- મનોરંજન
ભૂલ કોનાથી નથી થતી? કઈ ભૂલની વાત કરી રહ્યા છે Amitabh Bachchan?
હેડિંગ વાંચીને તમે તમારા મગજના ઘોડા દોડાવો એ પહેલાં તમને જણાવી દેવાનું કે આ કિસ્સો બિગ બીની પર્સનલ લાઈફ સંબંધિત નહીં પણ કેબીસીના સેટ સાથે જોડાયેલો છે. બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં તેમના લોકપ્રિય કૌન બનેગા કરોડપતિને કારણે…
- સ્પોર્ટસ
અન્ડર-19 વર્લ્ડ કપના ચૅમ્પિયન કૅપ્ટને હાર્ટ સર્જરી પછી રમવાનું શરૂ કરી દીધું!
નવી દિલ્હી: 2022માં વેસ્ટ ઇન્ડિઝથી અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપની ટ્રોફી જીતીને પાછી આવેલી ભારતીય ટીમનો કૅપ્ટન યશ ધુલ હજી માંડ 21 વર્ષનો છે ત્યાં તેણે જુલાઈ મહિનામાં નાની હાર્ટ-સર્જરી કરાવવી પડી હતી અને 10થી 15 દિવસમાં સાજા થયા બાદ તેણે…
- આમચી મુંબઈ
વિરારમાં કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થિનીની જાતીય સતામણી:
ભડકેલા લોકોએ શિક્ષકને ઢોરમાર માર્યો, સરઘસ કાઢી પોલીસને હવાલે કર્યોપાલઘર: વિરારમાં કોચિંગ ક્લાસમાં ભણવા જનારી 13 વર્ષની વિદ્યાર્થિનીની ત્યાં જ શિક્ષકે જાતીય સતામણી કરવામાં આવી હતી. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ઉશ્કેરાયેલા લોકોએ શિક્ષકરને ઢોરમાર માર્યો હતો અને સરઘસ કાઢ્યા બાદ…
- આમચી મુંબઈ
કુરિયરની ઓફિસમાં ઘૂસી હથિયારની ધાકે લૂંટ ચલાવનારી ટોળકીના સભ્યો પકડાયા
પાલઘર: પાલઘર જિલ્લામાં કુરિયરની ઓફિસમાં ઘૂસીને હથિયારની ધાકે રોકડ લૂંટનારી ટોળકીના પાંચ સભ્યોને પોલીસે પકડી પાડીને લોકઅપભેગા કરી દીધા હતા. માણિકપુર પોલીસ સ્ટેશનના ક્રાઇમ ડિટેક્શન સેલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. માણિકપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે 19…
- નેશનલ
‘જન ધન યોજનાને એક દાયકો પૂરો, આર્થિક સશક્તીકરણ પ્રત્યે ભારતની સફર સીમાચિહ્નરૂપ : ડો. જિતેન્દ્ર સિંહ
ભારતના નાણાકીય ઇતિહાસમાં સૌથી વધુ પરિવર્તનકારી પહેલોમાંની એક પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય) આજે તેની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ વર્ષ 2014માં શરૂ થયેલી આ યોજના નાણાકીય સર્વસમાવેશકતા માટે એક વૈશ્વિક માપદંડ બની…
- મનોરંજન
એરપોર્ટ પર દેખાયો Abhishek Bachchan, ફેન્સે પૂછ્યું Aishwarya…
બચ્ચન પરિવાર હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવે છે. અનેક રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે જલસા બંગલામાં બધા જલસામાં નથી અને એનું કારણ છે અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)…
- આમચી મુંબઈ
ઘરમાં ઘૂસીને એક એકને મારીશ: નારાયણ રાણે
માલવણ: માલવણના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમા 26 ઓગસ્ટના રોજ ભારે પવનને કારણે તૂટી પડી હતી. આ મુદ્દે વિપક્ષે હોબાળો શરૂ કર્યો છે અને આદિત્ય ઠાકરેએ આજે રાજકોટ કિલ્લાની મુલાકાત લીધી હતી. આ જ વખતે સાંસદ નારાયણ…
- સ્પોર્ટસ
કેએલ રાહુલ લખનઊની ટીમ છોડશે કે રીટેન કરાશે? માલિક ગોયેન્કાએ મૌન તોડ્યું
લખનઊ: એક તરફ આઇપીએલની ટીમ લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનને ટીમનો મેન્ટર નિયુક્ત કર્યો છે ત્યાં બીજી તરફ કૅપ્ટન કે. એલ. રાહુલ પરની ચર્ચાએ વેગ પકડ્યો છે. એલએસજીના માલિક સંજીવ ગોયેન્કાએ કોલકાતાની એક પ્રેસ કૉન્ફરન્સમાં મોટી…
- આમચી મુંબઈ
Good News: મધ્ય રેલવેમાં સીએસએમટીમાં પ્લેટફોર્મ વિસ્તારણનું કામ અંતિમ તબક્કામાં
મુંબઈ: મધ્ય રેલવે પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે પ્લેટફોર્મ વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે, તેથી ત્યાંથી ૨૪ કોચવાળી ટ્રેન દોડી શકશે. પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં ૩૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને નવેમ્બર ૨૦૨૪ સુધીમાં કામ પૂર્ણ…
- મનોરંજન
Hema Commission Reportને ટાંકીને બંગાળી એક્ટ્રેસે કર્યો સ્ફોટક ખુલાસો…
મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ અને જાતીય શોષણ જેવા કાળા કારનામાને ઉજાગર કરનાર હેમા આયોગની રિપોર્ટનો હવાલો આપીને બંગાળી એક્ટ્રેસ રિતાભરી ચક્રવર્તીએ પણ આક્ષેપ મૂકતા કહ્યું હતું કે આવા અનેક રિપોર્ટ એના અનુભવો સાથે મેળ ખાય છે. મલયાલય અભિનેતા-નિર્માતાઓને લઈને…