- શેર બજાર
શેરબજાર અને સોનાચાંદીમાં તેજીના ઉછાળા
સેન્સેક્સ ૮૫,૦૦૦, નિફટી ૨૬,૦૦૦, સોનું ૭૫,૦૦૦ અને ચાંદી ૯૦,૫૦૦ની પારનિલેશ વાઘેલામુંબઇ: શેરબજાર અને બુલિયન બજારમાં તેજીના જોરદાર ઉછાળા જોવા મળ્યાં હતાં. લેવાલીનો પર્યાપ્ત ટેકો મળતાં સેન્સેક્સ ૮૫,૦૦૦, નિફટી ૨૬,૦૦૦, સોનું ૭૫,૦૦૦ અને ચાંદી ૯૦,૫૦૦ની સપાટી વટાવી નાંખી છે. નીચા મથાળે…
- આપણું ગુજરાત
લો-ટેન્શન કેટેગરીના જોડાણ માટે વીજભારની મર્યાદા 150 કિલો વોટ કરાઈ: ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ
ગુજરાત સરકારે નાના ઉદ્યોગકારો માટે કરેલા અતિમહત્વપૂર્ણ નિર્ણયની માહિતી આપતા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યની વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓ અને સંગઠનોએ કરેલી વિવિધ રજૂઆતોને રાજ્ય સરકારે હકારાત્મક પ્રતિભાવ આપીને હિતલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ…
- આમચી મુંબઈ
‘મહાયુતિના હાથે 500 બેઠકો પણ નહીં આવે’: જાણો કોણે કર્યો આ દાવો…
મુંબઈ: આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિ 100 બેઠકો પણ નહીં જીતી શકે એવો દાવો શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા કરવામાં આવ્યો છે. નવેમ્બરમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા વચ્ચે શરદ પવાર જૂથે મહાયુતિની હાર નક્કી હોવાનો દાવો કર્યો છે. પત્રકારો…
- રાજકોટ
અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં ડીમોલેશન મુદ્દે દલિતો લડી લેવાનાં મુડમાં
અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આજે કોર્પોરેશનની એક ટીમ બુલડોઝર સાથે ડિમોલેશન માટે પહોંચી હતી.સવારે 8.30 વાગ્યાથી હજુ સુધી કમિશનર સુધી રજૂઆત કરવા માટેની કાર્યવાહી કરવાની માંગ સાથે ડિમોલેશન થઈ શક્યું નથી અને કોકડું ગૂંચવાયેલું છે.વિગતો મુજબ આજરોજ જ્યારે કોર્પોરેશનની ટીમ ટીપી…
- મનોરંજન
Breakup બાદ Ananya Pandeyને કોણે આપી બોયફ્રેન્ડથી દૂર રહેવાની સલાહ? તમે પણ જોઈ લો વીડિયો…
ડિરેક્ટર વિક્રમાદિત્ય મોટવાનીની ફિલ્મ સીટીઆરએલ (Movie CTRL)નું ટ્રેલર રીલિઝ થયું છે અને આ ફિલ્મમાં અનન્યા પાંડે લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર એકદમ દમદાર છે અને એ જોતા જ દર્શકોની અપેક્ષાઓ વધી ગઈ છે. ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થવા…
- આમચી મુંબઈ
Badlapur Encounter: ક્રેડિટ માટે શિંદે અને ફડણવીસના લાગ્યા ‘પોસ્ટર’, પવાર ‘ગાયબ’
મુંબઈઃ બદલાપુરમાં બે બાળકીના દુષ્કર્મી અક્ષય શિંદેના એન્કાઉન્ટર બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. બે બાળકીઓ પર અત્યાચાર ગુજારનાર આરોપી અક્ષય શિંદેના પોલીસ એન્કાઉન્ટર પર ભારે રાજનીતિ ચાલી રહી છે. હવે આ એન્કાઉન્ટરનો શ્રેય લેવાની હોડ મચી છે. મહાયુતિ (એકનાથ શિંદે…
- આમચી મુંબઈ
Badlapur Encounter મુદ્દે એકનાથ શિંદેએ વિપક્ષોને આપ્યો જવાબ, ફરાર થયો હોત તો…?
મુંબઈ: બદલાપુરમાં બે અને અઢી વર્ષની બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનારા આરોપી અક્ષય શિંદેનું એન્કાઉન્ટર થયું ત્યારબાદ વિરોધ પક્ષો દ્વારા સરકાર અને પોલીસ પર આરોપો અને સવાલોની વર્ષા કરવામાં આવી છે એવામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિપક્ષોને સાણસામાં લેવા માટે તેમને…
- આમચી મુંબઈ
અમે અનામત આપવા તૈયાર પણ….: શું કહ્યું દેવેન્દ્ર ફડણવીસે?
મુંબઈ: છેલ્લાં અનેક સમયથી ગાજી રહેલો મરાઠા અનામતનો મુદ્દો ઉકેલાય અને તે પણ વિધાનસભાની ચૂંટણી પહેલા એ મહાયુતિ માટે જરૂરી છે અને એ માટે સરકાર પ્રયાસશીલ હોય એ જરૂરી છે. નાયબ મુખ્ય પ્રધાને પણ અનામત બાબતે મરાઠા અનામત બાબતે સરકાર…
- સ્પોર્ટસ
IND VS BAN: બાંગ્લાદેશ સામે પહેલી ટેસ્ટ જીત્યા પછી ભારતીય ક્રિકેટરોને પડ્યો ફટકો
નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ 27મી સપ્ટેમ્બરે કાનપુરમાં રમાશે. ટેસ્ટ સિરીઝની હેલી મેચ ભારત બાંગ્લાદેશ સામે 280 રનથી જીત્યું હતું, જ્યારે આ મેચમાં ભારતીય ટીમના ધુરંધર ક્રિકેટર નિષ્ફળ રહ્યા હતા. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ…
- ભુજ
ભુજમાં નડતરરૂપ દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર
ભુજ: કચ્છમાં અન્યની માલિકીની કિંમતી જમીનો પર દબાણકારોએ કોઈ જાતના ભય વિના અડિંગો જમાવી દીધો છે, તેવામાં ગત રવિવારની પરોઢે ભુજ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં સ્થાનિક તંત્રએ હાથ ધરેલી દબાણ હટાવ ઝુંબેશમાં ભુજ-માંડવી ધોરીમાર્ગ પર આવેલાં એક ધાર્મિક દબાણ…