- નેશનલ
આતંકવાદ કે યુદ્ધ કરતા સૌથી વધુ મોત રોડ અકસ્માતમાં થાય છેઃ ગડકરીનું મોટું નિવેદન
નવી દિલ્હી. : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે ભારતમાં યુદ્ધો, આતંકવાદ અને નક્સલવાદ કરતાં વધુ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. ફિક્કી રોડ સેફ્ટી એવોર્ડ્સ અને કોન્ક્લેવ ૨૦૨૪ની છઠ્ઠી આવૃત્તિને સંબોધતા ગડકરીએ વધુમાં…
- આમચી મુંબઈ
ભિવંડીમાં શ્વાને કરેલા હુમલામાં ઘવાયેલી બાળકીનું મૃત્યુ: લોકોમાં રોષ
થાણે: ભિવંડીમાં રખડતા શ્ર્વાને કરેલા હુમલામાં ઘવાયેલી ચાર વર્ષની બાળકીનું એક મહિનાથી વધુ સમય જીવન સામે ઝઝૂમ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ભિવંડીના ન્યૂ આઝાદ નગર વિસ્તારમાં 8 જુલાઇએ આ ઘટના બની હતી. બાળકી લૈલા શેખનું મુંબઈની સાયન હોસ્પિટલમાં…
- મનોરંજન
ક્રેડિટ સોસાયટી કૌભાંડ: આઇપીએસ ઓફિસર ભાગ્યશ્રી નવટક્કે વિરુદ્ધ ફોર્જરી બદલ ગુનો
પુણે: ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીને સંડોવતા 1,200 કરોડ રૂપિયાના કૌભાંડમાં તપાસની આગેવાની કરનાર આઇપીએસ ઓફિસર ભાગ્યશ્રી નવટક્કે વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને ફોર્જરી બદલ પુણે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.આ કૌભાંડની તપાસમાં અનેક ક્ષતિઓ દર્શાવતા સીઆઇડીના અહેવાલને આધારે અને રાજ્યના ગૃહ વિભાગના…
- આમચી મુંબઈ
શુક્રવારે મુંબઈના અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ, જાણી લો તમારો વિસ્તાર તો નથી?
મુંબઈ: શહેરના એચ-પશ્ચિમ વોર્ડમાં પાણીની પાઇપલાઇનના સમારકામ અને જોડાણના કામને કારણે શુક્રવાર તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહશે. મુંબઈ પાલિકાના એચ-પશ્ચિમ વોર્ડમાં પાલી હિલ જળાશય-૧ની જૂની-જર્જરિત થયેલી મુખ્ય…
- ગાંધીનગર
મેઘતાંડવઃ ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, જામનગર જળબંબાકાર
ગાંધીનગરઃ ગુજરાતમાં બરોડા, જામનગર, દ્વારકા સહિત કચ્છમાં ભારે વરસાદને કારણે આજે પણ પરિસ્થિતિ ગંભીર ઊભી થઈ છે, જેમાં વહીવટી પ્રશાસન દ્વારા અસરગ્રસ્તોને મદદ કરવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદની એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે, જેના…
- મહારાષ્ટ્ર
Shivaji Maharaj Statue Collapse: છત્રપતિ શિવાજીના નામનું રાજકારણ ઔરંગઝેબ ફેન ક્લબ ન કરે: ભાજપ
મુંબઈ: હિંદવી સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની સિંધુદુર્ગના રાજકોટ કિલ્લા પર ઊભી કરાયેલી પ્રતિમા ધરાશાયી થઇ તેનાથી મહારાષ્ટ્રની ધરતી પર રાજકીય ભૂકંપ આવ્યો છે અને એકબીજા પર આરોપો પ્રત્યારોપોનો દોર શરૂ થયો છે. વિપક્ષો સરકાર ભ્રષ્ટાચારમાં લુપ્ત હોવાના સહિતના આરોપોથી…
- મનોરંજન
ભૂલ કોનાથી નથી થતી? કઈ ભૂલની વાત કરી રહ્યા છે Amitabh Bachchan?
હેડિંગ વાંચીને તમે તમારા મગજના ઘોડા દોડાવો એ પહેલાં તમને જણાવી દેવાનું કે આ કિસ્સો બિગ બીની પર્સનલ લાઈફ સંબંધિત નહીં પણ કેબીસીના સેટ સાથે જોડાયેલો છે. બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં તેમના લોકપ્રિય કૌન બનેગા કરોડપતિને કારણે…
- સ્પોર્ટસ
અન્ડર-19 વર્લ્ડ કપના ચૅમ્પિયન કૅપ્ટને હાર્ટ સર્જરી પછી રમવાનું શરૂ કરી દીધું!
નવી દિલ્હી: 2022માં વેસ્ટ ઇન્ડિઝથી અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપની ટ્રોફી જીતીને પાછી આવેલી ભારતીય ટીમનો કૅપ્ટન યશ ધુલ હજી માંડ 21 વર્ષનો છે ત્યાં તેણે જુલાઈ મહિનામાં નાની હાર્ટ-સર્જરી કરાવવી પડી હતી અને 10થી 15 દિવસમાં સાજા થયા બાદ તેણે…
- આમચી મુંબઈ
વિરારમાં કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થિનીની જાતીય સતામણી:
ભડકેલા લોકોએ શિક્ષકને ઢોરમાર માર્યો, સરઘસ કાઢી પોલીસને હવાલે કર્યોપાલઘર: વિરારમાં કોચિંગ ક્લાસમાં ભણવા જનારી 13 વર્ષની વિદ્યાર્થિનીની ત્યાં જ શિક્ષકે જાતીય સતામણી કરવામાં આવી હતી. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ઉશ્કેરાયેલા લોકોએ શિક્ષકરને ઢોરમાર માર્યો હતો અને સરઘસ કાઢ્યા બાદ…
- આમચી મુંબઈ
કુરિયરની ઓફિસમાં ઘૂસી હથિયારની ધાકે લૂંટ ચલાવનારી ટોળકીના સભ્યો પકડાયા
પાલઘર: પાલઘર જિલ્લામાં કુરિયરની ઓફિસમાં ઘૂસીને હથિયારની ધાકે રોકડ લૂંટનારી ટોળકીના પાંચ સભ્યોને પોલીસે પકડી પાડીને લોકઅપભેગા કરી દીધા હતા. માણિકપુર પોલીસ સ્ટેશનના ક્રાઇમ ડિટેક્શન સેલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. માણિકપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે 19…