- આમચી મુંબઈ
શુક્રવારે મુંબઈના અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ, જાણી લો તમારો વિસ્તાર તો નથી?
મુંબઈ: શહેરના એચ-પશ્ચિમ વોર્ડમાં પાણીની પાઇપલાઇનના સમારકામ અને જોડાણના કામને કારણે શુક્રવાર તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહશે. મુંબઈ પાલિકાના એચ-પશ્ચિમ વોર્ડમાં પાલી હિલ જળાશય-૧ની જૂની-જર્જરિત થયેલી મુખ્ય…
- ગાંધીનગર
મેઘતાંડવઃ ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, જામનગર જળબંબાકાર
ગાંધીનગરઃ ગુજરાતમાં બરોડા, જામનગર, દ્વારકા સહિત કચ્છમાં ભારે વરસાદને કારણે આજે પણ પરિસ્થિતિ ગંભીર ઊભી થઈ છે, જેમાં વહીવટી પ્રશાસન દ્વારા અસરગ્રસ્તોને મદદ કરવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદની એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે, જેના…
- મહારાષ્ટ્ર
Shivaji Maharaj Statue Collapse: છત્રપતિ શિવાજીના નામનું રાજકારણ ઔરંગઝેબ ફેન ક્લબ ન કરે: ભાજપ
મુંબઈ: હિંદવી સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની સિંધુદુર્ગના રાજકોટ કિલ્લા પર ઊભી કરાયેલી પ્રતિમા ધરાશાયી થઇ તેનાથી મહારાષ્ટ્રની ધરતી પર રાજકીય ભૂકંપ આવ્યો છે અને એકબીજા પર આરોપો પ્રત્યારોપોનો દોર શરૂ થયો છે. વિપક્ષો સરકાર ભ્રષ્ટાચારમાં લુપ્ત હોવાના સહિતના આરોપોથી…
- મનોરંજન
ભૂલ કોનાથી નથી થતી? કઈ ભૂલની વાત કરી રહ્યા છે Amitabh Bachchan?
હેડિંગ વાંચીને તમે તમારા મગજના ઘોડા દોડાવો એ પહેલાં તમને જણાવી દેવાનું કે આ કિસ્સો બિગ બીની પર્સનલ લાઈફ સંબંધિત નહીં પણ કેબીસીના સેટ સાથે જોડાયેલો છે. બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં તેમના લોકપ્રિય કૌન બનેગા કરોડપતિને કારણે…
- સ્પોર્ટસ
અન્ડર-19 વર્લ્ડ કપના ચૅમ્પિયન કૅપ્ટને હાર્ટ સર્જરી પછી રમવાનું શરૂ કરી દીધું!
નવી દિલ્હી: 2022માં વેસ્ટ ઇન્ડિઝથી અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપની ટ્રોફી જીતીને પાછી આવેલી ભારતીય ટીમનો કૅપ્ટન યશ ધુલ હજી માંડ 21 વર્ષનો છે ત્યાં તેણે જુલાઈ મહિનામાં નાની હાર્ટ-સર્જરી કરાવવી પડી હતી અને 10થી 15 દિવસમાં સાજા થયા બાદ તેણે…
- આમચી મુંબઈ
વિરારમાં કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થિનીની જાતીય સતામણી:
ભડકેલા લોકોએ શિક્ષકને ઢોરમાર માર્યો, સરઘસ કાઢી પોલીસને હવાલે કર્યોપાલઘર: વિરારમાં કોચિંગ ક્લાસમાં ભણવા જનારી 13 વર્ષની વિદ્યાર્થિનીની ત્યાં જ શિક્ષકે જાતીય સતામણી કરવામાં આવી હતી. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ઉશ્કેરાયેલા લોકોએ શિક્ષકરને ઢોરમાર માર્યો હતો અને સરઘસ કાઢ્યા બાદ…
- આમચી મુંબઈ
કુરિયરની ઓફિસમાં ઘૂસી હથિયારની ધાકે લૂંટ ચલાવનારી ટોળકીના સભ્યો પકડાયા
પાલઘર: પાલઘર જિલ્લામાં કુરિયરની ઓફિસમાં ઘૂસીને હથિયારની ધાકે રોકડ લૂંટનારી ટોળકીના પાંચ સભ્યોને પોલીસે પકડી પાડીને લોકઅપભેગા કરી દીધા હતા. માણિકપુર પોલીસ સ્ટેશનના ક્રાઇમ ડિટેક્શન સેલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. માણિકપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે 19…
- નેશનલ
‘જન ધન યોજનાને એક દાયકો પૂરો, આર્થિક સશક્તીકરણ પ્રત્યે ભારતની સફર સીમાચિહ્નરૂપ : ડો. જિતેન્દ્ર સિંહ
ભારતના નાણાકીય ઇતિહાસમાં સૌથી વધુ પરિવર્તનકારી પહેલોમાંની એક પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય) આજે તેની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ વર્ષ 2014માં શરૂ થયેલી આ યોજના નાણાકીય સર્વસમાવેશકતા માટે એક વૈશ્વિક માપદંડ બની…
- મનોરંજન
એરપોર્ટ પર દેખાયો Abhishek Bachchan, ફેન્સે પૂછ્યું Aishwarya…
બચ્ચન પરિવાર હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવે છે. અનેક રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે જલસા બંગલામાં બધા જલસામાં નથી અને એનું કારણ છે અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)…
- આમચી મુંબઈ
ઘરમાં ઘૂસીને એક એકને મારીશ: નારાયણ રાણે
માલવણ: માલવણના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમા 26 ઓગસ્ટના રોજ ભારે પવનને કારણે તૂટી પડી હતી. આ મુદ્દે વિપક્ષે હોબાળો શરૂ કર્યો છે અને આદિત્ય ઠાકરેએ આજે રાજકોટ કિલ્લાની મુલાકાત લીધી હતી. આ જ વખતે સાંસદ નારાયણ…