- ઇન્ટરનેશનલ
ઇલોન મસ્કનો રાજકારણથી મોહભંગ: હવે રાજકીય ખર્ચમાં ઘટાડો કરશે
મેડિસનઃ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મુખ્ય નાણાકીય સહાયક ઇલોન મસ્કનો રાજકારણથી મોહભંગ થયો હતો. મસ્કે કહ્યું હતું કે તેઓ ભવિષ્યમાં રાજકીય પ્રચાર પરનો ખર્ચ ઘટાડશે. તેમણે કતારના દોહામાં મીડિયા ફોરમ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ નિર્ણય…
- દ્વારકા
દ્વારકાના ગોમતી ઘાટમાં મોટી દુર્ઘટનાઃ ત્રણ પ્રવાસી ડૂબ્યા
દ્વારકા: પવિત્ર યાત્રાધામ દ્વારકાના ગોમતીઘાટે આજે બપોરે સ્નાન કરવા ગયેલા ત્રણ પ્રવાસીઓ ડૂબ્યા હોવાની ઘટના બની છે. આ ઘટનામાં એક યુવકને બચાવી લેવાયો છે, જ્યારે અન્ય બે લોકોની શોધખોળ અને બચાવ કામગીરી ચાલી રહી છે. મળતી વિગતો અનુસાર પાટણથી દ્વારકા…
- ઇન્ટરનેશનલ
ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની બઢતી બાદ પાકિસ્તાની સેનાના સૂર બદલાયા, ભારતને યુદ્ધની ધમકી
ઇસ્લામાબાદ: જમ્મુ કાશ્મીરના પહલગામના હુમલા બાદ ભારતે પાકિસ્તાનને આતંકી પ્રવૃતિઓને પોષવા બદલ જડબાતોડ જવાબ આપતા ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. આ દરમિયાન ભારતે પાકિસ્તાન અને પીઓકેની અંદરના આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાને કરેલા ડ્રોન-મિસાઇલ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને…
- IPL 2025
પંજાબની જીત માટે પ્રીતિ ઝિંટા ક્યાં પહોંચી જુઓ વાઈરલ તસવીરો
IPL ટીમ પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિંટાએ આજે સીકરના પ્રખ્યાત ખાટુશ્યામજી મંદિર પહોંચી હતી. તેણે પંજાબ કિંગ્સની જીત માટે બાબાના આશીર્વાદ લીધા હતા. મંદિર પરિસરમાં બોલીવુડ અભિનેત્રીની તસવીરો સાથેનો વીડિયો પણ વાઈરલ થયો છે. જેમાં તે ખાટુશ્યામજી મંદિરમાં માથે દુપટ્ટો…
- મનોરંજન
ઐશ્વર્યા રાય-બચ્ચન, શાહરુખ ખાન, પ્રિયંકા ચોપ્રા બાદ હવે રશ્મિકા મંદાનાએ કર્યું આ કારનામું…
નેશનલ ક્રશ અને સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપર સ્ટાર રશ્મિકા મંદાનાએ બોલીવૂડમાં પણ ફિલ્મ એનિમલ અને છાવાથી પોતાની એક આગવી ફેન ફોલોઈંગ બનાવી લીધી છે અને ઈન્ટરનેશનલ ફિલ્મ મેકિંગ કંપની ડિઝ્ની પિક્ચર્સે પણ સલામ કરી છે. ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગણતરીના…
- મહારાષ્ટ્ર
મરાઠવાડામાં નદી કિનારેના ગામોને તાકીદની સ્થિતિમાં જાણકારી આપવા પોલીસે ડ્રોનની કરી માગણી
છત્રપતિ સંભાજીનગર: ચોમાસુ નજીકમાં છે ત્યારે નદીઓમાં આવતા પૂર વિશે ગામવાસીઓને આગોતરી જાણકારી આપવા માટે મધ્ય મહારાષ્ટ્રના મરાઠવાડા વિભાગમાં પોલીસે ડ્રોનની માગણી કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. મરાઠવાડા રિજનમાં ગોદાવરી, પૂર્ણા, દુધના, પેણગંગા, મંજારા તેમ જ તેરના નદીઓ છે અને…
- અમદાવાદ
અમદાવાદ જગન્નાથ રથયાત્રા: પરંપરાગત રૂટ યથાવત, વિવાદનો અંત
અમદાવાદ: ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદમાં રથયાત્રાના રૂટમાં ફેરફાર કરવા મુદ્દે ચાલી રહેલો ગજગ્રાહ આખરે સમાપ્ત થયો છે. મંદિર ટ્રસ્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), મેટ્રો રેલ અને પોલીસ વચ્ચે રૂટમાં ફેરફાર કરવા અંગે ચાલી…
- આમચી મુંબઈ
2016ના લૂંટના કેસમાં નવ આરોપી નિર્દોષ જાહેર
થાણે: 2016ના લૂંટના કેસમાં કોર્ટે તમામ નવ આરોપીની કબૂલાત અસ્વીકૃત હોવાનું તથા અન્ય કારણો આપીને તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ)ના સ્પેશિયલ જજ એ.એન. સિર્સિકર દ્વારા 7 મેના રોજ આ આદેશ આપવામાં આવ્યો હતો.…