- રાશિફળ
24 કલાક બાદ ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું એક આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને કોઈ પણ ગ્રહનું ગોચર કે બદલાયેલી ચાલની તમામ રાશિના જાતકો પર સારી-નરસી એમ બંને અસર જોવા મળે છે. 24 કલાક બાદ એટલે કે આવતીકાલથી શરૂ થઈ રહેલાં સપ્ટેમ્બર મહિનાની…
- આમચી મુંબઈ
આવતીકાલે ગણેશોત્સવની ખરીદી કરવા નીકળવાના છો? ટ્રેનોના રહેશે ધાંધિયા…
મુંબઈઃ મધ્ય રેલવે દ્વારા આવતીકાલે એટલે કે પહેલી સપ્ટેમ્બરના દિવસે મેઈન્ટેનન્સ વર્ક અને સિગ્નલ મેઈન્ટેનન્સ વર્ક માટે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે લોકલ ટ્રેનોના ધાંધિયા જોવા મળશે. જો તમે પણ ગણપતિની શોપિંગ માટે નિકળવાનું પ્લાનિંગ કરી રહ્યા…
- નેશનલ
કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે ધરખમ ફેરફારઃ ગુજરાતના ચાર નેતાઓને મળી મોટી જવાબદારી
નવી દિલ્હી: આજે શુક્રવારના રોજ કોંગ્રેસે આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે તેવા હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર સહિત બીજા ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે સચિવો અને સંયુક્ત સચિવોની નિમણૂક કરી છે. જેમાં ગુજરાત કોંગ્રેસના ચાર નેતાઓને રાષ્ટ્રીય સ્તરે મોંટી…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડને સંલગ્ન કાર પાર્કિંગની સુવિધા ઊભી કરવા મુદ્દે સ્થાનિકોએ વ્યક્ત કરી ચિંતા
મુંબઈઃ કોસ્ટલ રોડનું કામકાજ પૂરપાટ ઝડપથી ચાલી રહ્યું છે ત્યારે તેના સમાંતર પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા અંગે સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી હતી અને એની સામેના જોખમો અંગે પણ પ્રશાસનનું ધ્યાન દોર્યું હતું. બ્રીચ કેન્ડીના રહેવાસીઓએ કોસ્ટલ રોડના અમરસન એક્ઝિટ પર…
- આમચી મુંબઈ
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના મુદ્દે એકનાથ શિંદે એક્શન મૉડમાં
બે સમિતિનું ગઠન: વિવિધ શિલ્પકારો સાથે બેઠક યોજી(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને લઈને બનેલી કમનસીબ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ફરી એકવાર તે જ જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ઊભી કરવાનું જે વચન આપ્યું હતું તેની આનુષંગિક…
- મનોરંજન
કાનમાં ઝૂમખાં, અને હોઠો પર મિલયન ડોલર સ્માઈલ, એક્ટ્રેસનો ગ્લેમરસ અવતાર જોશો તો…
ટીવી એક્ટ્રેસ જાસ્મીન ભસીન (Jasmine Bhasin) છેલ્લાં કેટલાય સમયથી ટીવી વધારે પંજાબી ફિલ્મોમાં જોવા મળી રહી છે. ટૂંક સમયમાં જ એક્ટ્રેસની પંજાબી ફિલ્મ અરદાસ સરબત દે ભલે દી થિયેટરમાં 13મી સપ્ટેમ્બરના રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય હાલમાં જ…
- સ્પોર્ટસ
74મી રૅન્કવાળાએ નંબર-થ્રી અલ્કારાઝની 15 મૅચની વિજયકૂચ રોકી
મેન્સ, વિમેન્સના વર્લ્ડ નંબર-વન પહોંચ્યા યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં, પણ ઓસાકા હારી ગઈ ન્યૂ યૉર્ક: ટેનિસના એક સમયના વર્લ્ડ નંબર-વન ખેલાડી સ્પેનનો કાર્લોસ અલ્કારાઝ અહીં ગુરુવારે યુએસ ઓપનની શરૂઆતમાં જ હારી જતાં ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધાઓમાં સતત 15 મૅચ જીતવાની તેની…
- આમચી મુંબઈ
મહાયુતિ સરકાર પર સંકટ?
વિધાનસભાની ચૂંટણી પહેલા ‘સ્વાભિમાન-અપમાન’ની રાજનીતિ શરૂ થઈ: શું અજિત પવાર મહાયુતિ છોડશે? મુંબઈ: મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ સરકારના પ્રધાન તાનાજી સાવંતના તાજેતરના નિવેદનથી રાજ્યના રાજકારણમાં નવો રાજકીય ભૂકંપ આવી ગયો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)એ સાવંતના નિવેદનને અજિત પવારના અપમાન…
- નેશનલ
નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ અને ઉત્તરાખંડ ઓર્ગેનિક કોમોડિટી બોર્ડ વચ્ચે સમજૂતીકરાર પર હસ્તાક્ષર
નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનિક ઓર્ગેનિક્સ લિમિટેડ (એનસીએલ) અને ઉત્તરાખંડ ઓર્ગેનિક કોમોડિટી બોર્ડ (યુઓસીબી) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયાં હતાં. આ પ્રસંગે કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર, ઉત્તરાખંડ સરકારનાં…
- આમચી મુંબઈ
દશકામાં 31 અબજ ડોલરનું રોકાણ ફિનટેક ક્ષેત્રમાં: વડા પ્રધાન મોદી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મુંબઈમાં જણાવ્યું હતું કે સરકાર ફિનટેક સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે નીતિ તૈયાર કરવાના સ્તરે વિવિધ પગલાં લઈ રહી છે, જેના સકારાત્મક પરિણામ જોવા મળ્યા છે અને છેલ્લા 10 વર્ષમાં 31 અબજ ડૉલરથી…