- નેશનલ
યુક્રેન સાથેના જંગમાં પુતિનનું મહત્વપૂર્ણ નિવેદન, ભારત માટે કહી આ વાત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે શાંતિ મંત્રણાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે યુક્રેન સાથે રશિયાની સંભવિત શાંતિ વાટાઘાટોમાં ચીન, ભારત અને બ્રાઝિલ મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. પુતિને ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં જણાવ્યું હતું કે, અમારો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ચમત્કાર પર ચમત્કાર: ભૂતિયા શિક્ષકો પછી કોલેજ પણ ભૂતિયા !
ખોટું એટલે ગુજરાત ? વાંચીને ચમકી ના જતાં પણ, લોકોના મનમાં આવી ધારણા બંધાવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં નકલી કચેરીઑ ઝડપાય નકલી ટોલનાકા સામે આવે, નકલી ઘી નો વેપાર ઝ્ડપાય, અરે મૂળ શિક્ષકો વિદેશમાં લીલા લહેર કરતાં હોય અને…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેએ વચન પાળ્યું: લાડકા ભાઈઓના ખાતામાં 10મી સુધી પૈસા આવશે
અત્યાર સુધીમાં બે લાખ યુવાનોનું રજિસ્ટ્રેશન(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘મુખ્યમંત્રી યુવા કાર્ય તાલીમ યોજના’ની જાહેરાતથી અત્યાર સુધીમાં રાજ્યમાં 1 લાખ 10 હજાર તાલીમાર્થીઓને તાલીમમાં જોડાવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તેમાંથી 60 હજારથી વધુ યુવાનો તાલીમ માટે ખાનગી…
- આપણું ગુજરાત
પોરબંદર : કોસ્ટગાર્ડના 4 જવાનોમાથી બેનાં મળ્યા મૃતદેહ
ગુજરાતમાં(Gujarat)ઉભી થયેલી પૂરની સ્થિતિમાં રાહત અને બચાવ કાર્યમાં સામેલ ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર ધ્રુવે પોરબંદરથી લગભગ 45 કિમી દૂર દરિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. હેલિકોપ્ટરમાં સવાર કોસ્ટ ગાર્ડના 4 જવાનોમાથી બેનાં મૃતદેહ હાથ લાગ્યા હતા. જ્યારે હેલિકોપ્ટરનો કાટમાળ પણ…
- આમચી મુંબઈ
Assembly Elections: ભાજપ-RSSની જુગલબંદી ફરી જામશે? મુંબઈની બેઠકો લડાશે હિંદુત્વના મુદ્દે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભાજપનો દેખાવ નબળો રહ્યો અને એ પાછળનું એક કારણ આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) દ્વારા ભાજપને સમર્થન ન મળ્યું હોવાની ચર્ચા પણ ખૂબ ચાલી હતી. જોકે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ફરીથી આરએસએસ…
- ગાંધીનગર
રાહત નિયામકના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૃપની બેઠક; વરસાદની આગાહીની કરાઇ સમીક્ષા
ગાંધીનગર: રાહત નિયામક ઈશ્વર પ્રજાપતીના અધ્યક્ષ સ્થાને SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં IMDના અધિકારી દ્વારા તા. 03 થી 09 સપ્ટેમ્બર, 2024 સુધી રાજયમાં ભારેથી હળવા વરસાદની આગાહી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં પ્રવર્તમાન…
- આમચી મુંબઈ
ઇર્સ્ટન એક્સ્પ્રેસ-વે પરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા કિમીયો
રસ્તાની વચ્ચોવચ્ચ પિલ્લર નહીં બનાવાયમુંબઈ: ઇસ્ટર્ન એક્સ્પ્રેસ-વે ખાતે ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય એ માટે એમએમઆરડીએ(મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી) દ્વારા એક સ્પેશિયલ સ્પેન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાલાથી કસારવડવલી મેટ્રો-4 માર્ગ પર અમર મહેલ જંક્શન પાસે 107 મીટર…
- ઇન્ટરનેશનલ
અમેરિકાથી ભારત આવી પિતા-પુત્રની જોડી અને ગેટવે પર કર્યું કંઈક એવું કે…
આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને દરરોજ આ સોશિયલ મીડિયા પર જાત-જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. આવો જ એક ફોરેનરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં સોશિયલ મીડિયા સ્ટાર અને અમેરિકાના ડાન્સિંગ ડેડ રિકી પોન્ડનો આ…
- મહારાષ્ટ્ર
રત્નાગિરીમાં પ્રતિમાની તોડફોડ, કાર્યવાહી કરવાની માગ
રત્નાગિરી: રત્નાગિરી શહેરના મારૂતિ મંદિર નજીક આવેલી શિવ સૃષ્ટિમાં એક માવળાની પ્રતિમાની તોડફોડ કરવામાં આવતા રોષ ફાટી નીકળ્યો હતો. શિવસેનાએ આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આજે સવારે શહેરના મારૂતિ મંદિર ખાતે છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમા પાસે…