- નેશનલ
નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ અને ઉત્તરાખંડ ઓર્ગેનિક કોમોડિટી બોર્ડ વચ્ચે સમજૂતીકરાર પર હસ્તાક્ષર
નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનિક ઓર્ગેનિક્સ લિમિટેડ (એનસીએલ) અને ઉત્તરાખંડ ઓર્ગેનિક કોમોડિટી બોર્ડ (યુઓસીબી) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયાં હતાં. આ પ્રસંગે કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર, ઉત્તરાખંડ સરકારનાં…
- આમચી મુંબઈ
દશકામાં 31 અબજ ડોલરનું રોકાણ ફિનટેક ક્ષેત્રમાં: વડા પ્રધાન મોદી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મુંબઈમાં જણાવ્યું હતું કે સરકાર ફિનટેક સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે નીતિ તૈયાર કરવાના સ્તરે વિવિધ પગલાં લઈ રહી છે, જેના સકારાત્મક પરિણામ જોવા મળ્યા છે અને છેલ્લા 10 વર્ષમાં 31 અબજ ડૉલરથી…
- આમચી મુંબઈ
સગીરે વિરુદ્ધ દિશામાં એસયુવી ચલાવી બાઈકસવારને કચડ્યો
ગોરેગામમાં બનેલી ઘટનામાં એસયુવીના માલિક અને પુત્રની ધરપકડ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: 17 વર્ષના સગીરે એસયુવી બેફામ હંકારી બાઈકસવારને કચડ્યો હોવાની ઘટના ગોરેગામ પૂર્વમાં બની હતી. બાઈકને અડફેટે લીધા પછી એસયુવી વીજળીના થાંભલા સાથે ભટકાઈ હતી. ઘટના સમયે એસયુવીમાં હાજર વાહનના…
- આમચી મુંબઈ
ચીનથી આયાત કરાયેલો 12 લાખનો શ્ર્વાન મરી જતાં કઝિનના ઘરમાં ચોરી કરી
મુંબઈ: ચીનથી આયાત કરાયેલો 12 લાખ રૂપિયાનો શ્ર્વાન મૃત્યુ પામતાં નુકસાન સરભર કરવા યુવાને કઝિનના ઘરમાં ચોરી કરી હોવાની ઘટના નવી મુંબઈમાં બની હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરેલી મતા હસ્તગત કરી હતી.રબાળે પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ કરણ રાજપુરોહિત…
- સ્પોર્ટસ
પૅરાલિમ્પિક્સમાં ભારતને ત્રણ મહિલાના મેડલ પછી ચોથો ચંદ્રક પુરુષ ઍથ્લીટે અપાવ્યો
મેડલ વિજેતાઓમાં ભારત શરૂઆતમાં જ ટૉપ-ટેનમાં પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સની સરખામણીમાં દિવ્યાંગો માટેની પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ભારતીય ઍથ્લીટો શરૂઆતથી જ ધમાકેદાર પર્ફોર્મ કરી રહ્યા છે. શુક્રવારે ભારતને પહેલા ત્રણ ચંદ્રક મહિલા ઍથ્લીટ્સે અપાવ્યા ત્યાર બાદ ચોથો મેડલ પુરુષ ઍથ્લીટે અપાવ્યો હતો. શૂટિંગમાં…
- અમદાવાદ
સરખેજ ભારતી આશ્રમ વિવાદ: હરિહરાનંદ ભારતી અને ઋષિભારતી વચ્ચે આરોપ-પ્રત્યારોપ
સરખેજ: અમદાવાદના સરખેજ ખાતે આવેલ ભારતી આશ્રમ વધુ એક વખત વિવાદમાં આવ્યો છે. અહી વિશ્વંભર ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ આ આશ્રમના ઉતરાધિકારી તરીકે કોણ તેને લઈને પ્રશ્નો ઊભા થયા હતા. આ દરમિયાન હવે જૂનાગઢના ભવનાથમાં આવેલ ભારતી આશ્રમના ગાદીપતિ…
- અમદાવાદ
વરસાદના બ્રેક પછી સફાઈ-આરોગ્ય સંબંધિત કામગીરી માટે પ્રશાસન જોતરાયું
અમદાવાદ: ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં વરસાદના વિરામ બાદ સરકારના દિશાનિર્દેશ મુજબ રીસ્ટોરેશન કામગીરી ઉપરાંત સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક મોરચે સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વડોદરામાં પાણી…
- આમચી મુંબઈ
સિંધુદુર્ગ પ્રતિમા મુદ્દે શિલ્પકારે પણ આપ્યું આ નિવેદન….
મુંબઈ: મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની તૂટી પડેલી પ્રતિમાના શિલ્પકારે પણ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્ટસ સમક્ષ આ જ પ્રતિમાનું છ ફૂટનું માટીનું મોડેલ રજૂ કર્યું હતું અને પ્રક્રિયા અનુસાર ગયા વર્ષે…
- સ્પેશિયલ ફિચર્સ
હર હર મહાદેવઃ શ્રાવણ મહિનામાં 500 કરોડ રુપિયાનું ફરાળ ઓહિયા કરી ગયા ભક્તો
ગુજરાતમાં કહેવાય છે કે અગિયારસ છે પણ વાનગી અગિયાર રસની હોય છે તેમ શ્રદ્ધા અને ભક્તિના સાથે ઉપવાસ-એકટાણાનો ત્રિવેણી સંગમ એટલે શ્રાવણ મહિનો. આ શ્રાવણ મહિનો ગુજરાતમાં પૂર્ણ થવામાં હજુ પાંચ દિવસ બાકી છે અને તેમાં પણ શ્રાવણિયો સોમવાર તો…
- ટોપ ન્યૂઝ
TRAIના એક નિર્ણયને કારણે પહેલી સપ્ટેમ્બરથી મળશે આવા કોલ્સથી મુક્તિ
મુંબઈ/નવી દિલ્હીઃ જો તમે પણ વણજોઈતા કોલ્સ અને મેસેજથી પરેશાન થઈ ગયા હોવ તો તમને ટૂંક સમયમાં જ આ સમસ્યામાંથી મુક્તિ મળશે. પહેલી સપ્ટેમ્બરથી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા આવા સ્પેમ કોલ્સને લઈને મહત્ત્વનું પગલું ભર્યું છે. મળી…