- સ્પોર્ટસ
આઠ મહિનામાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરના પરિવારમાં ત્રીજું નિધન
વડોદરા: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડના માતા ઉષાદેવી ગાયકવાડનું નિધન થયું છે. તેઓ 91 વર્ષના હતા. છેલ્લા આઠ મહિનામાં ગાયકવાડ પરિવારના ત્રીજા સભ્યનું અવસાન થયું છે. ઉષાદેવી ગાયકવાડ થોડા દિવસથી અસ્વસ્થ હતા. તેમને વડોદરાની ભાઈલાલ અમીન જનરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં…
- આમચી મુંબઈ
Good News: મધ્ય રેલવેમાં વધુ એક નવા સ્ટેશનનું નિર્માણ થશે
મુંબઈઃ મધ્ય રેલવેની મેઈન લાઈનના કોરિડોરમાં વધુ એક નવા સ્ટેશન નિર્માણ કરવાની ઘડીઓ ગણાય રહી છે. બદલાપુર અને અંબરનાથ રેલવે સ્ટેશન વચ્ચે નવું ચીખલોલી સ્ટેશન બનાવવામાં આવશે. કલ્યાણ-બદલાપુર ત્રીજી-ચોથી રેલવે લાઇન પર આ એક નવું રેલવે સ્ટેશન હશે. આ નવા…
- નેશનલ
એક ભાગેડુ કેમ કરી શકે રાહતની અરજી? ઝાકિર નાઈકની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ઉઠયા સવાલો
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે વિવાદોથી ઘેરાયેલા રહેતા ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક વતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે, જેમાં નાઈકે 2012માં ગણપતિ ઉત્સવ દરમિયાન તેમના કથિત આપત્તિજનક નિવેદનો અંગે વિવિધ રાજ્યોમાં નોંધાયેલી એફઆઈઆરને એક સાથે જોડવાનો પણ…
- ગાંધીનગર
“સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ” હેઠળ વધુ 31 લાભાર્થીઓને રૂ. 10 કરોડથી વધુની ચૂકવાઈ સહાય
ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ (2016-21 )” હેઠળ નોંધાયેલા વધુ 31 કૃષિ ઉદ્યોગ સાહસિકોને રૂ. 10 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી. કૃષિ મંત્રી સાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.…
- સ્પોર્ટસ
વિરાટે યુવાન ક્રિકેટરને ખાસ ભેટ આપીને દિલ જીતી લીધા
બેન્ગલૂરુ: અહીં ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની સિરીઝની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસની રમત વરસાદને કારણે ન રમાઈ એટલે બન્ને ટીમના ખેલાડીઓ તેમ જ હજારો પ્રેક્ષકો અને અગણિત ટીવી દર્શકો નિરાશ થયા હશે, પરંતુ એક યુવાન ક્રિકેટર માટે આ દિવસ જરૂર…
- આમચી મુંબઈ
ચૂંટણી પહેલા ‘મહાયુતિ’માં ખેંચતાણના સંકેત, બાળનકુળેએ કહ્યું કે…
મુંબઈ: ‘મહાયુતિ’ (ભાજપની આગેવાની હેઠળની એકનાથ શિંદે-અજિત પવારની એનસીપી)ને અકબંધ રાખવાના આશય માટે ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ બેઠકોની ફાળવણીમાં બાંધછોડ કરી હતી એ જ રીતે આગામી વિધાનસભા ચૂંટણી માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ બેઠકોની ફાળવણીના મુદ્દે જતું કરવા તૈયાર…
- આમચી મુંબઈ
ચૂંટણી જાહેર થયા પછી મહાયુતિની કોન્ફરન્સમાં અજિત પવારે કર્યો આ દાવો…
મુંબઈઃ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પછી મહારાષ્ટ્રમાં મહાયુતિ (ભાજપ-શિંદે શિવસેના અને અજિત પવાર એનસીપી)એ આજે પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. અહીંની બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે વિપક્ષી દળના લોકો મહાયુતિ સામે ‘ફેક નેરેટિવ સેટ’…
- સ્પોર્ટસ
મુંબઈ ઇન્ડિયન્સને મળ્યો નવો બોલિંગ-કોચ, જાણો કોને સોંપાઈ જવાબદારી
મુંબઈ: આઇપીએલની 2025ની સીઝન તો હજી ઘણી દૂર છે, પરંતુ મેગા ઑક્શન નજીક આવી રહ્યું છે અને એ પહેલાં જ મુંબઈ ઇન્ડિયન્સે મોટો નિર્ણય લીધો છે. આ ટીમના ફ્રૅન્ચાઇઝીએ નવા બોલિંગ-કોચ તરીકે પારસ મ્હામ્બ્રેને જવાબદારી સોંપી છે. મ્હામ્બ્રે તાજેતરમાં જ…
- નેશનલ
40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ પણ બની શકશે ડોક્ટરઃ સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
નવી દિલ્હીઃ જો કોઈ ઉમેદવાર 40 ટકાથી વધુ બોલવામાં અને ભાષા સમજવામાં અસમર્થ છે તો પણ તે ડોક્ટર બની શકે છે. સુપ્રીમ કોર્ટે આજે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે કોઇ ઉમેદવારને ફક્ત 40 ટકાથી વધુ બોલવામાં અને ભાષાને સમજવાની દિવ્યાંગતા…
- મનોરંજન
Shahrukh Khanના ફેન્સ માટે આવ્યા ગુડ બટ શોકિંગ ન્યુઝ…
બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાનની ફેન ફોલોઈંગ તગડી છે અને શાહરુખ ખાનને એના જ 35 વર્ષ જૂના કોઈ શોમાં જ કોઈ રિપ્લેસ કરે એ વાત સાંભળવામાં અશક્ય લાગતી આ વાત સત્ય છે અને શાહરુખને બીજું કોઈ નહીં પણ કરોડપતિ બિઝનેસમેન અને…