- આમચી મુંબઈ
અમે અનામત આપવા તૈયાર પણ….: શું કહ્યું દેવેન્દ્ર ફડણવીસે?
મુંબઈ: છેલ્લાં અનેક સમયથી ગાજી રહેલો મરાઠા અનામતનો મુદ્દો ઉકેલાય અને તે પણ વિધાનસભાની ચૂંટણી પહેલા એ મહાયુતિ માટે જરૂરી છે અને એ માટે સરકાર પ્રયાસશીલ હોય એ જરૂરી છે. નાયબ મુખ્ય પ્રધાને પણ અનામત બાબતે મરાઠા અનામત બાબતે સરકાર…
- સ્પોર્ટસ
IND VS BAN: બાંગ્લાદેશ સામે પહેલી ટેસ્ટ જીત્યા પછી ભારતીય ક્રિકેટરોને પડ્યો ફટકો
નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ 27મી સપ્ટેમ્બરે કાનપુરમાં રમાશે. ટેસ્ટ સિરીઝની હેલી મેચ ભારત બાંગ્લાદેશ સામે 280 રનથી જીત્યું હતું, જ્યારે આ મેચમાં ભારતીય ટીમના ધુરંધર ક્રિકેટર નિષ્ફળ રહ્યા હતા. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ…
- ભુજ
ભુજમાં નડતરરૂપ દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર
ભુજ: કચ્છમાં અન્યની માલિકીની કિંમતી જમીનો પર દબાણકારોએ કોઈ જાતના ભય વિના અડિંગો જમાવી દીધો છે, તેવામાં ગત રવિવારની પરોઢે ભુજ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં સ્થાનિક તંત્રએ હાથ ધરેલી દબાણ હટાવ ઝુંબેશમાં ભુજ-માંડવી ધોરીમાર્ગ પર આવેલાં એક ધાર્મિક દબાણ…
- નેશનલ
Israel Vs Hezbollah: ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે જંગ, ૧૦૦થી વધુ લોકોના મોત
મુંબઈઃ ઈઝરાયલે આજે હિઝબુલ્લાહ પર જોરદાર હવાઈ હુમલો કર્યો હતો. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા ૧૦૦ લોકો માર્યા ગયા છે અને ૪૦૦થી વધુ ઘાયલ થયા છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ અને ડોકટરોનો સમાવેશ થાય છે. ઇઝરાયલની સેનાએ એક…
- આમચી મુંબઈ
CM પદ નહીં આપે તો છીનવી લઇશુંઃ કોંગ્રેસના નેતા આ શું કહી દીધું!
મુંબઈ: નવેમ્બર મહિનામાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને મહાયુતિ અને મહાવિકાસ આઘાડી બંનેમાંથી કોણ સત્તા હાંસલ કરે છે એ નક્કી થવાનું બાકી છે ત્યારે મુખ્ય પ્રધાનના પદ માટે હૂંસાતૂંસી શરૂ થઇ ગઇ છે. કૉંગ્રેસના એક વિધાનસભ્યએ મહારાષ્ટ્ર કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ…
- આપણું ગુજરાત
ગુજરાતની છોરી જીતી ગઇ મિસ ઇન્ડિયા યુનિવર્સનો તાજ
ભારતીય સુંદરી રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 સ્પર્ધા જીતી લીધી છે. મિસ યુનિવર્સ 2015ની વિનર અને અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ રિયા સિંઘાને મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ પહેરાવ્યો હતો. રિયાએ 50થી વધુ સ્પર્ધકોને હરાવીને આ તાજ જીત્યો હતો. ગુજરાતની રિયા સિંઘા…
- ભુજ
ગુજરાતના કચ્છમાં ફરી એકવાર 3.3 ની તીવ્રતાનો Earthquake નો આંચકો અનુભવાયો
ભૂજ: ગુજરાતના કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રૂજી હતી. જેમાં કચ્છમાં સવારે 3. 3 તીવ્રતાનો ભૂકંપનો(Earthquake) આંચકો અનુભવાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચે( ISR)જાણકારી આપી હતી કે ભૂકંપના આંચકાના કારણે જિલ્લામાં કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયું હોવાના અહેવાલ નથી. સૌરાષ્ટ્ર-કચ્છ…
- આપણું ગુજરાત
આટલા જીલ્લામાં લીલો દુકાળ -ખેડૂતોને પાક નુકશાની સહાય પેકેજના 10 હજાર કરોડ આપો બાપલિયા, પાલ આંબલિયાનો પત્ર
રાજ્યમાં થયેલ અતિવૃષ્ટિના કારણે પશુપાલકોને થયેલ પશુહાની સામે તાત્કાલિક વળતર આપવાની સાથે નદીકાઠાં વિસ્તારમાં થયેલ જમીન ધોવાણનું તાત્કાલિક પૂરતું વળતર આપવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 8 જિલ્લા અને 68 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરવામાં આવી…
- આમચી મુંબઈ
મહાવિકાસ આઘાડીમાં સંઘર્ષના એંધાણ?
લોકસભાની ચૂંટણીમાં શિવસેનાના યોગદાનને યાદ રાખો: સંજય રાઉત મુંબઈ: મહાવિકાસ આઘાડીમાં મુખ્ય પ્રધાન પદને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં શુક્રવારે નવો ફણગો ફૂટ્યો હતો. શિવસેના (યુબીટી)ના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં કૉંગ્રેસની બેઠકોની સંખ્યા…