- અમદાવાદ
સરખેજ ભારતી આશ્રમ વિવાદ: હરિહરાનંદ ભારતી અને ઋષિભારતી વચ્ચે આરોપ-પ્રત્યારોપ
સરખેજ: અમદાવાદના સરખેજ ખાતે આવેલ ભારતી આશ્રમ વધુ એક વખત વિવાદમાં આવ્યો છે. અહી વિશ્વંભર ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ આ આશ્રમના ઉતરાધિકારી તરીકે કોણ તેને લઈને પ્રશ્નો ઊભા થયા હતા. આ દરમિયાન હવે જૂનાગઢના ભવનાથમાં આવેલ ભારતી આશ્રમના ગાદીપતિ…
- અમદાવાદ
વરસાદના બ્રેક પછી સફાઈ-આરોગ્ય સંબંધિત કામગીરી માટે પ્રશાસન જોતરાયું
અમદાવાદ: ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં વરસાદના વિરામ બાદ સરકારના દિશાનિર્દેશ મુજબ રીસ્ટોરેશન કામગીરી ઉપરાંત સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક મોરચે સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વડોદરામાં પાણી…
- આમચી મુંબઈ
સિંધુદુર્ગ પ્રતિમા મુદ્દે શિલ્પકારે પણ આપ્યું આ નિવેદન….
મુંબઈ: મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની તૂટી પડેલી પ્રતિમાના શિલ્પકારે પણ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્ટસ સમક્ષ આ જ પ્રતિમાનું છ ફૂટનું માટીનું મોડેલ રજૂ કર્યું હતું અને પ્રક્રિયા અનુસાર ગયા વર્ષે…
- સ્પેશિયલ ફિચર્સ
હર હર મહાદેવઃ શ્રાવણ મહિનામાં 500 કરોડ રુપિયાનું ફરાળ ઓહિયા કરી ગયા ભક્તો
ગુજરાતમાં કહેવાય છે કે અગિયારસ છે પણ વાનગી અગિયાર રસની હોય છે તેમ શ્રદ્ધા અને ભક્તિના સાથે ઉપવાસ-એકટાણાનો ત્રિવેણી સંગમ એટલે શ્રાવણ મહિનો. આ શ્રાવણ મહિનો ગુજરાતમાં પૂર્ણ થવામાં હજુ પાંચ દિવસ બાકી છે અને તેમાં પણ શ્રાવણિયો સોમવાર તો…
- ટોપ ન્યૂઝ
TRAIના એક નિર્ણયને કારણે પહેલી સપ્ટેમ્બરથી મળશે આવા કોલ્સથી મુક્તિ
મુંબઈ/નવી દિલ્હીઃ જો તમે પણ વણજોઈતા કોલ્સ અને મેસેજથી પરેશાન થઈ ગયા હોવ તો તમને ટૂંક સમયમાં જ આ સમસ્યામાંથી મુક્તિ મળશે. પહેલી સપ્ટેમ્બરથી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા આવા સ્પેમ કોલ્સને લઈને મહત્ત્વનું પગલું ભર્યું છે. મળી…
- અમદાવાદ
અમદાવાદમાં સિઝનનો સૌ ટકા વરસાદ નોંધાયોઃ છેલ્લા છ દિવસમાં 40 ટકા વરસાદ વરસ્યો
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ સરેરાશ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. દરમિયાન અમદાવાદ શહેરમાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જેમાં છેલ્લા છ દિવસમાં જ 40 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.…
- નેશનલ
લોરેન્સ બિશ્નોઈનો ઇંટરવ્યૂ લેનાર પત્રકાર સામે કાર્યવાહી પર સુપ્રીમની રોક
નવી દિલ્હી: આજે 30 ઓગષ્ટના રોજ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે પંજાબ અને રાજસ્થાનની જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ઈન્ટરવ્યુ લેનાર એબીપી ન્યૂઝના પત્રકાર સામે કોઈ દંડાત્મક પગલાં લેવામાં નહીં આવે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે આ આદેશ આપ્યો…
- આમચી મુંબઈ
અંધેરીની હૉસ્પિટલમાં એનેસ્થેસિયા આપ્યા પછી મહિલા કોન્સ્ટેબલનું મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરીની ખાનગી હૉસ્પિટલમાં કાનની સર્જરી પહેલાં એનેસ્થેસિયા આપ્યા પછી મહિલા પોલીસ કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હોવાની ઘટના બનતાં અંબોલી પોલીસે તપાસ હાથ ધરી હતી. અંબોલી પોલીસના જણાવ્યા અનુસાર ગુરુવારની રાતે બનેલી ઘટનામાં કોન્સ્ટેબલ ગૌરી સુભાષ પાટીલ (28)નું મૃત્યુ…
- સ્પોર્ટસ
પૅરાલિમ્પિક્સની તીરંદાજનાં ગર્ભમાં બાળકની મૂવમેન્ટ થંભી ગઈ અને પછી…
પૅરિસ: ગ્રેટ બ્રિટનની 31 વર્ષની જૉડી ગ્રિન્હૅમ નામની તીરંદાજ 2016ની રિયો પૅરાલિમ્પિક્સમાં 23 વર્ષની હતી અને અપરિણીત હતી, પણ હવે તે મમ્મી બની ચૂકી છે અને પૅરિસની પૅરાલિમ્પિક્સમાં ભાગ લેવા આવી છે. વધુ નવાઈની વાત એ છે કે તે ગર્ભમાં…
- આમચી મુંબઈ
કૉંગ્રેસનું આંદોલન સફળ: વડા પ્રધાને માફી માગી
છત્રપતિ શિવાજીની પ્રતિમા તૂટી પડવા બાબતે માગી માફી, જાણો બીજું શું શું કહ્યું?(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી હતી. આ ઘટનાને લઈને મહારાષ્ટ્રમાં ભારે રાજકીય ખળભળાટ મચી ગયો હતો. અને કૉંગ્રેસ દ્વારા આ મુદ્દે વડા…