- આમચી મુંબઈ
Block Special: આજે મધરાતથી વહેલી સવારના ટ્રેનમાં ટ્રાવેલ કરવાના હોય તો વાંચી લો આ મહત્ત્વના ન્યૂઝ
મુંબઈઃ આજે અને આવતીકાલે મુંબઈ સબર્બન રેલવેમાં રેલવે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણા માટે વિશેષ બ્લોક હાથ ધરવામાં આવશે, તેથી પશ્ચિમ રેલવેમાં ટ્રાવેલ કરનારા પ્રવાસીઓ માટે તહેવારનો દિવસ હાલાકીભર્યો રહી શકે છે. પશ્ચિમ રેલવેમાં દસ કલાક અને મધ્ય રેલવેની મેઈન લાઈનમાં…
- મનોરંજન
Shocking News: Jaya Bachchanને બે નહીં પણ ત્રણ સંતાન, જાણો કોણ છે અને કયા છે આ ત્રીજું સંતાન…
હાલમાં બચ્ચન પરિવાર સખત ચર્ચામાં રહે છે અને એનું કારણ એટલે પરિવારમાં ચાલી રહેલા મતભેદ અને Abhishek Bachchan અને Aishwarya Rai-Bachchanના ડિવોર્સ. જોકે, આ મામલે હજી સુધી અભિષેક કે ઐશ્વર્યા દ્વારા કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું. પણ હાલમાં પરિવારના…
- મનોરંજન
જન્મદિવસ પર મોટો ધડાકો કરશે આ અભિનેતા….
અક્ષય કુમાર 9 સપ્ટેમ્બરે પોતાનો 57મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. આ પ્રસંગે તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જે લુક્સમાં થોડી ડરામણી છે. ડરામણી અને રહસ્યમય મોશન પોસ્ટર શેર કરવાની સાથે, અભિનેતાએ કહ્યું છે કે તે…
- આમચી મુંબઈ
મુંબઈ બનશે ગણરાયામય: ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજથી ગણેશોત્સવનો શુભારંભ
1પ,000 પોલીસ અધિકારી-કર્મચારી રહેશે ખડેપગે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિઘ્નહર્તાનું આજે વાજતે-ગાજતે આગમન થવાનું હોવાથી મુંબઈ પોલીસે પણ બંદોબસ્તની તૈયારી કરી લીથી છે. ગણેશોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ર્ન નિર્માણ ન થાય એ માટે મહાગરમાં 15,000 પોલીસ અધિકારી-કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા…
- આમચી મુંબઈ
Anant Ambani અને Lalbaugh Cha Raja વચ્ચે છે આ ખાસ કનેક્શન…
દેશભરમાં ગણેશોત્સવની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. લાડકા બાપ્પાના આગમનને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. પરંતુ મુંબઈના ગણેશોત્સવની વાત થઈ રહી હોય તો લાલબાગ ચા રાજા વિના તો વાત અધૂરી જ ગણાય. લાલબાગ ચા રાજાએ મુંબઈની શાન છે અને…
- આમચી મુંબઈ
ગણેશભક્તો વિર્સજન દરિમયાન રહેજો સાવધાન: પાલિકાએ કરી આ અપીલ
શ્રી ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરતી વખતે નાગરિકોએ સાવચેતી રાખવાની મુબઈ મહાનગપાલિકાએ અપીલ કરી છે.ગણેશ વિસર્જન દરમિયાન મુંબઈના દરિયામાં મોટી સંખ્યામાં ગણેશની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. ગણેશ વિસર્જન દરમિયાન ગણેશભક્તોને ડંખ મારતી હાનિકારક માછલીઓ મત્સ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી…
- સુરત
શુક્રવારે સુરતમાં “જળ સંચય જન ભાગીદારી”નો શુભારંભ કરાવશે વડાપ્રધાન મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 સપ્ટેમ્બર, 2024ના રોજ ગુજરાતનાં સુરતમાં સામુદાયિક ભાગીદારી સાથે સંયુક્ત પ્રયાસ સ્વરૂપે હાથ ધરવામાં આવેલી પહેલ “જળ સંચય જન ભાગીદારી”નો શુભારંભ કરાવશે. આ પહેલનો ઉદ્દેશ જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇનની ગતિને મજબૂત બનાવવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર…
- નેશનલ
યુક્રેન સાથેના જંગમાં પુતિનનું મહત્વપૂર્ણ નિવેદન, ભારત માટે કહી આ વાત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે શાંતિ મંત્રણાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે યુક્રેન સાથે રશિયાની સંભવિત શાંતિ વાટાઘાટોમાં ચીન, ભારત અને બ્રાઝિલ મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. પુતિને ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં જણાવ્યું હતું કે, અમારો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ચમત્કાર પર ચમત્કાર: ભૂતિયા શિક્ષકો પછી કોલેજ પણ ભૂતિયા !
ખોટું એટલે ગુજરાત ? વાંચીને ચમકી ના જતાં પણ, લોકોના મનમાં આવી ધારણા બંધાવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં નકલી કચેરીઑ ઝડપાય નકલી ટોલનાકા સામે આવે, નકલી ઘી નો વેપાર ઝ્ડપાય, અરે મૂળ શિક્ષકો વિદેશમાં લીલા લહેર કરતાં હોય અને…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેએ વચન પાળ્યું: લાડકા ભાઈઓના ખાતામાં 10મી સુધી પૈસા આવશે
અત્યાર સુધીમાં બે લાખ યુવાનોનું રજિસ્ટ્રેશન(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘મુખ્યમંત્રી યુવા કાર્ય તાલીમ યોજના’ની જાહેરાતથી અત્યાર સુધીમાં રાજ્યમાં 1 લાખ 10 હજાર તાલીમાર્થીઓને તાલીમમાં જોડાવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તેમાંથી 60 હજારથી વધુ યુવાનો તાલીમ માટે ખાનગી…