- સ્પોર્ટસ
બિસ્કૉટી, હું જેમની સાથે રમ્યો છું એ બધામાં તું સૌથી ટૅલન્ટેડ’…કોહલીએ આવું કોના માટે કહ્યું?
બેન્ગલૂરુ: ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ઍલિસ્ટર કૂક ઉપરાંત સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ બૅટર એબી ડિવિલિયર્સને પણ આઇસીસી હૉલ ઑફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો છે અને એ પ્રસંગે વિરાટ કોહલીએ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ની ટીમમાં પોતાની સાથે રમી ચૂકેલા ગાઢ મિત્ર ડિવિલિયર્સ માટે…
- નેશનલ
મસ્જિદમાં જયશ્રી રામના નારા લગાવવા ગુનો નથી, હાઈકોર્ટનો મોટો ચુકાદો
બેંગલુરુઃ કર્ણાટક હાઈકોર્ટે મસ્જિદની અંદર જયશ્રી રામના નારા લગાવવા મુદ્દે મોટો ફેંસલો સંભળાવ્યો છે. કોર્ટે બે લોકો સામે દાખલ કેસ ફગાવી દીધો અને કહ્યું, મસ્જિદમાં જયશ્રીરામના નારા લગાવવા જરા પણ ખોટું નથી. જસ્ટિસ એમ નાગપ્રસન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આરોપી વ્યક્તિની અરજી…
- આમચી મુંબઈ
ચૂંટણી પૂર્વે અજિત પવારને ફટકોઃ મેયર સહિત ૬૦૦ કાર્યકરોએ રાજીનામું આપ્યું
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા આજે એનસીપી નેતા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યપાલ દ્વારા નિયુક્ત વિધાન પરિષદમાં વિધાનસભ્યોની નિમણૂક નહીં કરવાથી નારાજ અજિત પવાર જૂથના પુણે શહેર પ્રમુખ દીપક માનકર સહિત ૬૦૦ કાર્યકરે પાર્ટી…
- ટોપ ન્યૂઝ
Election Special: મહારાષ્ટ્રના દરિયાઈ પટ્ટાની 75 બેઠક ‘સરકાર’નું ભાવિ નક્કી કરશે?
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20મી નવેમ્બરના યોજવામાં આવશે, ત્યારે રાજ્યની તમામ પાર્ટીએ તૈયારીઓ કરી છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રનો શાંત સાગર કિનારાનો પટ્ટો આવતા મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ અને એમવીએ ગઠબંધન વચ્ચે અને ખાસ કરીને બે પ્રતિસ્પર્ધી શિવસેના વચ્ચે જોવા…
- આપણું ગુજરાત
નકલી, ભેળસેળ અને નશાનું ગેટ-વે ભાજપા મોડલ : કોંગ્રેસે ચીપિયો પછાડી કહ્યું ‘આમ કરો તો જ થાય ઉદ્ધાર ‘
નકલી, ભેળસેળ અને નશાનું ગેટ-વે ભાજપા મોડલ થી ગુજરાતના 6.5 કરોડ નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઇ રહ્યા છે. ફૂડ સેફ્ટીની તપાસના નામે વાહવાહી કરનાર ભાજપા શાસકો માનવ જીન્દગી સાથે ચેડા થવા દઈને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને વેગ આપી રહ્યાના સનસનીખેજ…
- સ્પોર્ટસ
આઠ મહિનામાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરના પરિવારમાં ત્રીજું નિધન
વડોદરા: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડના માતા ઉષાદેવી ગાયકવાડનું નિધન થયું છે. તેઓ 91 વર્ષના હતા. છેલ્લા આઠ મહિનામાં ગાયકવાડ પરિવારના ત્રીજા સભ્યનું અવસાન થયું છે. ઉષાદેવી ગાયકવાડ થોડા દિવસથી અસ્વસ્થ હતા. તેમને વડોદરાની ભાઈલાલ અમીન જનરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં…
- આમચી મુંબઈ
Good News: મધ્ય રેલવેમાં વધુ એક નવા સ્ટેશનનું નિર્માણ થશે
મુંબઈઃ મધ્ય રેલવેની મેઈન લાઈનના કોરિડોરમાં વધુ એક નવા સ્ટેશન નિર્માણ કરવાની ઘડીઓ ગણાય રહી છે. બદલાપુર અને અંબરનાથ રેલવે સ્ટેશન વચ્ચે નવું ચીખલોલી સ્ટેશન બનાવવામાં આવશે. કલ્યાણ-બદલાપુર ત્રીજી-ચોથી રેલવે લાઇન પર આ એક નવું રેલવે સ્ટેશન હશે. આ નવા…
- નેશનલ
એક ભાગેડુ કેમ કરી શકે રાહતની અરજી? ઝાકિર નાઈકની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ઉઠયા સવાલો
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે વિવાદોથી ઘેરાયેલા રહેતા ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક વતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે, જેમાં નાઈકે 2012માં ગણપતિ ઉત્સવ દરમિયાન તેમના કથિત આપત્તિજનક નિવેદનો અંગે વિવિધ રાજ્યોમાં નોંધાયેલી એફઆઈઆરને એક સાથે જોડવાનો પણ…
- ગાંધીનગર
“સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ” હેઠળ વધુ 31 લાભાર્થીઓને રૂ. 10 કરોડથી વધુની ચૂકવાઈ સહાય
ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ (2016-21 )” હેઠળ નોંધાયેલા વધુ 31 કૃષિ ઉદ્યોગ સાહસિકોને રૂ. 10 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી. કૃષિ મંત્રી સાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.…
- સ્પોર્ટસ
વિરાટે યુવાન ક્રિકેટરને ખાસ ભેટ આપીને દિલ જીતી લીધા
બેન્ગલૂરુ: અહીં ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની સિરીઝની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસની રમત વરસાદને કારણે ન રમાઈ એટલે બન્ને ટીમના ખેલાડીઓ તેમ જ હજારો પ્રેક્ષકો અને અગણિત ટીવી દર્શકો નિરાશ થયા હશે, પરંતુ એક યુવાન ક્રિકેટર માટે આ દિવસ જરૂર…