- ટોપ ન્યૂઝ
હરિયાણા ભાજપમાં પણ ગુજરાત વાળી ? કેટલા વર્તમાન ધારાસભ્યોના કપાશે પત્તાં ?
Haryana Assembly Election 2024 :હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને લગભગ તમામ રાજનીતિક પાર્ટીઓનું હોમવર્ક પૂર્ણ થઈ ગયું છે. કાગળ પર રાજનીતિક સમીકરણ ,ગુણાકાર-ભાગાકાર,ફાડા-નુકસાનના આંકડાં મંડાઇ ગયા છે.ચૂંટણીની તારીખ અંગેની અવઢવ પણ દૂર થઈ ગઈ છે. આમાં છ્તા ભારતીય જનતા પાર્ટી દરેક…
- ઇન્ટરનેશનલ
હમાસ દ્વારા 6 બંધકોની હત્યાથી ભડક્યું અમેરિકા, બાયડને કહ્યું ‘હમાસે ચૂકવવી પડશે કિંમત’
જેરૂસલેમ: ગાઝામાં હમાસના આતંકવાદીઓ દ્વારા છ ઈઝરાયેલ-અમેરિકન બંધકોની હત્યા કરવામાં આવી છે અને આ તમામમાં મૃતદેહોને ઈઝરાયેલી સેનાને મળી આવ્યા છે. ઇઝરાયેલ-અમેરિકન યુવક હેર્શ ગોલ્ડબર્ગ-પોલીનના માતા-પિતાએ આજે સવારે જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાં તેમના પુત્રને બંધક બનાવીને આતંકવાદીઓએ તેમની હત્યા…
- અમદાવાદ
અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી આવશે અમલમાંઃ જાણો શહેરને શું થશે ફાયદો
અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધુ વકરતી જઈ રહી છે. જેમાં ટ્રાફિકની સમસ્યા માટે સૌથી વધારે રોડ પરના ગેરકાયદે લારી-ગલ્લાના દબાણો તેમજ વાહન પાર્કિંગ જવાબદાર છે. ખાસ કરીને રોડ પર લારી-ગલ્લાના દબાણોના કારણે રોડપર વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો…
- નેશનલ
મુંબઈમાં 19 કિલોના સિલિન્ડરનો ભાવ રૂ. 1644 થયો
નવી દિલ્હી: ઈંધણના આંતરરાષ્ટ્રીય દરોને આધારે રવિવારે કરવામાં આવેલા ભાવમાં સુધારાને પગલે વિમાનો માટે વપરાતું જેટ ફ્યુઅલ અથવા એટીએફ 4.6 ટકા સસ્તું થયું હતું જ્યારે હોટેલો અને રેસ્ટોરન્ટમાં વાપરવામાં આવતા વ્યાવસાયિક 19 કિલોના સિલિન્ડરમાં રૂ. 39નો વધારો કરવામાં આવ્યો છે.…
- અમદાવાદ
ગીર અભ્યારણમાં સોલાર પાવર પ્લાન્ટ બની ગયો, અધિકારીઓને ખબર પણ ના પડી! ફરિયાદ બાદ કરી કાર્યવાહી
અમદાવાદ: માનવીય હસ્તક્ષેપને કારણે જંગલ વિસ્તારમાં ઘટાડો થઇ રહ્યો છે, જેના કારણે વન્ય જીવોના વસવાટનો પ્રદેશ ઘટી રહ્યો છે. એશિયાટીક સિંહોના એક માત્ર રહેઠાણ ગીર અભયારણ્ય અને નેશનલ પાર્કમાં પણ ઘણા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યા છે. ઇકો-સેન્સિટિવ ઝોનમાં ખાનગી પેઢી…
- સ્પોર્ટસ
બદોની-પ્રિયાંશની જોડીએ ટી-20 ક્રિકેટમાં તોફાન મચાવી દીધું!
ભાગીદારીનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો, ગેઇલનો સિક્સરનો વિક્રમ તૂટ્યો અને છ છગ્ગા સાથે યુવીની બરાબરી પણ થઈ નવી દિલ્હી: દિલ્હી પ્રીમિયર લીગ (ડીપીએલ)માં જાણે દરરોજ નવા વિક્રમો બની રહ્યા છે. શુક્રવારે અનુજ રાવત અને સુજલ સિંહે 241 રનની અતૂટ અને ટી-20…
- રાજકોટ
અગ્નિકાંડ દુર્ઘટના બાદ રાજકોટ મનપાનાં સાતમાં અધિકારીનું રાજીનામું
રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મનપામાં અધિકારીઓનાં રાજીનામાંનો દોર ચાલ્યો છે. મનપાના એક પછી એક અધિકારીઓ રાજીનામાં આપી રહ્યા છે. અગ્નિકાંડ બાદ આજદિન સુધીમાં છ અધિકારીઓ રાજીનામાં આઆપી ચૂક્યા છે જ્યારે ગઇકાલે વધુ એક અધિકારીએ રાજીનામું આપ્યાના અહેવાલ મળી…
- સ્પેશિયલ ફિચર્સ
ગણપતિ બાપ્પાના સ્વાગત માટે સજાવટ કેવી રીતે કરશો, જાણી લો આ ટિપ્સ
ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે આ તહેવાર 7 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થી દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. આ અવસર પર અનેક ઘરમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે.…