- આમચી મુંબઈ
વિપક્ષોનું ‘ મહાયુતિ સરકારને ચપ્પલ મારો’ આંદોલન
મુંબઈ: મહાયુતિ સરકાર પ્રત્યે રોષ વ્યક્ત કરવા તેમ જ સિંધુદુર્ગના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાની ઘટનાના વિરોધ માટે મહાવિકાસ આઘાડીના ત્રણેય મુખ્ય પક્ષો કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ(શરદ પવાર જૂથ) અને શિવસેના(ઉદ્ધવ ઠાકરે) દ્વારા રવિવારે સરકારને ‘જોડા મારો’ એટલે…
- આમચી મુંબઈ
સરખી રીતે લખી ન શકતી બાળકીને શિક્ષિકાએ ફૂટપટ્ટીથી ફટકારી
થાણે: બરાબર લખી ન શકતી છ વર્ષની બાળકીને ફૂટપટ્ટીથી કથિત રીતે મારવા બદલ ટ્યૂશન ટીચર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. માનપાડા પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની સવારે 11.30 વાગ્યાની આસપાસ સાગાંવ વિલેજમાં બની હતી. શિક્ષિકા સારિકા ઘાગે ફૂટપટ્ટીથી બાળકીને ફટકારી…
- આપણું ગુજરાત
મુઠ્ઠીમાં હવા ભરીને વાદળોના હાજાં ગગડાવતા અંબાલાલ છે કોણ ? આ નથી જાણતા,તો તમે કઈ નથી જાણતા
ગુજરાતમાં ભારે ગરમી, લૂ કે પછી કડકડતી ઠંડી પાડવાની હોય કે ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય,હવામાન વિભાગથી પણ આગોતરી ભવિષ્યવાણીથી ગુજરાતભરના ખેડૂતો-નાગરિકોને સેવા કરતાં અંબાલાલ પટેલથી આજે જણ-બચ્ચું અજાણ નથી. હવામાં હાથ લહેરાવી,હવાને મુઠ્ઠીમાં ભરીને દિવસ કે સપ્તાહ કેવા વિતશે…
- રાશિફળ
24 કલાક બાદ ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું એક આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને કોઈ પણ ગ્રહનું ગોચર કે બદલાયેલી ચાલની તમામ રાશિના જાતકો પર સારી-નરસી એમ બંને અસર જોવા મળે છે. 24 કલાક બાદ એટલે કે આવતીકાલથી શરૂ થઈ રહેલાં સપ્ટેમ્બર મહિનાની…
- આમચી મુંબઈ
આવતીકાલે ગણેશોત્સવની ખરીદી કરવા નીકળવાના છો? ટ્રેનોના રહેશે ધાંધિયા…
મુંબઈઃ મધ્ય રેલવે દ્વારા આવતીકાલે એટલે કે પહેલી સપ્ટેમ્બરના દિવસે મેઈન્ટેનન્સ વર્ક અને સિગ્નલ મેઈન્ટેનન્સ વર્ક માટે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે લોકલ ટ્રેનોના ધાંધિયા જોવા મળશે. જો તમે પણ ગણપતિની શોપિંગ માટે નિકળવાનું પ્લાનિંગ કરી રહ્યા…
- નેશનલ
કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે ધરખમ ફેરફારઃ ગુજરાતના ચાર નેતાઓને મળી મોટી જવાબદારી
નવી દિલ્હી: આજે શુક્રવારના રોજ કોંગ્રેસે આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે તેવા હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર સહિત બીજા ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે સચિવો અને સંયુક્ત સચિવોની નિમણૂક કરી છે. જેમાં ગુજરાત કોંગ્રેસના ચાર નેતાઓને રાષ્ટ્રીય સ્તરે મોંટી…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડને સંલગ્ન કાર પાર્કિંગની સુવિધા ઊભી કરવા મુદ્દે સ્થાનિકોએ વ્યક્ત કરી ચિંતા
મુંબઈઃ કોસ્ટલ રોડનું કામકાજ પૂરપાટ ઝડપથી ચાલી રહ્યું છે ત્યારે તેના સમાંતર પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા અંગે સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી હતી અને એની સામેના જોખમો અંગે પણ પ્રશાસનનું ધ્યાન દોર્યું હતું. બ્રીચ કેન્ડીના રહેવાસીઓએ કોસ્ટલ રોડના અમરસન એક્ઝિટ પર…
- આમચી મુંબઈ
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના મુદ્દે એકનાથ શિંદે એક્શન મૉડમાં
બે સમિતિનું ગઠન: વિવિધ શિલ્પકારો સાથે બેઠક યોજી(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને લઈને બનેલી કમનસીબ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ફરી એકવાર તે જ જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ઊભી કરવાનું જે વચન આપ્યું હતું તેની આનુષંગિક…