામાં પસાર કર્યું બિલ
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનાં ટૂંકા ત્રિદિવસીય સત્રનો આજે અંતિમ દિવસ હતો. છેલ્લા દિવસે પણ સરકાર દ્વારા મહત્વપૂર્ણ બિલ લાવવામાં આવ્યું હતું. આજે સરકારે રાજ્યની ખાનગી યુનિવર્સીટીના નામ,સ્થાન તથા અધિકાર ક્ષેત્રમાં ફેરફાર જેવી બાબતોમાં સુધારો લાગુ કરવાની વહીવટી પ્રક્રિયા સરળ બનાવવા માટે…