- રાશિફળ
આજનું રાશિફળ (29-08-24): આજે અજા એકાદશી પર સિંહ, કન્યા અને મીન રાશિના જાતકોને આજે વેપારમાં થશે અપરંપાર ફાયદો….
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ પરિણામો આપનારો રહેશે.ય આજે તમે પૈસા વધારે કોઈ સારી યોજનામાં રોકવા પર ધ્યાન આપશો. આજે તમારું મન કોઈ બીજા કામમાં વ્યસ્ત રહેશે, જેને કારણે તમને તમારા રોજબરોજના કામ પૂરા કરવામાં મુશ્કેલી પડી શકે…
- નેશનલ
અકસ્માતોને લઈ રેલવે પ્રધાનનું દર્દ છલકાયું, કહ્યું રેલવે તો દેશની લાઈફલાઈન…
નવી દિલ્હીઃ રેલવે દુર્ઘટનાઓ પર રાજકીય ટીકાઓનો સામનો કરી રહેલા રેલવે પ્રધાને અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ભારતીય રેલવેને રાજકીય આક્ષેપબાજીનો વિષય બનાવવો જોઇએ નહી કારણ કે આ દેશની લાઇફલાઇન છે. રાજકીય આક્ષેપોનો વિષય ન બનવું જોઈએ, કારણ કે તે…
- નેશનલ
તો આખું નોર્થ ઈસ્ટ ભડકે બળશે’: મમતા દીદીની ચીમકી, આસામના સીએમએ આપ્યો જવાબ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાનીમાં એક તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યાના મામલાને લઈને સમગ્ર દેશ ગુસ્સામાં છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આ મામલે મુખ્ય પ્રધાન મમતા બેનરજી પાસેથી રાજીનામું માંગી રહી છે. આ મામલો હવે એટલો ગરમાયો છે કે નેતાઓ એકબીજાને ધમકીઓ આપી…
- ટોપ ન્યૂઝ
શું જાણો છો ડીએમકેના સાંસદને કેમ થયો રૂ. 908 કરોડનો દંડ
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ બુધવારે એક મોટી કાર્યવાહીની જાણકારી આપી છે. ઈડીએ કહ્યું છે કે દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે)ના લોકસભા સાંસદ એસ જગતરક્ષકન અને તેમના પરિવારના સભ્યો પર રૂ. 908 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે…
- આમચી મુંબઈ
ચોમાસામાં બીમારીઓએ માઝા મૂકી, અત્યાર સુધીમાં ૫૭ મોત
મુંબઈ: રાજ્યમાં ચોમાસા સંબંધિત બીમારીથી લોકો પીડાઇ રહ્યા છે. ૨૦૨૪માં મચ્છરજન્ય, પાણીજન્ય અથવા ઇન્ફ્લુએન્ઝા જેવી ચોમાસું બીમારીઓથી પીડિત કુલ દર્દીઓમાંથી ૫૭ દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં ડેન્ગ્યૂના કુલ ૮,૩૧૫ કેસ નોંધાયા હતા, જેમાં ૧,૭૨૭ દર્દી મુંબઈના હતા. આ સિવાય મેલેરિયાના…
- સ્પોર્ટસ
રૅન્કિંગમાં આ ક્રિકેટર ટૉપ-ટેનની બહાર હતો, હવે સીધો ત્રીજા નંબરે
દુબઈ: વેસ્ટ ઇન્ડિઝે મંગળવારે ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં 3-0થી જે ક્લીન સ્વીપ કરી એમાં અવ્વલ દરજ્જાનું પર્ફોર્મ ન કરવા છતાં કૅરિબિયન સ્પિનર ગુડાકેશ મૉટીને મોટો ફાયદો થયો છે. તેણે ત્રણ મૅચની સિરીઝમાં ફક્ત એક વિકેટ લીધી હતી, પરંતુ…
- આમચી મુંબઈ
ડબલ-ડેકર ફ્લાયઓવર મુંબઈ અને મહારાષ્ટ્રની નોંધપાત્ર સિદ્ધિ: એકનાથ શિંદે
મેટ્રો વાયડક્ટ સાથેનો પ્રથમ ડબલ-ડેકર ફ્લાયઓવર ટ્રાફિક માટે ખુલ્લો મૂકાયો(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં બંધાયેલો ડબલ-ડેકર ફ્લાયઓવર મુંબઈ અને મહારાષ્ટ્ર માટે નોંધપાત્ર સિદ્ધિ ધરાવે છે. આ પ્રોજેક્ટ ટ્રાફિકના પ્રશ્ર્નોને હળવા કરશે અને સમય તેમ જ ઈંધણની બચત કરશે અને…
- નેશનલ
આતંકવાદ કે યુદ્ધ કરતા સૌથી વધુ મોત રોડ અકસ્માતમાં થાય છેઃ ગડકરીનું મોટું નિવેદન
નવી દિલ્હી. : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે ભારતમાં યુદ્ધો, આતંકવાદ અને નક્સલવાદ કરતાં વધુ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. ફિક્કી રોડ સેફ્ટી એવોર્ડ્સ અને કોન્ક્લેવ ૨૦૨૪ની છઠ્ઠી આવૃત્તિને સંબોધતા ગડકરીએ વધુમાં…
- આમચી મુંબઈ
ભિવંડીમાં શ્વાને કરેલા હુમલામાં ઘવાયેલી બાળકીનું મૃત્યુ: લોકોમાં રોષ
થાણે: ભિવંડીમાં રખડતા શ્ર્વાને કરેલા હુમલામાં ઘવાયેલી ચાર વર્ષની બાળકીનું એક મહિનાથી વધુ સમય જીવન સામે ઝઝૂમ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ભિવંડીના ન્યૂ આઝાદ નગર વિસ્તારમાં 8 જુલાઇએ આ ઘટના બની હતી. બાળકી લૈલા શેખનું મુંબઈની સાયન હોસ્પિટલમાં…
- મનોરંજન
ક્રેડિટ સોસાયટી કૌભાંડ: આઇપીએસ ઓફિસર ભાગ્યશ્રી નવટક્કે વિરુદ્ધ ફોર્જરી બદલ ગુનો
પુણે: ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીને સંડોવતા 1,200 કરોડ રૂપિયાના કૌભાંડમાં તપાસની આગેવાની કરનાર આઇપીએસ ઓફિસર ભાગ્યશ્રી નવટક્કે વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને ફોર્જરી બદલ પુણે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.આ કૌભાંડની તપાસમાં અનેક ક્ષતિઓ દર્શાવતા સીઆઇડીના અહેવાલને આધારે અને રાજ્યના ગૃહ વિભાગના…